• વિદેશ પ્રધાન જયશંકર નેપાળ પહોંચ્યા, ટોચના નેતાઓ સાથે કરશે મુલાકાત

    સંયુક્ત કમિશનની બેઠક દરમિયાન નેપાળ-ભારત સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે કાઠમંડુ: વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે તેઓ નેપાળ ફરીવાર આવીને ખુશ છે અને દેશમાં તેમના કાર્યક્રમોની રાહ જોઈ રહ્યા છે. જયશંકર ગુરુવારે નેપાળના વિદેશ પ્રધાન સાથે સાતમી નેપાળ-ભારત…

  • નેશનલ

    એક જ લક્ષ્ય

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લક્ષદ્વીપ ટાપુના દરિયાકિનારાની મુલાકાત લીધી હતી. દરિયાકિનારે ખુરશી પર બેસેલા વિચારમગ્ન મોદીના મનમાં આવનારી લોકસભાની ચૂંટણીનું એકમાત્ર લક્ષ્ય હોવાનું તસવીર જોતાં લાગી રહ્યું છે. ઈનસેટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્ર્વાસોશ્ર્વાસ માટેની નળી સાથે પાણીની નીચે…

  • હરિયાણામાં ગેરકાયદે ખનન મામલે ઇડીના દરોડા

    કૉંગ્રેસના વિધાન સભ્યના ઠેકાણાઓની પણ કરાઇ તપાસ ચંડીગઢ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ગુરુવારે હરિયાણાના યમુનાનગર જિલ્લમાં કૉગ્રેસના વિધાન સભ્ય સુરેન્દ્ર પનવાર, ઇન્ડિયન નેશનલ લોકદળના ભૂતપૂર્વ વિધાન સભ્ય દિલબાગ સિંહ અને કેટલાક અન્ય લોકો પર કથિત ગેરકાયદેસર ખાણકામ સંબંધિત મની લોન્ડરિંગ…

  • મદરેસામાં ભણતાં હિન્દુ બાળકોની માહિતી ન મોકલનાર રાજ્યોના મુખ્ય સચિવોને બાળક અધિકાર પંચનું તેડું

    નવી દિલ્હી : બાળકોના અધિકારની સંસ્થા નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઑફ ચીલ્ડ્રન રાઈટ્સ (એનસીપીસીઆર)એ મદરેસામાં ભણી રહેલા હિન્દુ અને બિન-મુસ્લિમ બાળકોને શોધીને તેમને બીજી સ્કૂલોમાં દાખલ કરવાના પગલાં ન લેવા બદલ ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવોને સમન્સ મોકલાવ્યું…

  • દેશમાં એક દિવસમાં કોરોનાના નવા ૭૬૦ કેસ, એક્ટિવ કેસ ૪૪૨૩ પહોંચ્યા

    નવી દિલ્હી: ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૭૬૦ કેસ નોંધાયા હતા. જ્યારે બે લોકોના મોત થયા હતા. ગુરુવારે આરોગ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૪૪૨૩ નોંધાઇ હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪…

  • નેશનલ

    કુલગામમાં ૧૨ કલાકની અથડામણ બાદ આતંકવાદી ભાગી ગયા

    ઍન્કાઉન્ટર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ સાથેના ઍન્કાઉન્ટર બાદ સુરક્ષા અધિકારીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. (એજન્સી) સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : કાશ્મીરના કુલગામમાં છેલ્લા ૧૨ કલાકોથી બે-ત્રણ આતંકવાદી સાથે અથડામણ ચાલુ હતી પરંતુ રાત્રે આતંકવાદી અંધારા…

  • રાહુલ ગાંધીની આગામી યાત્રાનું નામ બદલીને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરવામાં આવ્યું

    નવી દિલ્હી: આવનારી લોકસભાની ચૂંટણીનો વ્યૂહ ઘડી કાઢવા, બેઠકોની ફાળવણી કરવા તેમ જ ૧૪મી જાન્યુઆરીથી શરૂ થનારી રાહુલ ગાંધીની મણિપુરથી મહારાષ્ટ્રની ભારત જોડો ન્યાય યાત્રા અંગે ચર્ચા કરવા ગુરુવારે દેશભરના કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી.કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા…

  • નેશનલ

    ભૂકંપ બાદ ચારેતરફ તારાજીનાં દૃશ્યો: ૮૧નાં મોત, અનેક ગુમ

    સુઝુ: જાપાનના પશ્ર્ચિમી દરિયાકાંઠે ભૂકંપ બાદ ચારેતરફ તારાજીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. અત્યાસુધીમાં ૮૧નાં મોત અને અનેક લોકો ગુમ હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.ઊંડી વિશાળ તિરાડો સાથે રસ્તાઓ પર વાંકાચૂકી પડેલી કારો, છત વગરના એકબાજુ ઢળેલા મકાનો, સ્વજનો અને…

  • ‘મહાદેવ’ ઍપ કેસમાં ઇડીએ નવેસરથી ચાર્જશીટ નોંધાવી

    નવી દિલ્હી / રાયપુર: એન્ફાર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ ગેરકાયદે બૅટિંગ અને ગૅમિંગ ઍપ ‘મહાદેવ ઓનલાઇન બુક ઍપ’ની સામે રાયપુરમાંની ખાસ અદાલતમાં નવેસરથી તહોમતનામું નોંધાવ્યું હતું. ‘મહાદેવ’ ઍપ પર કાળાં નાણાં ધોળાં કરવાનો આરોપ છે. તેના બે પ્રમોટર – રવિ ઉપ્પલ અને…

  • એકસ્ટ્રા અફેર

    કેજરીવાલની ધરપકડ મુદ્દે કાગનો વાઘ

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દિલ્હીના બહુ ગાજેલા લિકર એક્સાઈઝ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ આપ્યું એ સાથે જ ફરી રાજકીય પટ્ટાબાજી શરૂ થઈ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેજરીવાલને ઉઠાવીને જેલમાં નાંખી દેવાનો…

Back to top button