થાણે, કલ્યાણ અને નવી મુંબઈવાસીઓ માટે આગામી દિવસોમાં સમસ્યાઓનો શંભુમેળો?
૨૮થી ૩૦મી નવેમ્બર સુધી ટ્રાફિકમાં ફેરફાર થાણે: આગામી થોડા દિવસોમાં, એક બાજુ કલ્યાણ ફાટામાં એમઆઈડીસી પાઇપલાઇન (પાણીની લાઇન) માર્ગ પર પાણીની પાઇપ બદલવાનું અને બીજી બાજુ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણનું કામ કરવામાં આવશે, તેથી થાણે, કલ્યાણ અને નવી મુંબઈવાસીઓ માટે…
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મંગળ-બુધ બ્લોક
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી) એ મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર બે દિવસ માટે ત્રણ કલાકનો ટ્રાફિક બ્લોક લાદવાનો નિર્ણય લીધો છે. એમએસઆરડીસી અનુસાર ૨૮ નવેમ્બરે (મુંબઈ-પુણે રૂટ પર) અને ૩૦ નવેમ્બર (પુણે-મુંબઈ રૂટ પર) હાઈવે પર બપોરે ૧૨થી…
- આમચી મુંબઈ
૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ
૧૫ વર્ષ પહેલાં ૨૬ નવેમ્બરે મુંબઈમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર શહીદોને મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાવભીની અંજલિ આપી હતી. દક્ષિણ મુંબઈ સ્થિત પોલીસ આયુક્તના કાર્યાલયનાં પરિસરમાં આવેલા શહીદ સ્મારકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.…
મરાઠા આંદોલન વખતે થયેલી હિંસામાં નોંધાયેલા ૨૮૬ ગુનાઓ રદ કરવા સરકારની મંજૂરી
મુંબઈ: રાજ્યમાં મરાઠા આરક્ષણ (ક્વોટા)ની માગણીને લઈને અનેક જગ્યાએ આંદોલને હિંસક રૂપ લીધું હતું. આ આંદોલમાં અનેક વ્યક્તિ સામે હિંસા અને તોડફોડ કરવા બદલ અનેક આંદોલનકારીઓ સામે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ મરાઠા આરક્ષણ આંદોલનના મનોજ જરાંગે પાટીલે આ એફઆઇઆરને…
નાગરિકોના આંદોલન બાદ નવી મુંબઈ મેટ્રોના સેંટ્રલ પાર્ક સ્ટેશનનું નામ બદલાયું
પનવેલ: થોડાક સમય પહેલા શરૂ કરવામાં આવેલી નવી મુંબઈ મેટ્રોના સેંટ્રલ પાર્ક સ્ટેશનને નવું નામ આપવામાં આવ્યું છે. આ સ્ટેશનને નવું નામ આપવા માટે અહીના નાગરિકોને આંદોલન કર્યું હતું. ત્યારબાદ સિડકો પ્રશાસન દ્વારા નાગરિકોની માંગણી મુજબ સ્ટેશનનું નામ સેંટ્રલ પાર્ક…
ગુજરાતમાં વીજળી ત્રાટકતાં ૧૪નાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વચ્ચે અનેક જગ્યાએ વીજળી ત્રાટકી હતી. જેમાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત વીજળી પડવાથી અનેક પશુઓનાં પણ મોત થયાં હતાં. તેમ જ…
- નેશનલ
ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું: ૨૧૨ તાલુકામાં કમોસમી વરસાદ
આ સિમલા કે મનાલી નથી: રાજકોટમાં રવિવારે બરફનો વરસાદ પડતાં નગરજનો તેનો આનંદ લેવા નીકળી પડ્યા હતા. (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી પલટાયેલા વાતાવરણને અંતે શનિવારની રાતથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી માવઠાની એન્ટ્રી થયાં બાદ રવિવાર લગભગ સમગ્ર…
- નેશનલ
સિલ્કયારા ટનલ ખાતે વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરાયું
રાહત બચાવ કાર્ય: સિલ્કયારા ટનલમાં ફસાયેલા ૪૧ કારીગરને બચાવવા રવિવારે વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઉત્તરકાશી: બે સપ્તાહ અગાઉ ટનલમાં સંપડાયેલાં એકતાલીસ કારીગરોને બહાર કાઢવા માટે ડ્રિલિંગ શરૂ કરાયું હતું તેવું એક અધિકારીએ કહ્યું હતું. શનિવારે હોરીઝોન્ટલ ડ્રિલિંગ કરી…
હમાસે કલાકોના વિલંબ બાદ ૩૯ પેલેસ્ટિનિયનના બદલામાં ૧૩ ઇઝરાયલી અને સાત વિદેશીને મુક્ત કર્યા
ગાઝા: હમાસ ઇઝરાયલ દ્વારા બંધક બનાવાયેલા ૩૯ પેલેસ્ટિનિયનના બદલામાં ૧૩ ઇઝરાયલીઓ અને ૭ વિદેશીને મુક્ત કરવા સંમત થયા હતા. મધ્યસ્થી બનેલા કતાર અને ઇજિપ્તે જણાવ્યું હતું કે, આતંકવાદી જૂથે અદલાબદલીના બીજા રાઉન્ડમાં કેટલાક કલાકો સુધી વિલંબ કર્યા બાદ દાવો કર્યો…
પાકિસ્તાન માટે જાસૂસી કરનારા બે પકડાયા
લખનઊ: ઉત્તર પ્રદેશ પોલીસની ત્રાસવાદ-વિરોધી ટુકડીએ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) વતી ભારતમાં જાસૂસી કરતી અને ત્રાસવાદને ભંડોળ પૂરું પાડતી બે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્રાસવાદ-વિરોધી ટુકડીએ ગાઝિયાબાદના ભોજપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પંજાબના ભટિન્ડાના રહેવાસી અમૃત ગિલ…