- નેશનલ
પાકિસ્તાને ભારતને પોતાના પરમાણુ હથિયારોની માહિતી કેમ આપી?
ઈસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાને આજે એટલે કે સોમવારે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલો દ્વારા બંને દેશો વચ્ચેના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદી એકબીજાને આપી હતી. આ બંને દેશો એકબીજા પર અચાનક કોઈ હુમલા ના કરે તે માટેના કરાર હેઠળ…
- મનોરંજન
આમિર ખાન દરરોજ એક કલાક શાસ્ત્રીય સંગીતનો કરે છે રિયાઝ.. કઇ ફિલ્મની કરી રહ્યા છે તૈયારી?
‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ આમિર ખાન કોઇપણ ફિલ્મમાં ભૂમિકા ભજવતા હોય, પોતાના પાત્રમાં વાસ્તવિકતા લાવવા માટે તેઓ જીવ રેડી દે છે. છેલ્લી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ ફ્લોપ થયા બાદ આમિર ખૂબ જ હતાશ થઇ ગયો હતો અને થોડા સમય માટે તેણે એકટિંગમાંથી…
- નેશનલ
મુસ્લિમ દરજી દ્વારા બનાવવામાં આવેલ ‘હનુમાન ધ્વજ’ રામ મંદિરના શિખર પર ફરકશે….
રાંચીઃ ઝારખંડમાં રહેતા એક મુસ્લિમ દરજી 55 વર્ષીય ગુલામ જિલાનીએ અયોધ્યામાં પ્રભુ રામના મંદિર માટે 40 ફૂટ લાંબો અને 42 ફૂટ પહોળો ‘હનુમાન ધ્વજ’ ડિઝાઇન કર્યો છે. આ ધ્વજ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે મંદિરના શિખર…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ સૂપ પીતી વખતે આ ભૂલો તો નથી કરતાં ને? આજે જ બંધ કરજો, નહીંતર…
અત્યારે સરસમજાની પ્લેઝન્ટ કહી શકાય એવી ઠંડી પડી રહી છે અને આ ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ છે અને. સૂપમાં ભરપૂર પોષક ઘટક તત્વો હોય જ છે જે શરીર માટે તો ફાયદાકારક સાબિત થાય જ છે. આપણામાંથી…
- સ્પોર્ટસ
શુભમન ગિલના ટેસ્ટમાં ફ્લોપ જવા માટે સુનીલ ગાવસ્કરે જણાવી મોટી વાત
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં માત્ર ૨ અને ૨૬ રન બનાવ્યા અને પછી ભારતનો એક દાવ અને ૩૨ રનથી ઘોર પરાજય થયો એને પગલે ભારતની બેટિંગ વિષે ચિંતિત લેજન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ગિલને…