Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 582 of 928
  • લોકો પાઈલટ દારૂના નશામાં ટ્રેન ચલાવે છે!

    પ્રવાસીઓની સલામતી સાથે રમત? ૫ાંચ વર્ષમાં ૯૯૫ બ્રેથ એનલાઇઝર ટેસ્ટમાં નિષ્ફળ, ગુજરાતના ૧૦૪ મુંબઇ: લોકો-પાઈલટ (ટ્રેન ડ્રાઈવર)ની એક બેદરકારી મુસાફરોની છેલ્લી મુસાફરીમાં પરિણમી શકે છે, તેથી જ રેલવે સુરક્ષા અને સુરક્ષાની શિસ્ત સૌથી કડક હોય છે. આમ છતાં લોકો પાઇલટ…

  • ટોલથી મળશે મુક્તિ

    થાણેવાસીઓને સૌથી વધુ ફાયદો એમએસઆરડીસી ટોલનાકામાંથી પસાર થતાં વાહનોનો અહેવાલ તૈયાર કરી રહી છે મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને (એમએસઆરડીસી) મુંબઈનાં તમામ પાંચ ટોલનાકાંમાંથી દરરોજ પસાર થતાં વાહનોની ગણતરીનું કામ પૂરું કરી લીધું છે.આગામી અમુક દિવસો દરમિયાન એમએસઆરડીસી ટોલનાકાંમાંથી…

  • આજથી કાર્યવાહી પોલીસ એલર્ટ

    મરાઠી પાટિયાં મુંબઇ: દુકાનો અને સંસ્થાઓની નેમ પ્લેટ (બોર્ડ) મરાઠી ભાષામાં લગાવવાના આદેશ બાદ વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે. પોલીસ હેડક્વાર્ટર સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે પાલિકાએ મરાઠી બોર્ડ લગાવવા અંગે પોતાની કાર્યવાહી શરૂ કરશે, પરંતુ કેટલાક રાજકીય…

  • આમચી મુંબઈ

    એક્યુઆઈ ૪૭ – મુંબઈગરાએ લીધો શુદ્ધ શ્ર્વાસ

    મુંબઈમાં છૂટોછવાયો વરસાદ, થાણે-પાલઘર, રાયગઢમાં મંગળ-બુધ ઓરેન્જ એલર્ટ મુંબઈમાં સોમવારે પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. (જયપ્રકાશ કેળકર) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રવિવારે પડેલા વરસાદને કારણે વાતાવરણમાં રહેલું પ્રદૂષણ અને ધૂળ ધોવાઈ ગયા હતા અને તેને કારણે હવાની ગુણવત્તામાં સુધારો આવ્યો…

  • ૨૬/૧૧ની વરસીએ મુંબઈમાં આતંકવાદી ઘૂસ્યાની ધમકી આપનારો પકડાયો

    મુંબઈ: ૨૬/૧૧ના આતંકવાદી હુમલાની વરસી પર મુંબઈ પોલીસને કૉલ કરીને શહેરમાં બેથી ત્રણ આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો દાવો કરનારા ૩૧ વર્ષના શખસે ઝડપી પાડવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.આરોપીની ઓળખ કિશોર લક્ષ્મણ નનાવરે તરીકે થઇ હોઇ તે માનખુર્દના એકતાનગર વિસ્તારનો…

  • એકનાથ શિંદેની સરકાર વિધાનસભામાં બહુમતીનો ટેકો ધરાવે છે: સ્પીકર નાર્વેકર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સોમવારે કહ્યું હતું કે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર સ્થિર છે અને તેમની પાસે વિધાનસભામાં બહુમતીનો ટેકો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શિવસેનાના બંનેજૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અપાત્રતાની પિટિશન…

  • દુકાળ રાહત માટે કેન્દ્ર પાસેથી ₹ ૨,૬૦૦ કરોડની માગણી

    મુંબઈ: રાજ્યમાં દુકાળ પ્રશ્ર્ન ગંભીર બની રહ્યો હોઇ પીડિત ખેડૂતોને મદદ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી લગભગ રૂ. ૨૬૦૦ કરોડની માંગણી કરી છે. રાહત અને પુનર્વસન વિભાગે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલીને દુકાળની સ્થિતિનું તાત્કાલિક નિરીક્ષણ કરવાની માંગ કરી હોવાની…

  • આમચી મુંબઈ

    વાદળોનો ઘેરો…:

    મુંબઈમાં પડેલા વરસાદને કારણે ઘણા અંશે હવા શુદ્ધ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે મરીન ડ્રાઈવ પર વાદળો સાથેનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. (જયપ્રકાશ કેળકર)

  • આમચી મુંબઈ

    પુષ્પાંજલિ

    ચર્ચગેટ ખાતેના ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર (આઈએમસી) ગાર્ડનમાં આવેલા શહીદોના સ્મારક પર દક્ષિણ આફ્રિકાના કોન્સ્યુલેટ જનરલ અને કોન્સ્યુલર કોર્પ્સના ડીન તથા કાર્યક્રમના મુખ્ય અતિથિ એન્ડ્રુ કુહ્નએ પુષ્પાંજલિ અર્પી હતી. આ નિમિત્તે આઈએમસીના અગ્રણીઓ અને સ્ટાફના સભ્યો હાજર હતા.

  • માવઠાંએ ત્રીજા દિવસે દ. ગુજરાતમાં વિનાશ વેર્યો

    ૨૪ કલાકમાં રાજ્યના ૨૩૬ તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો હતો (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યમાં શનિવારે રાતે જૂનાગઢથી શરૂ થયેલા કમોસમી વરસાદે રવિવારે સમગ્ર રાજ્યમાં પારાવાર નુકસાન કર્યા બાદ સોમવારે સતત ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતનાં તાપી અને નવસારી સહિતના જિલ્લામાં ધોધમાર…

Back to top button