મુંબઈમાં બે દિવસમાં ૧૧૨ સ્ટોપ વર્ક નોટિસ
પ્રદૂષણ માટે સુધરાઈ આક્રમક * એન્ટી સ્મોગ ગન બેસાડવાને બે દિવસની મુદત બાકી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર એન્ટી સ્મોગ ગન બેસાડવા માટે આપેલી મુદત પૂરી થવાને માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે સુધરાઈ પોતાની કાર્યવાહી વધુ…
નિષ્ણાત સમિતિનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરાયો
જૂની પેન્શન યોજના માટે નવો વિકલ્પ મુંબઈ: રાજ્ય સરકારી કર્મચારી માટે જૂની નિવૃત્તિવેતન યોજના જેવી છે એવી જ લાગુ ન કરવાનો અને હાલની અંશદાન યોજનામાં અમુક બાબતોનો તેમાં સમાવેશ કરીને સુધારિત યોજનાનો મધ્યમ માર્ગ સુબોધકુમાર સમિતિએ સરકારને સૂચવ્યો હોવાની માહિતી…
થેલેસેમિયાના દર્દીઓને લોહી પૂરું પાડવામાં નિષ્ફળ: ૧૬ બ્લડ બૅન્કને નોટિસ
મુંબઇ: થેલેસેમિયા ડે-કેર સેન્ટરો ધરાવતી છ બ્લડ બેન્ક માટે બેકઅપ તરીકે કામ કરતી ૧૬ બ્લડ બૅન્કને થેલેસેમિયાના દર્દીઓને મફત રક્ત ન આપવા બદલ સ્ટેડ બ્લડ ટ્રાન્સફયુઝન કાઉન્સિલ (એસબીટીસી) દ્વારા કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે.૨૦૧૪માં જારી કરાયેલા સરકારી પરિપત્રમાં તમામ…
કોવિડકાળમાં ચાર હજાર કરોડના કરેલા ખર્ચાની માહિતી સુધરાઈ પાસે નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોવિડ મહામારી દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ ૪,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની કબૂલાત મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલે કરી હતી. પરંતુ કરોડો રૂપિયાના આ ખર્ચાની માહિતી પાલિકા પાસે નહીં હોવાની ચોંકાવનારી વિગત રાઈટ ટુ ઈર્ન્ફોમેશન…
લોકલની સ્પીડ વધારવાનો મધ્ય રેલવેનો નિર્ણય
મુંબઈ: મધ્ય રેલવેમાં મોટાભાગે ટ્રેનો મોડી પડતી હોય છે જેને લીધે લાંબી મુસાફરી કરતાં પ્રવાસીઓના હાલ થાય છે. આ સમસ્યાને ઉકેલવા મધ્ય રેલવે દ્વારા હાર્બર અને ટ્રાન્સ લાઇનમાં ટ્રેનની ગતિને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી હાર્બર અને ટ્રાન્સ હાર્બર…
ટામેટા સાથે અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને
પુણે: સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં ટામેટાના ભાવમાં રાહત મળ્યા બાદ છૂટક બજારમાં ટામેટાની કિંમત ફરી ૬૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અન્ય શાકભાજીઓના ભાવમાં પણ ૧૦ થી ૨૦ રૂ.નો વધારો થયો છે.પૂણે, નાશિક, સોલાપુર અને સતારા જિલ્લામાંથી મુંબઈ, થાણે અને ઉપનગરોના…
કોલ્હાપુરમાં ભીષણ અકસ્માત
ગોવા-મુંબઈ બસ પલટી, એક જ પરિવારનાં ત્રણના મોત મુંબઇ: કોલ્હાપુરના પુઈખડીમાં ખાતે એક ખાનગી ટ્રાવેલ બસનો ભયાનક અકસ્માત થયો હતો. ગોવાથી મુંબઈ જઈ રહેલી બસ કોલ્હાપુર શહેર નજીક પુઈખડીમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત…
રાહુલ ગાંધીને ચૂંટણી પંચની કારણદર્શક નોટિસ
મોદીની વિરુદ્ધ અપશબ્દો વાપરવાનો કેસ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘પનોતી’, ‘ખીસાકાતરુ’ અને ‘શ્રીમંત લોકોનું કરજ માફ કરનાર’ જેવા અપશબ્દો વાપરનારા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ પાઠવી હતી અને પચીસમી નવેમ્બર, શનિવારના સાંજે છ વાગ્યા…
બાલાકોટમાં લશ્કરે તૈયબાનો ટોચનો કમાન્ડર ઠાર: એક જવાન શહીદ
બુધવારે સેનાના ટોચના બે અધિકારી અને બે જવાનનાં મોત થયાં હતાં સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: રાજૌરી અને પૂંચ જિલ્લામાં છેલ્લાં એક વર્ષથી આતંક ફેલાવી રહેલા લશ્કરે તૈયબાના ટોચના કમાન્ડર અને તેના સાથીદારને ઠાર મારી ભારતીય સેનાએ બાલાકોટમાં સેનાના બે અધિકારી અને…
રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠક માટેનો પ્રચારનો અંત: શનિવારે મતદાન
જયપુર: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ગુરુવારે સાંજે ૬.૦૦ કલાકે બંધ થયો હતો. સાંજના ૬.૦૦ કલાક પછી ચૂંટણી સંબંધી જાહેર સભા અથવા રોડ શો અથવા ટેલિવિઝન પર પ્રચાર કરી શકાતો નથી. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે જોગવાઇઓનો ભંગ…