• પારસી મરણ

    મેહેરનોશ ધનજીશાહ ભરૂચા તે ઝરીન મેહેરનોશ ભરૂચાના ખાવીંદ. તે મરહુમો બચામાય તથા ધનજીશાહ ભરૂચાના દીકરા. તે રોહીન્ટન મેહેરનોશ ભરૂચા, વાબીઝ સાયરસ મોદી તથા પીંકી નવનીત રામાક્રીષ્ણના બાવાજી. તે દેલનાઝ રોહીન્ટન ભરૂચા, સાયરસ ફીરોઝ મોદી તથા નવનીત રામાક્રીષ્ણનાં સસરાજી. તે ખુરશીદ…

  • હિન્દુ મરણ

    હાલાઈ લોહાણામૂળ ગામ કુતિયાણા હાલ ગોવા અ. સૌ. વનિતાબેન (ઉં. વ. ૭૭) તા. ૬-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. યોગેન્દ્ર તુલસીદાસ (નાનુભાઈ) ચોલેરાના ધર્મપત્ની. સ્વ. જયાબેન નારણદાસ રાયઠઠ્ઠાના દીકરી. સૌ. પ્રીતિબેન, જાગૃતિબેન, હેતલબેન, રોનકબેન તથા તુષારના માતુશ્રી. મુકેશકુમાર, જયેશકુમાર, લવકુમાર, અમીતકુમાર તથા…

  • જૈન મરણ

    ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂ. પૂ. જૈનરામપુરા ભંકોડા નિવાસી, હાલ કાંદિવલી ભારતીબેન શાહ (ઉં. વ. ૭૦) તે સ્વ. અનિલકુમાર બાબુલાલ શાહના ધર્મપત્ની સોમવાર, તા. ૫-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે યોગેશ, પિંકીના માતુશ્રી. ફાલ્ગુનીના સાસુ. હર્ષના દાદી તથા સુરેખાબેન જીતુભાઈ, નીતા શશીકાંતભાઈ, સ્મિતા…

  • સ્પોર્ટસ

    ન્યૂ ઝીલૅન્ડે રાચિનની ડબલ અને વિલિયમસનની બે સેન્ચુરીના જોરે વિજય મેળવ્યો

    માઉન્ટ મૉન્ગેનુઇ: ન્યૂ ઝીલૅન્ડે બુધવારે ચોથા દિવસે સાઉથ આફ્રિકાની બિનઅનુભવી ટીમ સામેની પ્રથમ ટેસ્ટ રાચિન રવીન્દ્રની ડબલ સેન્ચુરી (૨૪૦ રન) તેમ જ કૅપ્ટન કેન વિલિયમસન (૧૧૮ અને ૧૦૯)ની બન્ને દાવની સેન્ચુરીની મદદથી અને છેલ્લે કાઇલ જૅમીસન (ચાર વિકેટ) તથા મિચલ…

  • શેર બજાર

    રિઝર્વ બૅન્કની મૉનૅટરી પૉલિસીના નિર્ણય પૂર્વે ઈક્વિટી બજાર બેતરફી વધઘટે અથડાઈ, એફઆઈઈની ₹ ૧૬૯૧ કરોડની વેચવાલી

    સેન્સેક્સમાં ૩૪ પૉઈન્ટનો ઘટાડો, નિફ્ટીમાં એક પૉઈન્ટનો સુધારો મુંબઈ: આજે ગુરુવારે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસીની સમાપન થઈ રહેલી ત્રણ દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈ ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૯૨.૫૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે ૮૨.૯૬ના મથાળે…

  • વેપાર

    સોનામાં ₹ ૧૬૭ની આગેકૂચ, ચાંદી ₹ ૧૧૮ ઘટી

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૬થી ૧૬૭નો…

  • એકસ્ટ્રા અફેર

    શરદ પવાર માટે ફરી બેઠા થવું મુશ્કેલ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં અંતે એનસીપી કોની તેનો ફેંસલો થઈ ગયો અને રાષ્ટ્રીય ચૂંટણી પંચે અજીત પવારને એનસીપીના સર્વેસર્વા જાહેર કરી દીધા. ચૂંટણીપંચે જાહેર કર્યું છે કે, અજિત પવારનું જૂથ જ અસલી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) છે અને અજિત…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),ગુરુવાર, તા. ૮-૨-૨૦૨૪ભારતીય દિનાંક ૧૯, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૧૩પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી કદમી…

  • પ્રગતિ આડે આવતા અવરોધોને દૂર કરવા માગો છો? આયતો-કથનોના સાચા અર્થોને અપનાવો

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી બટન દબાવતાંની સાથેજ મળી રહેવા પામતી તમામ સુખ-સાહેબી છતાં માનવી મનની શાંતિ અને દિલના શુકુનને ખોઈ બેઠો છે. આજના સમયમાં માનવજીવનમાં માનસિક તાણ એટલી બધી વધી જવા પામી છે, કે તેને મનોમન બબડતો અને હવામાં વાતો…

Back to top button