• ‘મહાદેવ’ ઍપ કેસમાં ઇડીએ નવેસરથી ચાર્જશીટ નોંધાવી

    નવી દિલ્હી / રાયપુર: એન્ફાર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ ગેરકાયદે બૅટિંગ અને ગૅમિંગ ઍપ ‘મહાદેવ ઓનલાઇન બુક ઍપ’ની સામે રાયપુરમાંની ખાસ અદાલતમાં નવેસરથી તહોમતનામું નોંધાવ્યું હતું. ‘મહાદેવ’ ઍપ પર કાળાં નાણાં ધોળાં કરવાનો આરોપ છે. તેના બે પ્રમોટર – રવિ ઉપ્પલ અને…

  • એકસ્ટ્રા અફેર

    કેજરીવાલની ધરપકડ મુદ્દે કાગનો વાઘ

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દિલ્હીના બહુ ગાજેલા લિકર એક્સાઈઝ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ આપ્યું એ સાથે જ ફરી રાજકીય પટ્ટાબાજી શરૂ થઈ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેજરીવાલને ઉઠાવીને જેલમાં નાંખી દેવાનો…

  • વેપારBusiness & Industries Gold and Silver

    ચાંદી વધુ ₹ ૯૧૨ તૂટી, સોનામાં ₹ ૨૩૯નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સ પશ્ર્ચાત્ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરે તેવી ભીતિ સપાટી પર આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ઘટીને ગત ૨૧ ડિસેમ્બર પછીની નીચી…

  • પારસી મરણ

    પરવીઝ ફીરોઝ દોતીવાલા તે મરહુમ ફીરોઝ એન. દોતીવાલાના વીધવા. તે રૂસ્તમ ફીરોઝ દોતીવાલાના માતાજી. તે મરહુમો ફ્રેની તથા કેકી કાલા પેસીના દીકરી. તે મનીશા રૂસ્તમ દોતીવાલાના સાસુજી. તે મરહુમો પેરીન તથા નવલ એમ. દોતીવાલાના વહુ. તે બમન, સુુનુ, દુબાશ તથા…

  • જૈન મરણ

    આંબા નિવાસી, હાલ મુંબઇ (ગોરેગાંવ) સ્વ. પરશોતમ લક્ષ્મીચંદ શાહના પુત્ર નટવરલાલ (ઉં. વ. ૮૪) તા. ૩-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. તે પ્રાણલાલ, સ્વ. ધીરજલાલ તથા ભરતકુમારના ભાઇ. તે સ્વ. જશવંતીબેન, લીલાવંતી, શારદાબેન તથા સ્વ. સાધ્વીજી તત્ત્વરત્નાશ્રીજી મ. સા.…

  • હિન્દુ મરણ

    બગસરા નિવાસી, હાલ મુંબઇ હિતેન ચંદ્રકાન્ત રઘાણી તે મણીલાલ હેમચંદ રઘાણીના પૌત્ર તથા વચ્છરાજ દામોદર વખારીયાના દોહિત્ર તથા અંજની પીયુષ પટેલ અને દેવેન ચંદ્રકાન્ત રઘાણીના ભાઇ તથા સાવિત્રીબેન ચંદ્રકાન્ત રઘાણીના પુત્ર તથા આકાશ હિતેન રઘાણીના પિતા. તથા લવીના સસરા. શ્રીજીચરણ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શુક્રવાર, તા. ૫-૧-૨૦૨૪ ભારતીય દિનાંક ૧૫, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૫મો અમરદાદ, સને…

  • તા. ૮થી ૧૦મી જાન્યુ. કમોસમી વરસાદની આગાહી

    રાજ્યમાં માવઠાનું સંકટ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમને લીધે માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. તા.૮થી ૧૦મી જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના ઉત્તર,…

  • અમદાવાદમાં ૯મી જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ ૧૦મી જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે થવાનો છે તે પૂર્વે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૯મી જાન્યુઆરીએ અમદાવાદ આવી પહોંચશે. તેમ જ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ-શો યોજાશે. તેમની સાથે યુએઇના પ્રેસિડેન્ટ પણ…

  • ગુજરાતમાં પાંચ વર્ષમાં ૩૭૪૦ વિદ્યાર્થીઓનો આપઘાત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ કારણોસર ૩૭૪૦ વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જો કે ભણતરના ભાર હેઠળ જીવતા આશાસ્પદ વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાઓ ચોંકાવનારા હોવાનો દાવો કૉંગ્રેસે કર્યો છે.કૉંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં…

Back to top button