‘અનગિનત સાથ ચલને વાલો મેં, કૌન હૈ હમસફર નહીં માલૂમ!’
ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી તન્હા ખડા હૂં ભીડ મેં કોઇ નહીં હૈ સાથ,સચ કે ખિલાફ લે કે હજારો બયાં ઉઠે.શિદ્દત કી હો ગરમી કે હો બરસાત ગજબ કી,હરગિઝ ન કભી સાયએ-દીવાર રહેંગેયે તેરા શહર ‘સબા’ દશ્તે બલા…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
ધૂમકેતુઓ કેમ અદૃશ્ય થઈ જાય છે? એક પ્રશ્નોત્તરી
દીદી, ધૂમકેતુ શું છે?' ગ્રહો અથવા ચંદ્રની જેમ કોર્મેન્ટ્સ એટલે કે ધૂમકેતુઓ આપણા સૌરમંડળના એટલે કે સૂર્ય પરિવારના સભ્યો છે. ધૂમકેતુઓ નિયમિત છે. સમય સાથે ભ્રમણકક્ષા અથવા પાથ પર આગળ વધે છે.’તો પછી ધૂમકેતુઓ કેમ અદૃશ્ય થઈ જાય છે?' હકીકતમાં…
ભારતીય રેલવેનો નવો નિયમ સારો કે માથાનો દુ:ખાવો?
ભારતીય રેલવે એ દુનિયાનું સૌથી વિશાળ ચોથા નંબરનું નેટવર્ક છે. દરરોજ કરોડો દેશવાસીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પ્લેન, કાર, ટે્રન, બસ જેવા વિવિધ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે, પરંતુ એમાં ટે્રન એ લોકોની પહેલી પસંદ છે, કારણ કે આ…
દેશમાં એક દિવસમાં કોરોનાના નવા ૭૬૦ કેસ, એક્ટિવ કેસ ૪૪૨૩ પહોંચ્યા
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૭૬૦ કેસ નોંધાયા હતા. જ્યારે બે લોકોના મોત થયા હતા. ગુરુવારે આરોગ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૪૪૨૩ નોંધાઇ હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪…
- નેશનલ
કુલગામમાં ૧૨ કલાકની અથડામણ બાદ આતંકવાદી ભાગી ગયા
ઍન્કાઉન્ટર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ સાથેના ઍન્કાઉન્ટર બાદ સુરક્ષા અધિકારીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. (એજન્સી) સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : કાશ્મીરના કુલગામમાં છેલ્લા ૧૨ કલાકોથી બે-ત્રણ આતંકવાદી સાથે અથડામણ ચાલુ હતી પરંતુ રાત્રે આતંકવાદી અંધારા…
રાહુલ ગાંધીની આગામી યાત્રાનું નામ બદલીને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરવામાં આવ્યું
નવી દિલ્હી: આવનારી લોકસભાની ચૂંટણીનો વ્યૂહ ઘડી કાઢવા, બેઠકોની ફાળવણી કરવા તેમ જ ૧૪મી જાન્યુઆરીથી શરૂ થનારી રાહુલ ગાંધીની મણિપુરથી મહારાષ્ટ્રની ભારત જોડો ન્યાય યાત્રા અંગે ચર્ચા કરવા ગુરુવારે દેશભરના કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી.કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા…
- નેશનલ
ભૂકંપ બાદ ચારેતરફ તારાજીનાં દૃશ્યો: ૮૧નાં મોત, અનેક ગુમ
સુઝુ: જાપાનના પશ્ર્ચિમી દરિયાકાંઠે ભૂકંપ બાદ ચારેતરફ તારાજીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. અત્યાસુધીમાં ૮૧નાં મોત અને અનેક લોકો ગુમ હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.ઊંડી વિશાળ તિરાડો સાથે રસ્તાઓ પર વાંકાચૂકી પડેલી કારો, છત વગરના એકબાજુ ઢળેલા મકાનો, સ્વજનો અને…
‘મહાદેવ’ ઍપ કેસમાં ઇડીએ નવેસરથી ચાર્જશીટ નોંધાવી
નવી દિલ્હી / રાયપુર: એન્ફાર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ ગેરકાયદે બૅટિંગ અને ગૅમિંગ ઍપ ‘મહાદેવ ઓનલાઇન બુક ઍપ’ની સામે રાયપુરમાંની ખાસ અદાલતમાં નવેસરથી તહોમતનામું નોંધાવ્યું હતું. ‘મહાદેવ’ ઍપ પર કાળાં નાણાં ધોળાં કરવાનો આરોપ છે. તેના બે પ્રમોટર – રવિ ઉપ્પલ અને…
- એકસ્ટ્રા અફેર
કેજરીવાલની ધરપકડ મુદ્દે કાગનો વાઘ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દિલ્હીના બહુ ગાજેલા લિકર એક્સાઈઝ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ આપ્યું એ સાથે જ ફરી રાજકીય પટ્ટાબાજી શરૂ થઈ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેજરીવાલને ઉઠાવીને જેલમાં નાંખી દેવાનો…