Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 582 of 928
  • એકસ્ટ્રા અફેર

    દાઉદ હવે ગુજરી જાય તો શો ફરક પડે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં દાઉદ ઈબ્રાહીમ ગેંગના માણસો સાથે રાજકારણીઓની સાંઠગાંઠનો મુદ્દો ફરી ગાજ્યો છે ત્યાં રવિવારે દાઉદ ઈબ્રાહીમ ગુજરી ગયો હોવાના સમાચાર વહેતા થયા. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલ પ્રમાણે, દાઉદ ઈબ્રાહીમને કોઈએ ઝેર આપ્યું છે…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • એકસ્ટ્રા અફેર

    કૉંગ્રેસે બેઠા થવું હોય તો ભાજપ પાસેથી પ્રેરણા લે

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કારમી હારના પગલે હવે કૉંગ્રેસનું શું થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે. છ મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસે કર્ણાટક ફરી કબજે કર્યું ત્યારે કૉંગ્રેસમાં ઉત્સાહ હતો. કૉંગ્રેસની આ જીત મોટી…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • લોકો પાઈલટ દારૂના નશામાં ટ્રેન ચલાવે છે!

    પ્રવાસીઓની સલામતી સાથે રમત? ૫ાંચ વર્ષમાં ૯૯૫ બ્રેથ એનલાઇઝર ટેસ્ટમાં નિષ્ફળ, ગુજરાતના ૧૦૪ મુંબઇ: લોકો-પાઈલટ (ટ્રેન ડ્રાઈવર)ની એક બેદરકારી મુસાફરોની છેલ્લી મુસાફરીમાં પરિણમી શકે છે, તેથી જ રેલવે સુરક્ષા અને સુરક્ષાની શિસ્ત સૌથી કડક હોય છે. આમ છતાં લોકો પાઇલટ…

  • ટોલથી મળશે મુક્તિ

    થાણેવાસીઓને સૌથી વધુ ફાયદો એમએસઆરડીસી ટોલનાકામાંથી પસાર થતાં વાહનોનો અહેવાલ તૈયાર કરી રહી છે મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને (એમએસઆરડીસી) મુંબઈનાં તમામ પાંચ ટોલનાકાંમાંથી દરરોજ પસાર થતાં વાહનોની ગણતરીનું કામ પૂરું કરી લીધું છે.આગામી અમુક દિવસો દરમિયાન એમએસઆરડીસી ટોલનાકાંમાંથી…

  • આજથી કાર્યવાહી પોલીસ એલર્ટ

    મરાઠી પાટિયાં મુંબઇ: દુકાનો અને સંસ્થાઓની નેમ પ્લેટ (બોર્ડ) મરાઠી ભાષામાં લગાવવાના આદેશ બાદ વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે. પોલીસ હેડક્વાર્ટર સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે પાલિકાએ મરાઠી બોર્ડ લગાવવા અંગે પોતાની કાર્યવાહી શરૂ કરશે, પરંતુ કેટલાક રાજકીય…

  • આમચી મુંબઈ

    એક્યુઆઈ ૪૭ – મુંબઈગરાએ લીધો શુદ્ધ શ્ર્વાસ

    મુંબઈમાં છૂટોછવાયો વરસાદ, થાણે-પાલઘર, રાયગઢમાં મંગળ-બુધ ઓરેન્જ એલર્ટ મુંબઈમાં સોમવારે પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. (જયપ્રકાશ કેળકર) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રવિવારે પડેલા વરસાદને કારણે વાતાવરણમાં રહેલું પ્રદૂષણ અને ધૂળ ધોવાઈ ગયા હતા અને તેને કારણે હવાની ગુણવત્તામાં સુધારો આવ્યો…

  • ૨૬/૧૧ની વરસીએ મુંબઈમાં આતંકવાદી ઘૂસ્યાની ધમકી આપનારો પકડાયો

    મુંબઈ: ૨૬/૧૧ના આતંકવાદી હુમલાની વરસી પર મુંબઈ પોલીસને કૉલ કરીને શહેરમાં બેથી ત્રણ આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો દાવો કરનારા ૩૧ વર્ષના શખસે ઝડપી પાડવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.આરોપીની ઓળખ કિશોર લક્ષ્મણ નનાવરે તરીકે થઇ હોઇ તે માનખુર્દના એકતાનગર વિસ્તારનો…

  • એકનાથ શિંદેની સરકાર વિધાનસભામાં બહુમતીનો ટેકો ધરાવે છે: સ્પીકર નાર્વેકર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સોમવારે કહ્યું હતું કે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર સ્થિર છે અને તેમની પાસે વિધાનસભામાં બહુમતીનો ટેકો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શિવસેનાના બંનેજૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અપાત્રતાની પિટિશન…

Back to top button