Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 564 of 928
  • મીઠી નદી પુન:જીવિત પ્રોજેક્ટમાં સ્યુએજ ટનલનું બીજા તબક્કાનું ‘બ્રેક-થ્રૂ’ સફળ

    પ્રોજેક્ટનું ૬૭ ટકા કામ પૂર્ણ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના પ્રોજેક્ટ પૂર્ણ થશે ૬૪ ટકા કામ પૂરુંપહેલી ઑક્ટોબર, ૨૦૨૧થી પ્રોજેક્ટનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે, જે ૪૮ મહિનામાં એટલે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી પૂર્ણ કરવામાં આવવાનો છે. કુલ લંબાઈ ૬.૭૦ કિલોમીટરને…

  • આમચી મુંબઈ

    ‘રાઘવથી માધવ’ સુધી કાર્યક્રમનું આયોજન

    મુંબઈ: રાજકોટ ખાતે તારીખ આઠ ના રાત્રિના ૯:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે સંગીતમય કાર્યક્રમ જાહેર જનતા માટે ‘રાઘવ થી માધવ’ સુધી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણના સરસ મજાના…

  • આમચી મુંબઈ

    ‘ક્રેડાઈ એમસીએચઆઈ’ દ્વારા થાણેમાં ૧૬થી ૧૯ ફેબ્રુ. સુધી ‘હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪’

    હોમ ઉત્સવને નોંધપાત્ર પ્રતિસાદ મળવાની અપેક્ષા: જિતેન્દ્ર મહેતા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ નજીકના ઝડપથી વિકસતા થાણે શહેરને મહત્ત્વના રિયલ એસ્ટેટ હબ તરીકે ભારતમાં નવી ઓળખ મળી છે. અત્યંત ઝડપથી પ્રગતિ કરતાં થાણે શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરવા અને મોટા…

  • નરેન્દ્ર મોદીના હસ્તે યોજાનારા વાળીનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લાખો લોકો ઉમટશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે બનેલા ભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના હોવાની ચર્ચા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના…

  • વડોદરામાં ઈ-બાઇક બનાવતી કંપનીમાં અને સીએમડીને ત્યાં દરોડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરામાં ઈ-બાઈક બનાવતી એક જાણીતી કંપની પર આવકવેરા વિભાગના દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગની ટીમો દ્ધારા કંપનીના સીએમડી યતીન ગુપ્તેના નિવાસસ્થાન અને તેમની કંપની, હોસ્પિટલો, પ્લાન્ટ પર મોટાપાયે દરોડા પાડી સર્ચ ઓપરેશન…

  • રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર બલ્ગેરિયન યુવતીની ૧૪ દિવસે ભાળ મળી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીની ૧૪ દિવસે ભાળ મળી છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું. અમદાવાદની જાણીતી ફર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી…

  • સુરતમાં સિટી-બીઆરટીએસની સ્પીડને બ્રેક: ૧લી માર્ચથી સ્પીડ લિમિટ ૪૦ની કરાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત મનપા દ્વારા અકસ્માતોને રોકવા માટે કેટલાક નિયમો ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ખાસ કરીને બીઆરટીએસ અને સિટી ડ્રાઈવર બેફામ રીતે બસ હંકારવાની ફરિયાદના પગલે સિટી બસ અને બીઆરટીએસ બસની સ્પીડ લિમિટ ૪૦ની કરી દીધી છે.…

  • પાયદસ્ત

    હોમાય (ઉં. વ. ૭૭) તે મ. રોહીન મીનોચેર ડુમસીયાના ધણયાણી. તે પરીઝાદ ઝરવાન ભગવાગર અને નાઝનીન જેરોસ ભોજાના મમ્મા. તે ઝનેતા, નવરોઝ અને પરસીયસના ગ્રેન્ડ મધર. તે મ. દીનામાય તથા મ. ફરામરોઝ પેસ્તનજી દેબુના દીકરી. તે મ. નરગેસ, મ. રતનશાહ,…

  • પારસી મરણ

    મેહેરનોશ ધનજીશાહ ભરૂચા તે ઝરીન મેહેરનોશ ભરૂચાના ખાવીંદ. તે મરહુમો બચામાય તથા ધનજીશાહ ભરૂચાના દીકરા. તે રોહીન્ટન મેહેરનોશ ભરૂચા, વાબીઝ સાયરસ મોદી તથા પીંકી નવનીત રામાક્રીષ્ણના બાવાજી. તે દેલનાઝ રોહીન્ટન ભરૂચા, સાયરસ ફીરોઝ મોદી તથા નવનીત રામાક્રીષ્ણનાં સસરાજી. તે ખુરશીદ…

  • હિન્દુ મરણ

    હાલાઈ લોહાણામૂળ ગામ કુતિયાણા હાલ ગોવા અ. સૌ. વનિતાબેન (ઉં. વ. ૭૭) તા. ૬-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. યોગેન્દ્ર તુલસીદાસ (નાનુભાઈ) ચોલેરાના ધર્મપત્ની. સ્વ. જયાબેન નારણદાસ રાયઠઠ્ઠાના દીકરી. સૌ. પ્રીતિબેન, જાગૃતિબેન, હેતલબેન, રોનકબેન તથા તુષારના માતુશ્રી. મુકેશકુમાર, જયેશકુમાર, લવકુમાર, અમીતકુમાર તથા…

Back to top button