અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા સાત કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 75 પહોંચી છે. જ્યારે અમદાવાદમાં કોરોનાનાં 57 એક્ટિવ કેસ નોંધાયા છે, સાથે 55…
અમદાવાદના ફ્લાવર શોની રાત્રિની રોનક
સાબરમતીનો કિનારો સુવાસથી મઘમઘાટ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ અને પ્રકૃતિપ્રેમીઓ નદી કિનારે આયોજિત આ શોની મુલાકાત લે છે. ફ્લાવર શોમાં કરવામાં આવેલી રોશનીમાં ફૂલો ખીલી ઊઠે છે. રાત્રીની રોનક પણ નિહાળવાલાયક…
એસ.ટીની 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપર કોચ સાથે 201 નવીન બસોનું પ્રસ્થાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહનવ્યવહાર રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 અને 2023-24માં…
- આપણું ગુજરાત
હર હર મહાદેવ
દિલ્હીના લે. ગવર્નર વી. કે. સક્સેના અને લદાખના લે. ગવર્નર બ્રિગેડિયર બી. ડી. મિશ્રાએ શુક્રવારે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. (એજન્સી)
સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સીબીએસઈ બોર્ડના ધોરણ 10મા અને 12મા ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષા 1લી જાન્યુઆરીથી શરૂ થશે જ્યારે થિયરી પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ…
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 9મી જાન્યુ.એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એસઓયુ)ના સંયુક્ત ઉપક્રમે 9મી જાન્યુઆરી 2024ને મંગળવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 યોજાનાર છે. જેની પૂર્વ તૈયારી અને સુચારા આયોજન અમલવારી અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે બેઠક યોજાઈ હતી. 9મી જાન્યુઆરી 2024ને…
પાયદસ્ત
ફલી મેરવાનજી વાનિયા તે મરહુમ મહારૂખ ફલી વાનિયાના ખાવીંદ. તે મીનોચર વાનિયા અને રાડાબેહ વાનિયાના બાવાજી. તે મરહુમો લીલી તથા મેરવાનજી વાનિયાના દીકરા. તે નીના વાનિયા તથા પરસી સેઠનાના સસરાજી. તે કીયારા વાનિયા અને ઝૈન વાનિયાના બપાવાજી. તે કેટી વાનિયા,…
પારસી મરણ
બેહરામ ખોદાદાદ ઈરાની તે મરહુમો ખોરશેદ તથા ખોદાદાદ ઈરાનીનાં દીકરા. તે શહેનાઝ, કેટી, દીલશાદ, દીનાઝ ઈરાની તથા મરહુમ રોહીન્ટન ઈરાનીનાં ભાઈ. તે રૂસ્તમ ઈરાની, શાઝનીન દાસ, શાહઝાદ તથા રૂહી મોરેનાં મામાજી. (ઉં.વ. 72) ર.ઠે. એફ/50, માનીક મોતી, ઓફ યારી રોડ,…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાગં.સ્વ. જવેરબેન સેજપાલ (ઉં.વ. 78) કચ્છ ગામ વિંજાણ, હાલ મુલુંડ-મુંબઈ તા. 4-1-24ના અવસાન પામેલ છે. તે સ્વ. મેઘજી કાનજી સેજપાલના ધર્મપત્ની. તે સ્વ. ટબાબાઈ કાનજી સેજપાલના પુત્રવધૂ. તે સ્વ. ત્રિકમદાસ લખમશી પલન, ગામ નેત્રાના સુપુત્રી. લલિત, સ્વ. ચેતન, નિલેશના…
જૈન મરણ
વાગડ વિ.ઓ.જૈનગામ લાકડિયા-હાલે પાર્લા સ્વ. શાંતિબેન ગડા (ઉં.વ. 77) મંગળવાર, તા. 02-01-2024ના અવસાન પામેલ છે. સ્વ. શાંતિબેન માલશી ગડા (પેથાણી)ના પુત્રવધૂ. સ્વ. ખીમજી માલશીના ધર્મપત્ની. તે અશ્વિન, કિશોર, ફાલ્ગુનીના માતુશ્રી. જ્યોત્સના, વનિતા, નીતિન, જેઠાલાલ ગાલાના સાસુ. ઉમંગ, સાહિલ, જૈની, દિયાના…