પાક.માં ચાર આતંકી ઘટનામાં નવનાં મોત
પેશાવર: ઉત્તર-પશ્ર્ચિમ પાકિસ્તાનમાં અશાંત આદિવાસી વિસ્તારોમાં ચાર અલગ-અલગ આતંકવાદી ઘટનામાં બે સૈનિક સહિત નવ જણ માર્યા ગયા હતા અને અન્ય અનેક જણ ઘાયલ થયા હતા.સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ અને પોલીસે જણાવ્યું હતું કે બુધવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર…
- વેપાર
વિદેશી ફંડોનો સતત બાહ્ય પ્રવાહ: ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૦૬.૫૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બે પૈસા ઘટીને ૮૩.૩૪ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ…
- શેર બજાર
અફડાતફડીમાં અટવાયેલું માર્કેટ આખરે નેગેટિવ ઝોનમાં સરી પડ્યું, નિફ્ટીએ ૧૯,૮૦૦ની સપાટી માંડ ટકાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના સારા સંકેત સાથે અર્થતંત્રના પણ મક્ક્મ સગડ છતાં ગુરુવારના સમગ્ર સત્ર દરમિયાન અફડાતફડીમાં અટવાયેલું માર્કેટ આખરે નેગેટીવ ઝોનમાં સરી પડ્યું હતું અને નિફ્ટીએ ૧૯,૮૦૦ની અને સેન્સેક્સે ૬૬,૦૦૦ની સપાટી માંડ ટકાવી હતી. બજારને આગળ વધવા માટે કોઇ…
- એકસ્ટ્રા અફેર
ભારત પન્નુનને પતાવી દે તો તેમાં ખોટું શું?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેનેડામાં ખાલિસ્તાનવાદી આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો વણસેલા છે જ ત્યાં હવે અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાનો નવો ડખો ઊભો થયો છે. અમેરિકાના મીડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં…
વડા પ્રધાને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષમ્ય સુરક્ષા ચૂક કયા અધિકારીના કારણે થઇ એનો માંગ્યો રિપોર્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:શહેરમાં યોજાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સુરક્ષા ચૂક મામલે હવે દિલ્હીથી પીએમઓએ પણ એક્શનમાં આવી અક્ષમ્ય સુરક્ષા ચૂકની સમગ્ર ઘટના અંગે જવાબદાર અધિકારીઓના નામ સાથેનો અહેવાલ મંગાવ્યો છે. વિશ્ર્વ કપ ફાઈનલ મેચની સુરક્ષામાં ચૂક મામલે પીએમઓએ જવાબદાર અધિકારીનો…
ગિરનારની પરિક્રમામાં બે લાખ કરતાં વધુ યાત્રાળુઓને પ્રવેશ: અનેકની તબિયત લથડી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગિરનારની લીલી પરિક્રમાનો કારતક સુદ ૧૧ને ગુરુવારે મધરાતે ૧૨ વાગ્યે સાધુ-સંતો વિધિવત રીતે પ્રારંભ કરાવે તે પૂર્વે ગિરિ તળેટીમાં લાખો ભાવિકો ઉમટી પડતા યાત્રિકોના ધસારાને જોતા વહેલી સવારે ૪.૧૫ કલાકે પ્રવેશ ગેટ ખોલી નાખવાની તંત્રને ફરજ પડી…
અમદાવાદમાં પોલીસની ઓળખ આપી સિનિયર સિટિઝનના દાગીના લૂંટી લીધા
અમદાવાદ: શહેરના સાઉથ બોપલમાં રહેતા સિનિયર સિટીઝનને થોડા દિવસ પહેલા બે યુવકોએ પોલીસની ઓળખ આપીને તેમના ઘર નજીક રોકીને અહીંયા બે દિવસ પહેલા મર્ડર થયું છે. તેમ કહીને હાથમાંથી બે સોનાની વીંટીઓને કઢાવીને તેમના ખિસ્સામાં મુકવાના બહાને સેરવી લઈ ફરાર…
રાજકોટમાં ૧૦૦ લોકોએ કરી ધર્મ પરિવર્તનની અરજી
અમદાવાદ: રાજકોટ શહેરમાં ૧૦૦ લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી. બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા અરજીઓ કરવામાં આવી હતી. છેલ્લા છ મહિનામાં રાજકોટમાંથી ૧૦૦ અરજી કરવામાં આવી છે. અમુક અરજીઓ સામૂહિક પરિવારના ધર્મપરિવર્તન માટે કરવામાં આવી છે. છેલ્લા…
અમદાવાદ પછી સુરતમાં સ્પા સંચાલકે મહિલા કર્મચારીને મારી: વીડિયો વાયરલ થતાં એક્શન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં એક સ્પામાં કામ કરતી મહિલા પોતાનો પગાર બાકી હોવાથી તેની માગણી કરવા ગઈ ત્યારે સ્પાના સંચાલકે પગારના બદલે તેને માર મારી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. મહિલા સુરક્ષાની ગુલબાંગો ફૂંકતા ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે…
સુરતમાં ગેસ લીકેજ થતાં એક જ પરિવારના પાંચ દાઝ્યા: પરિવારનાં મોભીનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં એક જ પરિવારના પાંચ લોકો દાઝી ગયા હતા તેમાંથી પરિવારના મોભીનું મોત નિપજતાં ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવની વિગતો મુજબ ૧૪ નવેમ્બરે ગેસ લીકેજ થતાં આગ લાગી તેમાં પરિવારના પાંચ લોકો દાઝ્યાં હતા. ઈજાગ્રસ્તોમાં…