Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 6 of 930
  • પંચાંગ

    આજનું પંચાંગ

    (સૌર હેમંતૠતુ પ્રારંભ), રવિવાર, તા. ૧૦-૧૧-૨૦૨૪ દુર્ગાનવમી, હરિનવમી ભારતીય દિનાંક ૧૯, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિકસુદ -૯જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪પારસી કદમી રોજ…

  • પારસી મરણ

    નોશીર જાલ શ્રોફ તે મારીયાના ધની. તે મરહુમો દિનાઝ જાલ શ્રોફ્રના દીકરા. તે ફરઝાના ને ચેરાગના પપા. તે આરમઈતી જે. શ્રોફ તથા મરહુમો બખતાવર પરવેજ મોગરેલીયા ને દારાયસ જે. શ્રોફના ભાઈ. તે શેરોયના બપાવા. તે પેનાઝ ને પરીનાઝના કાકા. (ઉં.…

  • વેપાર

    ખાંડ ઉદ્યોગને પડી ભાંગતા અટકાવવા ઔદ્યોગિક સંગઠનની સરકારી હસ્તક્ષેપની માગ

    નવી દિલ્હી: નેશનલ ફેડરેશન ઑફ કૉ ઑપરેટિવ સુગર ફેક્ટરીઝ (એનએફસીએસએફ)એ ખાંડ ક્ષેત્રમાં તોળાઈ રહેલી કટોકટી અંગે ચેતવણી આપી હતી અને ખાંડ ક્ષેત્રને પડી ભાંગતા અટકાવવા માટે તાકીદે સરકારી હસ્તક્ષેપનો અનુરોધ કર્યો હતો. એનએફસીએસએફએ આજે કેન્દ્રિય ખાદ્ય સચિવને ખાંડ ક્ષેત્રમાં ખાંડના…

  • જૈન મરણ

    આકલાવ નિવાસી હાલ ભિવંડી નરેન્દ્રભાઇ ચંદુલાલ શાહ (ઉં. વ. ૭૪) સ્વ. જયાબેન, ભારતીબેનના પતિ. હિતુલ, વિપુલ, પારૂલ, કામીની, સોનલના પિતા. હેમંત, આશિષ, રાજેશ, બીજલ, દીપલના સસરા. મૈત્રી, દિવ્ય, વૃન્દાના દાદા. સિદ્ધાર્થ, આગમ, હર્ષ, આયુષના નાના. સ્વ. રમેશભાઇ, કમલેશભાઇ, દક્ષાબેન, ઉષાબેન,…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૦-૧૧-૨૦૨૪ થી તા. ૧૬-૧૧-૨૦૨૪ રવિવાર, કાર્તિક સુદ-૯, વિ. સં. ૨૦૮૦, તા. ૧૦મી નવેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૧૦-૫૯ સુધી, પછી શતભિષા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. દુર્ગાનવમી, હરિનવમી, અક્ષય નવમી, આમળા નોમ, ગૌરી વ્રત, શ્રી રંગ…

  • નેશનલ

    શ્રી રતન ટાટાની ગેરહાજરી દેશમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં અનુભવાય છે

    શ્રી રતન ટાટાજી આપણને છોડીને ગયા તેને એક મહિનો થઈ ગયો છે. ધમધમતાં શહેરો અને નગરોથી માંડીને ગામડાઓ સુધી, તેમની ગેરહાજરી સમાજના દરેક વર્ગમાં ઊંડે સુધી અનુભવાય છે. અનુભવી ઉદ્યોગપતિઓ, ઊભરતા ઉદ્યોગસાહસિકો અને મહેનતુ વ્યાવસાયિકો તેમના અવસાન પર શોક વ્યક્ત…

  • પારસી મરણ

    રોશન રુસી બતીવાલા તે મરહુમ રુસીના ધન્યાની. તે મરહુમો ગુલબાનું પેસતનજી દારુવાલાના દીકરી. તે ફ્રેની નરીમાન તવરીયાના બહેન. તે જેસમીન, પોવરસ, કોહીનાના માસી. તે મરહુમો દીનામાય નરીમાન બતીવાલાના વહુ. નરીમાન, બુરઝીન ને દાનેશ માતા માસી, ને શેરનાઝ ભેસાનીયા ને મરહુમ…

  • શેર બજાર

    એફઆઇઆઇની એકધારી વેચવાલી વચ્ચે સેન્સેકસ ૨૩૦ પોઇન્ટના ગાબડાં સાથે ૮૧,૪૦૦ની નીચે સરક્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના એકંદર નરમાઇના સંકેત સાથે વિદેશી ફંડોની એકધારી વેચવાલીના દબાણને કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે સેન્સેકસ ૨૩૦ પોઇન્ટના ગાબડાં સાથે ૮૧,૪૦૦ની નીચે સરક્યો હતો. ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધ અંગેની અસપ્ષ્ટતા સાથે સ્થાનિકત સ્તરે આઇઆઇપીની જાહેરાત અગાુ બજારમાં સાવચેતીનું…

  • વેપાર

    ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનનાં નાણાં મંત્રાલયે સ્ટિમ્યુલસ પેકેજની વિગતો આપવા માટે આવતીકાલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. આ પરિષદમાં જાહેર અને ખાનગી વપરાશ વૃદ્ધિ માટેનાં પગલાં જાહેર કરવામાં આવે તેવા આશાવાદ સાથે આજે લંડન મેટલ…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતઋતુ પ્રારંભ), શનિવાર, તા. ૯-૧૧-૨૦૨૪ દુર્ગાષ્ટમી,ભારતીય દિનાંક ૧૮, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૮જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૩જો ખોરદાદ,સને ૧૩૯૪પારસી…

Back to top button