લોસ એન્જલસમાં તોફાન સાથે ભારે વરસાદ
લોસ એન્જલસ: અમેરિકાના લોસ એન્જલસમાં પવન સાથે ભારે વરસાદથી તબાહી મચી ગઇ છે. શહેરના કેટલાક ભાગોમાં પાંચ ફેબ્રુઆરીના રોજ રેકોર્ડ વરસાદ વરસ્યો હતો. શહેરમાં થઇ રહેલા સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. કેલિફોર્નિયામાં પણ તેની અસર જોવા મળી રહી છે.…
એનસીપી અજિત પવારનું: ચૂંટણી પંચ
નવી દિલ્હી : ચૂંટણી પંચે મંગળવારે જાહેર કર્યું હતું કે અજિત પવારનું જૂથ સાચી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) છે . આ જાહેરાતને લીધે અજિત પવારના જૂથની તેના કાકા અને પક્ષના સંસ્થાપક શરદ પવાર સાથે ચાલતી કાનૂની લડાઈ અંગે મહિનાઓથી ચાલતી…
- નેશનલ
મધ્ય પ્રદેશના હરદામાં ફટાકડાના કારખાનામાં આગ લાગતા ૧૧ ભડથું, ૨૦૦ને ઈજા
વિનાશક આગ: મધ્ય પ્રદેશના હરદામાં આવેલા ફટાકડાના કારખાનામાં ધડાકાભેર આગ ફાટી નીકળ્યા પછી ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. (પીટીઆઈ) ભોપાલ / હરદા : મધ્ય પ્રદેશના હરદા નગરમાં ફટાકડાના કારખાનામાં શક્તિશાળી સ્ફોટ થતાં અને પછી આગ લાગતાં ઓછામાં ઓછા અગિયાર જણના…
અમદાવાદ મનપાનું ₹ ૧૨૨૬૨.૮૩ કરોડનું બજેટ રજૂ: શહેરમાં લોટસ ગાર્ડન બનાવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ મનપાનું વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૨૨૬૨.૮૩ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બજેટ રજૂ કર્યું હતું. કમિશનરે રૂ. ૧૦૮૦૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં ૧૪૬૧.૮૩ કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કર્યું…
સરકારે ખાનગી ઉત્પાદકો પાસેથી બે વર્ષમાં ૧૩૦૭૩ મિલિયન યુનિટ સોલાર વીજળી ખરીદી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: બિનપરંપરાગત ઊર્જા માટે સોલાર પાવર પોલિસી અન્વયે ગુજરાત સરકારે ખાનગી ઉત્પાદકો પાસેથી વર્ષ ૨૦૨૨માં ૬૦૫૯ મિલિયન યુનિટ વીજળી ૪.૭૬ રૂપિયાના ભાવે યુનિટ દીઠ સરેરાશ ખરીદી છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં ૭૦૧૪ મિલિયન યુનિટ વીજળી ૪.૨૯ રૂપિયાના ભાવે યુનિટ…
અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડતાં ત્રણ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ ક્રમશ: બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરને પાણી પૂરું પાડતા ત્રણ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ આગામી ત્રણ દિવસ તબક્કાવાર બંધ રહેશે. રાસ્કા, જાસપુર, કોતરપુર ટ્રિટમેન્ટ પ્લાન્ટ પર સોલાર પેનલ ઇન્ટરકનેકશન કરવાની કામગીરી કરવામાં આવશે. અંદાજિત બે હજાર કિ.વોટની સોલાર પેનલ ઇન્ટરકનેક્શન માટે છ કલાક…
અંબાજીમાં ૧૨મી ફેબ્રુ.થી ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમામહોત્સવ’: પાલનપુરથી પાંચ શક્તિરથોનું પ્રસ્થાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્ર્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી-૨૦૨૪ દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બરતળેટી ખાતે ભવ્ય આયોજન…
પારસી મરણ
વીરાફ જમશેદજી પંથકી તે ફરીદા વીરાફ પંથકીનાં ખાવીંદ. તે મરહુમો ગુલબઇ તથા જમશેદજી પંથકીના દીકરા. તે તનાઝ જહાંગીર અદરાનવાલા તથા રયોમંદ વીરાફ પંથકીનાં બાવાજી. તે કેરબાનુ તથા મરહુમો હોમી તથા ખુશરૂનાં ભાઇ. તે બીઝુન જહાંગીર અદરાનવાલા તથા મેહેરાબ જહાંગીર અદરાનવાલાના…
હિન્દુ મરણ
સ્વ. ભાનુબેન રમણભાઈ મિસ્ત્રી (ઉં. વ. ૮૨) ગામ ખડકી-ડુંગરી (ઉદવાડા), હાલ નાલાસોપારા તા. ૦૩/૦૨/૨૦૨૪ શનિવાર શ્રીચરણ પામ્યા છે. તેઓ વિરેન્દ્ર અને ગીતાબેનના મમ્મી. પ્રીતિના સાસુ. જીગરના દાદી વરુણ અને નિશાના આજી તા. ૦૭/૦૨/૨૪ બુધવારના પિયર અને સાસરાપક્ષની સાદડી ૪ –…
જૈન મરણ
મોટી પાનેલી નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ પ્રવિણચંદ્ર શાહ (ઉં. વ. ૮૫) તે શીવકુંવરબેન પોપટલાલ શાહના પુત્ર. અ. સૌ. સ્વ. કુમુદબેનના પતિ. અમીતાબેન બકુલભાઇ શેઠ, રૂપલબેન ચંદ્રેશભાઇ પાડલીયા તથા કેતનાબેન હિતેશભાઇ દોશી તથા સ્વ. આશિષભાઇના પિતાશ્રી. સ્વ. રમણીકભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ.…