Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 592 of 928
  • નેશનલ

    સિલ્ક્યારા ટનલમાં ઓગર મશીન તૂટ્યું, વર્ટિકલ અને મેન્યુઅલ ડ્રિલિંગના વિકલ્પો પર વિચારણા

    નવું મશીન: ઉત્તરકાશી જિલ્લામાં સિલ્કયારા ટનલમાં ફસાયેલા ૪૧ મજદૂરોને બચાવવા માટે હવે નવું મશીન લાવવામાં આવ્યું છે, જે ટનલમાં ઊભું ખોદકામ કરવામાં વાપરવામાં આવશે. (એજન્સી) ઉત્તરકાશી: સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરોને બહાર કાઢવા માટે કાટમાળમાંથી ડ્રિલિંગ માટે રોકાયેલું ઓગર મશીન…

  • રાહુલ, પ્રિયંકા સામે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરવાનો આક્ષેપ

    નવી દિલ્હી: ભાજપે શનિવારે આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વડરાએ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના દિવસે સોશિયલ મીડિયા ‘એક્સ’ પર મત માગતી પૉસ્ટ મૂકીને ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કર્યો હોવાથી તેઓના સૉશિયલ મીડિયા અકાઉન્ટ્સ બંધ કરાવીને તેઓની સામે કડક…

  • કોચીન યુનિવર્સિટીની ધક્કામુક્કીમાં ચાર વિદ્યાર્થીનાં મોત, ૬૦ ઘાયલ

    કોચી: કેરળનાં આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે શનિવારે જણાવ્યું હતું કે અહીંની કોચીન યુનિવર્સિટી ખાતે ધક્કામુક્કીમાં ચાર વિદ્યાર્થી મૃત્યુ પામ્યા હતા અને અન્ય ૬૦ જણ ઘાયલ થયા હતા. કોચીન યુનિવર્સિટીના વાર્ષિક દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભારે ધક્કામુક્કી થઇ હતી અને…

  • નેશનલ

    મોદીએ ‘તેજસ’ યુદ્ધ વિમાનમાં સફર કરી

    ‘દેશ સંરક્ષણ ક્ષેત્રે ઝડપથી સ્વાવલંબી બની રહ્યો છે’ વડા પ્રધાનની ઉડાન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગલોરમાં તેજસ વિમાનમાં ઉડાન ભરવાનો આનંદ માણ્યો હતો. (એજન્સી) બેંગલૂરુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘તેજસ’ વિમાનમાં ઉડ્ડયન કર્યું હતુંં અને જણાવ્યું હતું કે આ…

  • સૌમ્યા વિશ્ર્વનાથન હત્યા કેસમાં ચારને જનમટીપ અને દંડ

    પાંચમા ગુનેગારને ત્રણ વર્ષની કેદ અને દંડ નવી દિલ્હી: અહીંની એક અદાલતે ટીવી પત્રકાર સૌમ્યા વિશ્ર્વનાથનની ૨૦૦૮માં થયેલી હત્યાના ચાર ગુનેગારને શનિવારે જનમટીપ ફરમાવી હતી, જ્યારે પાંચમા ગુનેગારને ત્રણ વર્ષ જેલની સજા કરી હતી. ઍડિશનલ સેશન્સ જજ રવીન્દ્રકુમાર પાણ્ડેયે રવિ…

  • હૉટેલને આગ લગાવી પ્રેમિકાનાં માતા-પિતાને જીવતાં સળગાવ્યાં: ૨૨ વર્ષે આરોપી ઝડપાયો

    એક મિત્રએ કરેલા ફોન કૉલને કારણે પોલીસ આરોપી સુધી પહોંચી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાંદિવલીમાં હોટેલને ચારે બાજુથી આગ લગાવી પ્રેમિકાનાં માતા-પિતાને જીવતાં સળગાવ્યાંની ૨૨ વર્ષ પહેલાં બનેલી ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને પુણેથી પકડી પાડ્યો હતો. આરોપી પોતાની ઓળખ બદલીને…

  • નેશનલ

    શહીદને અંજલિ:

    જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા કેપ્ટન એમ. વી. પ્રાંજલને બેંગલૂરુમાં શ્રદ્ધાંજલિ આપતા સશસ્ત્ર દળોના જવાનો. (પીટીઆઇ)

  • હાટકેશ્ર્વર બ્રિજ: કંપનીઓએ રસ ન દાખવતા મનપા દ્વારા ફરી ટેન્ડર બહાર પાડવામાં આવશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદના હાટકેશ્ર્વર બ્રિજ કામમાં ભ્રષ્ટાચાર થતા બ્રિજ તોડી નાખવા આદેશ કરાયો હતો. જોકે બ્રિજ તોડી નવો બનાવવા કોઈ કંપનીએ ટેન્ડર જ ન ભરતા હવે ફરીવાર મનપા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવશે અને તેને પણ કોઈ પ્રતિભાવ નહીં…

  • શામળાજીમાં કારતકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ: ૧૫ લાખથી વધુ લોકો ઊમટશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે પ્રખ્યાત કારતકી પૂર્ણિમાના મેળાનો શનિવારથી પ્રારંભ થયો હતો. આ વર્ષે ૧૫ લાખથી વધુ લોકો ઊમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. શામળાજીમાં મેળામાં…

  • પારસી મરણ

    રતન બેહરામ દારૂખાનાવાલા તે મરહુમો બેહેરામ અને મરહુમો બાઇમાયના દીકરી. તે ફરામરોઝ બેહેરામ દારૂખાનાવાલાના બેહેન. તે બેહેરામ શાપુરજી લાકડાવાલાના કઝીન બેહેન. તે શેરનાઝ બેહેરામ લાકડાવાલાના નણંદ. (ઉં. વ. ૭૦) રે.ઠે. ફલેટ નં-૨૧, ૩જે માળે, દેહનું બિલ્ડિંગ, ડો. બાબાસાહેબ આંબેડકર રોડ,…

Back to top button