Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 587 of 928
  • આમચી મુંબઈ

    રિમઝિમ રવિવાર મુંબઈ સહિત રાજ્યમાં કમોસમી વરસાદ

    વિવિધ ઘટનામાં ચારનાં મોત, બે દિવસ વરસાદની આગાહી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વહેલી સવારે અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યા બાદ સાંજના સાત વાગ્યા બાદ અનેક વિસ્તારમાં વીજળીના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો રાજ્યમાં અનેક જિલ્લામાં રવિવારે વીજળીના ગડગડાટ…

  • ભિવંડીમાં વીજળી પડવાથી ઈમારતમાં આગ

    ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી સાકીબ ખરાબેના જણાવ્યા મુજબ ભિવંડીના કાલહેરમાં દુર્ગેશ પાર્ક વિસ્તારમાં એક બિલ્ડિંગ પર વહેલીી સવારના લગભગ ૬.૪૫ વાગ્યાની આસપાસવીજળી પડી હતી અને તેને કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આગને કારણે બિલ્ડિંગની પ્લાસ્ટિકની છતને ભારે…

  • એક પક્ષની જેમ ચૂંટણી લડવાનો ફડણવીસનો નિર્ધાર, પણ લોકસભા બેઠકોની ફાળવણીને મુદ્દે રસ્સીખેંચ ચાલુ હોવાની અટકળો

    મુંબઇ: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની આગેવાનીવાળી એનસીપી ભાજપના મહાગઠબંધનમાં હમ સબ એક હૈ જેવી વાતો થાય છે, પણ રાજકીય વર્તુળોમાં ત્રણેય વચ્ચે બધું સમુસૂતરું ન હોવાની ચર્ચાઓ ચાલતી રહે છે. દરમિયાનમાં શિવસેના (શિંદે જૂથ), ભાજપ અને એનસીપી (અજિત…

  • પનવેલ અને નવી મુંબઈમાં ભૂકંપ, ૨.૯ની તીવ્રતા

    નવી મુંબઈ: મુંબઈના દરિયા કિનારા પટ્ટીના ભૂગર્ભમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા જણાયા હતા. ૨.૯ રિક્ટર સ્કેલના આ ભૂકંપના આચંકાની અસર નવી મુંબઈ અને પનવેલની આસપાસના પરિસરમાં જણાઈ હતી. અમુક સેકેંડ સુધી આવેલા આ ભૂકંપના હળવા આંચકાને કારણે પનવેલ અને નવી…

  • થાણે, કલ્યાણ અને નવી મુંબઈવાસીઓ માટે આગામી દિવસોમાં સમસ્યાઓનો શંભુમેળો?

    ૨૮થી ૩૦મી નવેમ્બર સુધી ટ્રાફિકમાં ફેરફાર થાણે: આગામી થોડા દિવસોમાં, એક બાજુ કલ્યાણ ફાટામાં એમઆઈડીસી પાઇપલાઇન (પાણીની લાઇન) માર્ગ પર પાણીની પાઇપ બદલવાનું અને બીજી બાજુ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણનું કામ કરવામાં આવશે, તેથી થાણે, કલ્યાણ અને નવી મુંબઈવાસીઓ માટે…

  • મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મંગળ-બુધ બ્લોક

    મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી) એ મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર બે દિવસ માટે ત્રણ કલાકનો ટ્રાફિક બ્લોક લાદવાનો નિર્ણય લીધો છે. એમએસઆરડીસી અનુસાર ૨૮ નવેમ્બરે (મુંબઈ-પુણે રૂટ પર) અને ૩૦ નવેમ્બર (પુણે-મુંબઈ રૂટ પર) હાઈવે પર બપોરે ૧૨થી…

  • આમચી મુંબઈ

    ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ

    ૧૫ વર્ષ પહેલાં ૨૬ નવેમ્બરે મુંબઈમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર શહીદોને મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાવભીની અંજલિ આપી હતી. દક્ષિણ મુંબઈ સ્થિત પોલીસ આયુક્તના કાર્યાલયનાં પરિસરમાં આવેલા શહીદ સ્મારકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.…

  • મરાઠા આંદોલન વખતે થયેલી હિંસામાં નોંધાયેલા ૨૮૬ ગુનાઓ રદ કરવા સરકારની મંજૂરી

    મુંબઈ: રાજ્યમાં મરાઠા આરક્ષણ (ક્વોટા)ની માગણીને લઈને અનેક જગ્યાએ આંદોલને હિંસક રૂપ લીધું હતું. આ આંદોલમાં અનેક વ્યક્તિ સામે હિંસા અને તોડફોડ કરવા બદલ અનેક આંદોલનકારીઓ સામે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ મરાઠા આરક્ષણ આંદોલનના મનોજ જરાંગે પાટીલે આ એફઆઇઆરને…

  • નાગરિકોના આંદોલન બાદ નવી મુંબઈ મેટ્રોના સેંટ્રલ પાર્ક સ્ટેશનનું નામ બદલાયું

    પનવેલ: થોડાક સમય પહેલા શરૂ કરવામાં આવેલી નવી મુંબઈ મેટ્રોના સેંટ્રલ પાર્ક સ્ટેશનને નવું નામ આપવામાં આવ્યું છે. આ સ્ટેશનને નવું નામ આપવા માટે અહીના નાગરિકોને આંદોલન કર્યું હતું. ત્યારબાદ સિડકો પ્રશાસન દ્વારા નાગરિકોની માંગણી મુજબ સ્ટેશનનું નામ સેંટ્રલ પાર્ક…

  • ગુજરાતમાં વીજળી ત્રાટકતાં ૧૪નાં મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વચ્ચે અનેક જગ્યાએ વીજળી ત્રાટકી હતી. જેમાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત વીજળી પડવાથી અનેક પશુઓનાં પણ મોત થયાં હતાં. તેમ જ…

Back to top button