Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 584 of 928
  • ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે વહેલું શરૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ સત્ર થોડું વહેલું થઇ શકે છે. ગુજરાત વિધાનસભામાં ૨જી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થવાની શક્યતા છે. આ બજેટ સત્ર ૩૦ દિવસનું હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણીને પગલે આ બજેટ…

  • અમદાવાદમાં સાત લાખ ફૂલછોડનું પ્રદર્શન થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે આ વર્ષે પણ ફ્લાવર શૉ યોજાશે. ૧લી જાન્યુઆરીથી ૧૪મી જાન્યુઆરી સુધી યોજાનારા આ ફ્લાવર શૉ માટે સાત લાખ ફૂલોનો સમાવેશ કરાશે. તેમાં ચાર અલગ-અલગ નર્સરીમાંથી ફૂલો આવી રહ્યા છે.રાજ્ય બહારના અંદાજિત બે લાખ…

  • તરોતાઝા

    વી.પી.એ દેશને જ્ઞાતિવાદી રાજકારણના અંધારિયા કૂવામાં ધકેલ્યો

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણીઓ ક્યારે શું કરી નાંખે ને કોની પાલખી ઉંચકીને ફરવા માંડે એ કહેવાય નહીં. ખાસ કરીને ચૂંટણી આવે ત્યારે રાજકારણીઓને અચાનક કલ્પના પણ ના કરી હોય એવા નેતાઓ પર હેત ઉભરાઈ જતું હોય છે.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૨૮-૧૧-૨૦૨૩ ભારતીય દિનાંક ૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • ગુજરાતમાં માવઠાનો માર: ચોમાસાની યાદ અપાવે એવાં પાણી ભરાયાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ખેતરમાં રહેલા તૈયાર પાકને આ વરસાદથી ભારે નુકસાન થયું છે. કપાસના પાકમાં ખેતરમાં રહેલા તૈયાર પાકને ખેડૂતો લે તે પહેલા જ વરસાદે ભારે નુકસાન થયું છે. કપાસના જિંડવા પલળી…

  • ગુજરાતના મુખ્ય પ્રધાને જાપાનની બૂલેટ ટ્રેનની સફર માણી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બૂલેટ ટ્રેનની સફરથી કર્યો હતો.મુખ્ય પ્રધાન અને ગુજરાત ડેલિગેશન સોમવારે સવારે બુલેટ ટ્રેન મારફતે યોકોહામા પહોંચ્યું હતું અને પ્રસિદ્ધ શેન્કેઈન ગાર્ડનની મુલાકાત લીધી હતી. તેમણે જાપાનની ટ્રેડિશનલ…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    સ્વ. લક્ષ્મીકાંત શંકરલાલ મેઘજી કેશવાણી (ઉં. વ. ૮૧) ગામ નાના ભાડિયા હાલે ઘાટકોપર તા. ૨૬-૧૧-૨૩ના મુંબઇમાં રામશરણ પામેલ છે. તે સ્વ. મીઠાબેન શંકરલાલ કેશવાણીના સુપુત્ર. તે ગં. સ્વ. ગોદાવરીબેનના પતિ. તે દિનેશભાઇ અને સ્વ. સુરેશભાઇના પિતાશ્રી. તે ચેતનાબેન, ગં. સ્વ.…

  • જૈન મરણ

    ભોગીલાલ રાયચંદ તુરાખિયાના પુત્ર સ્વ. શ્રી ભૂપેશ તુરાખિયાના પત્ની. અવંતિકા તુરાખિયા તા. ૨૭મી નવેમ્બરે લંડન યુ.કે.માં સ્વર્ગસ્થ થયા છે. તે સ્વ. રમેશ ભોગીલાલ તુરાખિયા અને સ્વ. નરેશ ભોગીલાલ તુરાખિયાના ભાભી. કેરન ભૂપેશ તુરાખિયા પુત્ર. મુકુંદ ભોગીલાલ તુરાખિયા દિયર.વાગડ વિ. ઓ.…

Back to top button