- નેશનલ
મધ્ય પ્રદેશના હરદામાં ફટાકડાના કારખાનામાં આગ લાગતા ૧૧ ભડથું, ૨૦૦ને ઈજા
વિનાશક આગ: મધ્ય પ્રદેશના હરદામાં આવેલા ફટાકડાના કારખાનામાં ધડાકાભેર આગ ફાટી નીકળ્યા પછી ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. (પીટીઆઈ) ભોપાલ / હરદા : મધ્ય પ્રદેશના હરદા નગરમાં ફટાકડાના કારખાનામાં શક્તિશાળી સ્ફોટ થતાં અને પછી આગ લાગતાં ઓછામાં ઓછા અગિયાર જણના…
સરકારે ખાનગી ઉત્પાદકો પાસેથી બે વર્ષમાં ૧૩૦૭૩ મિલિયન યુનિટ સોલાર વીજળી ખરીદી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: બિનપરંપરાગત ઊર્જા માટે સોલાર પાવર પોલિસી અન્વયે ગુજરાત સરકારે ખાનગી ઉત્પાદકો પાસેથી વર્ષ ૨૦૨૨માં ૬૦૫૯ મિલિયન યુનિટ વીજળી ૪.૭૬ રૂપિયાના ભાવે યુનિટ દીઠ સરેરાશ ખરીદી છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં ૭૦૧૪ મિલિયન યુનિટ વીજળી ૪.૨૯ રૂપિયાના ભાવે યુનિટ…
અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડતાં ત્રણ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ ક્રમશ: બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરને પાણી પૂરું પાડતા ત્રણ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ આગામી ત્રણ દિવસ તબક્કાવાર બંધ રહેશે. રાસ્કા, જાસપુર, કોતરપુર ટ્રિટમેન્ટ પ્લાન્ટ પર સોલાર પેનલ ઇન્ટરકનેકશન કરવાની કામગીરી કરવામાં આવશે. અંદાજિત બે હજાર કિ.વોટની સોલાર પેનલ ઇન્ટરકનેક્શન માટે છ કલાક…
અંબાજીમાં ૧૨મી ફેબ્રુ.થી ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમામહોત્સવ’: પાલનપુરથી પાંચ શક્તિરથોનું પ્રસ્થાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્ર્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી-૨૦૨૪ દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બરતળેટી ખાતે ભવ્ય આયોજન…
પારસી મરણ
વીરાફ જમશેદજી પંથકી તે ફરીદા વીરાફ પંથકીનાં ખાવીંદ. તે મરહુમો ગુલબઇ તથા જમશેદજી પંથકીના દીકરા. તે તનાઝ જહાંગીર અદરાનવાલા તથા રયોમંદ વીરાફ પંથકીનાં બાવાજી. તે કેરબાનુ તથા મરહુમો હોમી તથા ખુશરૂનાં ભાઇ. તે બીઝુન જહાંગીર અદરાનવાલા તથા મેહેરાબ જહાંગીર અદરાનવાલાના…
હિન્દુ મરણ
સ્વ. ભાનુબેન રમણભાઈ મિસ્ત્રી (ઉં. વ. ૮૨) ગામ ખડકી-ડુંગરી (ઉદવાડા), હાલ નાલાસોપારા તા. ૦૩/૦૨/૨૦૨૪ શનિવાર શ્રીચરણ પામ્યા છે. તેઓ વિરેન્દ્ર અને ગીતાબેનના મમ્મી. પ્રીતિના સાસુ. જીગરના દાદી વરુણ અને નિશાના આજી તા. ૦૭/૦૨/૨૪ બુધવારના પિયર અને સાસરાપક્ષની સાદડી ૪ –…
જૈન મરણ
મોટી પાનેલી નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ પ્રવિણચંદ્ર શાહ (ઉં. વ. ૮૫) તે શીવકુંવરબેન પોપટલાલ શાહના પુત્ર. અ. સૌ. સ્વ. કુમુદબેનના પતિ. અમીતાબેન બકુલભાઇ શેઠ, રૂપલબેન ચંદ્રેશભાઇ પાડલીયા તથા કેતનાબેન હિતેશભાઇ દોશી તથા સ્વ. આશિષભાઇના પિતાશ્રી. સ્વ. રમણીકભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ.…
- શેર બજાર
વિદેશી ફંડોની લેવાલી અને આઇટી શૅરોના ઉછાળા સાથે સેન્સેક્સ ૪૫૪ પોઈન્ટની જમ્પ સાથે ૭૨,૧૫૦ની ઉપર પહોંચ્યો
મુંબઈ: આઈટી જાયન્ટ્સ ટીસીએસ અને ઈન્ફોસિસમાં લેવાલીનો ટેકો મળવા સાથે અમેરિકન બોન્ડ યિલ્ડના વધવા છતાં સ્થાનિક સ્તરે નવા વિદેશી ભંડોળના પ્રવાહને પગલે મંગળવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ એક ટકાનો ઉછાળો નોંધાયો હતો અને સેન્સેક્સ ૪૫૪ પોઈન્ટની જમ્પ સાથે…
- વેપાર
ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૦૫ના મથાળે બંધ રહ્યો હતો. આજથી રિઝર્વ બૅન્ક…
- વેપાર
સોનામાં ₹ ૩૩નો ધીમો સુધારો, ચાંદી ₹ ૪૩૩ વધુ ઘટી
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે વ્યાજદરમાં કાપ મૂકવામાં ઉતાવળ નહીં કરવામાં આવે અને સાવચેતીપૂર્વક નિર્ણય લેવામાં આવશે એવો અણસાર આપતા ગઈકાલે ડૉલર ઈન્ડેકસ અને ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થયો હતો અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર…