• અભિષેક ઘોસાળકરની ગોળી મારી હત્યા મોરિસ નોરોન્હાના બૉડીગાર્ડની ધરપકડ

    બૉડીગાર્ડની પિસ્તોલથી મોરિસે કર્યો હતોે ગોળીબાર હકીકતમાં બન્યું શું હતું?મુંબઈ: બોરીવલીમાં ઠાકરે જૂથના ભૂતપૂર્વ નગરસેવકની ગોળી મારી હત્યા કર્યા બાદ હત્યારા મોરિસે આત્મહત્યા કર્યાની ઘટનાને લઇ ફરી એકવાર સરકાર પર ટીકા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ગુંડારાજ હોવાનું કહીને સાંસદ…

  • ₹ ૮૩૭ કરોડના ખર્ચે સાયબર સિક્યોરિટી પ્રોજેક્ટની યોજના: શિંદે

    નાશિક: મહારાષ્ટ્રમાં ડિજિટલ યુગની ગુનાખોરી ડામવા તેમજ તેને અટકાવી રાજ્યને સાયબર ગુનેગારીથી સલામત રાખવા ૮૩૭ કરોડ રૂપિયાના ખર્ચે એક સાયબર સિક્યોરિટી પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવશે એમ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે જણાવ્યું હતું. પ્રાયોજિત એડવાન્સ્ડ ટેકનોલોજી પ્રોજેક્ટને કારણે મહારાષ્ટ્ર…

  • મુંબઈ પાલિકાનું ₹ ૩૦૦૦ કરોડનું પાણીનું બિલ બાકી

    ખાનગી કંપનીઓનું ૧૮૮૫.૨૦ કરોડ અને રેલવેનું ૫૩૪.૫૦ કરોડનું બિલ બાકી મુંબઈ: શહેરમાં હાલમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, સેવાઓ અને સુવિધાઓ, મુંબઈ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ, રસ્તાઓનું સિમેન્ટ કોંક્રીટીંગ વગેરે જેવા વિવિધ કામોને કારણે મુંબઈ મહાનગરપાલિકાનો ખર્ચ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ…

  • રાજ્યના નાગરિકો સીધો ડીજીપીનો સંપર્ક કરી શકશે: રશ્મિ શુક્લા

    મુંબઈ: રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાએ પત્ર લખીને રાજ્યની જનતા સાથે સીધો સંવાદ કર્યો છે. તેમાં, તેમણે અપીલ કરી છે કે જો રાજ્યના કોઈપણ નાગરિકને કોઈ તકલીફ હોય અને સંબંધિત પોલીસ અધિકારીઓ પાસેથી ન્યાય ન મળી રહ્યો હોય તો આ…

  • આરસીબી ભવિષ્ય યાનનો ૧૫મા વર્ષમાં પ્રવેશ

    મુંબઇ: રોટરી ક્લબ ઓફ બોમ્બે (આરસીબી) તેમજ શૈક્ષણિક સહયોગી ‘વિદ્યા’ના સહયોગમાં ઘડી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે સમૃદ્ધ બનાવતા અને ચારેકોરથી પ્રશંસા મેળવનાર આરસીબી ભવિષ્ય યાન પ્રોગ્રામ આજે (૧૦ ફેબ્રુઆરીએ) પંદરમા વર્ષમાં પ્રવેશ કરે છે. આ અનોખા શૈક્ષણિક પ્રોગ્રામની શરૂઆત…

  • નેશનલ

    નરસિંહરાવ, ચરણસિંહ, સ્વામીનાથનને ભારતરત્ન

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાનો – પી. વી. નરસિંહ રાવ અને ચરણસિંહ તેમ જ હરિતક્રાંતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા એમ. એસ. સ્વામીનાથનને ભારતરત્ન આપવાની શુક્રવારે જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે અગાઉ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર…

  • નેશનલ

    ગેરકાયદે મદરેસા, મજાર તોડવાને પગલે અગનખેલ ઉત્તરાખંડની હિંસામાં છનાં મોત, ત્રણસોથી વધુ ઘાયલ

    પેટ્રોલ બૉમ્બ ફેંકાયા, પોલીસને સળગાવવાની કોશિશ હિંસા: ઉત્તરાખંડના હલ્દ્વાનીના વનભૂલપુરા વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી ગેરકાયદે મદરેસા અને મજાર તોડવામાં આવતા વાહનોને સળગાવતા તોફાનીઓ. (પીટીઆઇ) હલ્દ્વાની (ઉત્તરાખંડ): શહેરના વનભૂલપુરા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સરકારી જમીન પરની ગેરકાયદે મદરેસા અને મજાર…

  • ઇમરાન ખાનના પક્ષની પાકિસ્તાનની ચૂંટણીમાં બહુમતી, સરકાર રચવાનો દાવો

    ઇસ્લામાબાદ: ઇમરાન ખાનના પાકિસ્તાન તહરીકે ઇન્સાફે પાકિસ્તાનની ચૂંટણીમાં પોતાને બહુમતી મળી હોવાનો અને કેન્દ્ર તેમ જ પ્રાંતોમાં પોતાની સરકાર રચવાનો શુક્રવારે દાવો કર્યો હતો.પાકિસ્તાન તહરીકે ઇન્સાફના ચીફ ઓર્ગેનાઇઝર ઉમર અયુબ ખાન અને પાકિસ્તાન તહરીકે ઇન્સાફના સંસદીય નેતા બેરિસ્ટર અલી ઝાફરે…

  • સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિઓ રોકતું બિલ સંસદમાં પસાર

    નવી દિલ્હી: સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને અનિયમિતતાઓને રોકવા માટે સંસદે શુક્રવારે એક ખરડો પસાર કર્યો હતો. જેમાં અપરાધો માટે મહત્તમ ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક વિપક્ષી સભ્યો દ્વારા પ્રસ્તાવિત સુધારાને…

  • ઉત્તર પ્રદેશના બરેલીમાં નમાજ બાદ બબાલ

    બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે જુમાની નમાજ બાદ બબાલ થઇ હતી. મૌલાના તૌકીર રજાના કહેવાથી ઇસ્લામિયા ગ્રાઉન્ડમાં પહોંચેલી ભીડે પાછા ફરતા સમયે અચાનક તોફાન શરૂ કર્યું હતું. આ દરમિયાન બદમાશોએ બે યુવકોને પકડી લીધા અને તેમને ખૂબ માર માર્યો હતો.…

Back to top button