• લોકલની સ્પીડ વધારવાનો મધ્ય રેલવેનો નિર્ણય

    મુંબઈ: મધ્ય રેલવેમાં મોટાભાગે ટ્રેનો મોડી પડતી હોય છે જેને લીધે લાંબી મુસાફરી કરતાં પ્રવાસીઓના હાલ થાય છે. આ સમસ્યાને ઉકેલવા મધ્ય રેલવે દ્વારા હાર્બર અને ટ્રાન્સ લાઇનમાં ટ્રેનની ગતિને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી હાર્બર અને ટ્રાન્સ હાર્બર…

  • ટામેટા સાથે અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને

    પુણે: સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં ટામેટાના ભાવમાં રાહત મળ્યા બાદ છૂટક બજારમાં ટામેટાની કિંમત ફરી ૬૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અન્ય શાકભાજીઓના ભાવમાં પણ ૧૦ થી ૨૦ રૂ.નો વધારો થયો છે.પૂણે, નાશિક, સોલાપુર અને સતારા જિલ્લામાંથી મુંબઈ, થાણે અને ઉપનગરોના…

  • કોલ્હાપુરમાં ભીષણ અકસ્માત

    ગોવા-મુંબઈ બસ પલટી, એક જ પરિવારનાં ત્રણના મોત મુંબઇ: કોલ્હાપુરના પુઈખડીમાં ખાતે એક ખાનગી ટ્રાવેલ બસનો ભયાનક અકસ્માત થયો હતો. ગોવાથી મુંબઈ જઈ રહેલી બસ કોલ્હાપુર શહેર નજીક પુઈખડીમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત…

  • રાહુલ ગાંધીને ચૂંટણી પંચની કારણદર્શક નોટિસ

    મોદીની વિરુદ્ધ અપશબ્દો વાપરવાનો કેસ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘પનોતી’, ‘ખીસાકાતરુ’ અને ‘શ્રીમંત લોકોનું કરજ માફ કરનાર’ જેવા અપશબ્દો વાપરનારા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ પાઠવી હતી અને પચીસમી નવેમ્બર, શનિવારના સાંજે છ વાગ્યા…

  • બાલાકોટમાં લશ્કરે તૈયબાનો ટોચનો કમાન્ડર ઠાર: એક જવાન શહીદ

    બુધવારે સેનાના ટોચના બે અધિકારી અને બે જવાનનાં મોત થયાં હતાં સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: રાજૌરી અને પૂંચ જિલ્લામાં છેલ્લાં એક વર્ષથી આતંક ફેલાવી રહેલા લશ્કરે તૈયબાના ટોચના કમાન્ડર અને તેના સાથીદારને ઠાર મારી ભારતીય સેનાએ બાલાકોટમાં સેનાના બે અધિકારી અને…

  • રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠક માટેનો પ્રચારનો અંત: શનિવારે મતદાન

    જયપુર: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ગુરુવારે સાંજે ૬.૦૦ કલાકે બંધ થયો હતો. સાંજના ૬.૦૦ કલાક પછી ચૂંટણી સંબંધી જાહેર સભા અથવા રોડ શો અથવા ટેલિવિઝન પર પ્રચાર કરી શકાતો નથી. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે જોગવાઇઓનો ભંગ…

  • સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ જસ્ટિસ ફાતિમા બીવીનું નિધન

    કોલ્લમ: સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ અને તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્યપાલ જસ્ટિસ ફાતિમા બીવીનું ગુરુવારે અહીંની એક ખાનગી હૉસ્પિટલમાં અવસાન થયું.તેઓ ૯૬ વર્ષનાં હતાં.રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે જસ્ટિસ બીવીનું નિધન અત્યંત દુ:ખદાયક…

  • મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરાયો

    ‘મહાદેવ’ બૅટિંગ ઍપ કેસ મુંબઈ: ગેરકાયદે જુગાર અને સાયબર છેતરપિંડીને લગતો ‘મહાદેવ’ બૅટિંગ ઍપ કેસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરાયો હતો.અગાઉ, રૂપિયા ૧૫,૦૦૦ કરોડની કહેવાતી છેતરપિંડીના આ કેસમાં અહીં પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર) નોંધાવાયો હતો. મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસળકરે આ…

  • રાજસ્થાનમાં કૉંગ્રેસ ગુર્જરોનું અપમાન કરે છે: વડા પ્રધાન મોદી

    જયપુર: રાજસ્થાનમાં કૉંગ્રેસને સત્તા મળી તે પછી કૉંગ્રેસ માટે જીવન સમર્પિત કરનારા ગુર્જરના પુત્રને દૂધમાંથી માખીની જેમ કાઢી મૂકવામાં આવ્યો હતો તેવું વડા પ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું હતું. રાજેશ પાયલટ અને તેમના પુત્ર સચિન પાયલટનો મોદીએ ઉલ્લેખ કર્યો હતો.રાજસમંદમાં એક…

  • ૪૧ મજૂરોએ હજી એક રાત રાહ જેવી પડશે

    ઉત્તરકાશી: ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૧ કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરીમાં અવરોધ આવતા કેટલાક કલાકો ડ્રિલિંગ બંધ રહ્યા બાદ ગુરુવારે ફરી કામગીરી શરૂ થઇ ગઇ હતી.વડા પ્રધાન કાર્યાલયના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બે કે જેઓ સ્થળ પર હાજર હતા, તેઓએ…

Back to top button