Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 565 of 930
  • આમચી મુંબઈ

    ‘રાઘવથી માધવ’ સુધી કાર્યક્રમનું આયોજન

    મુંબઈ: રાજકોટ ખાતે તારીખ આઠ ના રાત્રિના ૯:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે સંગીતમય કાર્યક્રમ જાહેર જનતા માટે ‘રાઘવ થી માધવ’ સુધી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણના સરસ મજાના…

  • આમચી મુંબઈ

    ‘ક્રેડાઈ એમસીએચઆઈ’ દ્વારા થાણેમાં ૧૬થી ૧૯ ફેબ્રુ. સુધી ‘હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪’

    હોમ ઉત્સવને નોંધપાત્ર પ્રતિસાદ મળવાની અપેક્ષા: જિતેન્દ્ર મહેતા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ નજીકના ઝડપથી વિકસતા થાણે શહેરને મહત્ત્વના રિયલ એસ્ટેટ હબ તરીકે ભારતમાં નવી ઓળખ મળી છે. અત્યંત ઝડપથી પ્રગતિ કરતાં થાણે શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરવા અને મોટા…

  • સુરતમાં સિટી-બીઆરટીએસની સ્પીડને બ્રેક: ૧લી માર્ચથી સ્પીડ લિમિટ ૪૦ની કરાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત મનપા દ્વારા અકસ્માતોને રોકવા માટે કેટલાક નિયમો ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ખાસ કરીને બીઆરટીએસ અને સિટી ડ્રાઈવર બેફામ રીતે બસ હંકારવાની ફરિયાદના પગલે સિટી બસ અને બીઆરટીએસ બસની સ્પીડ લિમિટ ૪૦ની કરી દીધી છે.…

  • પાયદસ્ત

    હોમાય (ઉં. વ. ૭૭) તે મ. રોહીન મીનોચેર ડુમસીયાના ધણયાણી. તે પરીઝાદ ઝરવાન ભગવાગર અને નાઝનીન જેરોસ ભોજાના મમ્મા. તે ઝનેતા, નવરોઝ અને પરસીયસના ગ્રેન્ડ મધર. તે મ. દીનામાય તથા મ. ફરામરોઝ પેસ્તનજી દેબુના દીકરી. તે મ. નરગેસ, મ. રતનશાહ,…

  • પારસી મરણ

    મેહેરનોશ ધનજીશાહ ભરૂચા તે ઝરીન મેહેરનોશ ભરૂચાના ખાવીંદ. તે મરહુમો બચામાય તથા ધનજીશાહ ભરૂચાના દીકરા. તે રોહીન્ટન મેહેરનોશ ભરૂચા, વાબીઝ સાયરસ મોદી તથા પીંકી નવનીત રામાક્રીષ્ણના બાવાજી. તે દેલનાઝ રોહીન્ટન ભરૂચા, સાયરસ ફીરોઝ મોદી તથા નવનીત રામાક્રીષ્ણનાં સસરાજી. તે ખુરશીદ…

  • હિન્દુ મરણ

    હાલાઈ લોહાણામૂળ ગામ કુતિયાણા હાલ ગોવા અ. સૌ. વનિતાબેન (ઉં. વ. ૭૭) તા. ૬-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. યોગેન્દ્ર તુલસીદાસ (નાનુભાઈ) ચોલેરાના ધર્મપત્ની. સ્વ. જયાબેન નારણદાસ રાયઠઠ્ઠાના દીકરી. સૌ. પ્રીતિબેન, જાગૃતિબેન, હેતલબેન, રોનકબેન તથા તુષારના માતુશ્રી. મુકેશકુમાર, જયેશકુમાર, લવકુમાર, અમીતકુમાર તથા…

  • જૈન મરણ

    ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂ. પૂ. જૈનરામપુરા ભંકોડા નિવાસી, હાલ કાંદિવલી ભારતીબેન શાહ (ઉં. વ. ૭૦) તે સ્વ. અનિલકુમાર બાબુલાલ શાહના ધર્મપત્ની સોમવાર, તા. ૫-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે યોગેશ, પિંકીના માતુશ્રી. ફાલ્ગુનીના સાસુ. હર્ષના દાદી તથા સુરેખાબેન જીતુભાઈ, નીતા શશીકાંતભાઈ, સ્મિતા…

  • સ્પોર્ટસ

    ન્યૂ ઝીલૅન્ડે રાચિનની ડબલ અને વિલિયમસનની બે સેન્ચુરીના જોરે વિજય મેળવ્યો

    માઉન્ટ મૉન્ગેનુઇ: ન્યૂ ઝીલૅન્ડે બુધવારે ચોથા દિવસે સાઉથ આફ્રિકાની બિનઅનુભવી ટીમ સામેની પ્રથમ ટેસ્ટ રાચિન રવીન્દ્રની ડબલ સેન્ચુરી (૨૪૦ રન) તેમ જ કૅપ્ટન કેન વિલિયમસન (૧૧૮ અને ૧૦૯)ની બન્ને દાવની સેન્ચુરીની મદદથી અને છેલ્લે કાઇલ જૅમીસન (ચાર વિકેટ) તથા મિચલ…

  • શેર બજાર

    રિઝર્વ બૅન્કની મૉનૅટરી પૉલિસીના નિર્ણય પૂર્વે ઈક્વિટી બજાર બેતરફી વધઘટે અથડાઈ, એફઆઈઈની ₹ ૧૬૯૧ કરોડની વેચવાલી

    સેન્સેક્સમાં ૩૪ પૉઈન્ટનો ઘટાડો, નિફ્ટીમાં એક પૉઈન્ટનો સુધારો મુંબઈ: આજે ગુરુવારે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસીની સમાપન થઈ રહેલી ત્રણ દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈ ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૯૨.૫૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે ૮૨.૯૬ના મથાળે…

Back to top button