રાજ્યના નાગરિકો સીધો ડીજીપીનો સંપર્ક કરી શકશે: રશ્મિ શુક્લા
મુંબઈ: રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાએ પત્ર લખીને રાજ્યની જનતા સાથે સીધો સંવાદ કર્યો છે. તેમાં, તેમણે અપીલ કરી છે કે જો રાજ્યના કોઈપણ નાગરિકને કોઈ તકલીફ હોય અને સંબંધિત પોલીસ અધિકારીઓ પાસેથી ન્યાય ન મળી રહ્યો હોય તો આ…
- નેશનલ
નરસિંહરાવ, ચરણસિંહ, સ્વામીનાથનને ભારતરત્ન
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાનો – પી. વી. નરસિંહ રાવ અને ચરણસિંહ તેમ જ હરિતક્રાંતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા એમ. એસ. સ્વામીનાથનને ભારતરત્ન આપવાની શુક્રવારે જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે અગાઉ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર…
- નેશનલ
ગેરકાયદે મદરેસા, મજાર તોડવાને પગલે અગનખેલ ઉત્તરાખંડની હિંસામાં છનાં મોત, ત્રણસોથી વધુ ઘાયલ
પેટ્રોલ બૉમ્બ ફેંકાયા, પોલીસને સળગાવવાની કોશિશ હિંસા: ઉત્તરાખંડના હલ્દ્વાનીના વનભૂલપુરા વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી ગેરકાયદે મદરેસા અને મજાર તોડવામાં આવતા વાહનોને સળગાવતા તોફાનીઓ. (પીટીઆઇ) હલ્દ્વાની (ઉત્તરાખંડ): શહેરના વનભૂલપુરા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સરકારી જમીન પરની ગેરકાયદે મદરેસા અને મજાર…
ઇમરાન ખાનના પક્ષની પાકિસ્તાનની ચૂંટણીમાં બહુમતી, સરકાર રચવાનો દાવો
ઇસ્લામાબાદ: ઇમરાન ખાનના પાકિસ્તાન તહરીકે ઇન્સાફે પાકિસ્તાનની ચૂંટણીમાં પોતાને બહુમતી મળી હોવાનો અને કેન્દ્ર તેમ જ પ્રાંતોમાં પોતાની સરકાર રચવાનો શુક્રવારે દાવો કર્યો હતો.પાકિસ્તાન તહરીકે ઇન્સાફના ચીફ ઓર્ગેનાઇઝર ઉમર અયુબ ખાન અને પાકિસ્તાન તહરીકે ઇન્સાફના સંસદીય નેતા બેરિસ્ટર અલી ઝાફરે…
સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિઓ રોકતું બિલ સંસદમાં પસાર
નવી દિલ્હી: સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને અનિયમિતતાઓને રોકવા માટે સંસદે શુક્રવારે એક ખરડો પસાર કર્યો હતો. જેમાં અપરાધો માટે મહત્તમ ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક વિપક્ષી સભ્યો દ્વારા પ્રસ્તાવિત સુધારાને…
ઉત્તર પ્રદેશના બરેલીમાં નમાજ બાદ બબાલ
બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે જુમાની નમાજ બાદ બબાલ થઇ હતી. મૌલાના તૌકીર રજાના કહેવાથી ઇસ્લામિયા ગ્રાઉન્ડમાં પહોંચેલી ભીડે પાછા ફરતા સમયે અચાનક તોફાન શરૂ કર્યું હતું. આ દરમિયાન બદમાશોએ બે યુવકોને પકડી લીધા અને તેમને ખૂબ માર માર્યો હતો.…
કચ્છમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૪૦૦થી વધુ આવાસોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: ૧૦મી ફેબ્રુઆરીના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી ગુજરાતના ૩૩ જિલ્લાના અંદાજે ૧.૩૧ લાખથી વધારે આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમના…
ગુજરાતની વીજ માગમાં બે દાયકામાં ત્રણ ગણો વધારો: ૨૦૨૩ સુધીમાં ૨૪,૫૪૪ મેગાવોટ થઈ
ખાનગી આયાતી કોલસા આધારિત પ્રોજેક્ટ્સમાંથી કુલ વીજ ખરીદીના ૧૬ ટકા વીજળી ખરીદાઇ (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: વર્ષ ૨૦૦૨થી વર્ષ ૨૦૨૩ સુધીમાં ગુજરાતની વીજ માંગમાં ત્રણ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૦૨માં રાજ્યની મહત્તમ વીજ માગ ૭૭૪૩ મેગાવોટ હતી, જે વર્ષ ૨૦૨૩માં…
સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે: ઊર્જા પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રહેણાંક વિસ્તારમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ૮૨ ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે, એવું વિધાનસભા ગૃહમાં ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય…
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ૪૮૩ તળાવ ઊંડા કરાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્ય સરકારે વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી તેનો જળસંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ્ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૯૩૩.૫૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમ વિધાનસભાગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના ઉત્તરમાં જળસંપત્તિ…