Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 548 of 928
  • જૈન મરણ

    સોરઠ વિશા શ્રીમાળી જૈનસરધરગઢ નિવાસી હાલ મુંબઈ ભાયંદર શાંતિલાલ કપૂરચંદ પારેખ (ઉં.વ.૯૫) તે ૮/૨/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે કંચનબેન ના પતિ, કમલેશભાઈ, પિયુષભાઇ, રાજેશભાઈ, દિપ્તીના પિતા. ચાંદની, ભાવના, સતીશકુમાર રમણીકલાલ શાહના સસરા. સ્વ. ન્યાલચંદભાઈ, સ્વ. હેમંતભાઈ, સ્વ. નગીનભાઈ, સ્વ.…

  • વેપાર

    કોર્પોરેટ પરિણામ અને ઇન્ફ્લેશન ડેટા પર બજારની નજર: નિફ્ટી માટે ૨૧,૬૫૦નું સપોર્ટ લેવલ મહત્ત્વનું

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: શેરબજારમાં અત્યારે કોઇ નવા ટ્રીગરનો અભાવ જણાઇ રહ્યો છે અને ટૂંકા સમયગાળા માટે બજારમાં અફડાતફડી, કોન્સોલિડેશન અને શેરલક્ષી ચાલ જોવા મળે એવી સંભાવના છે. આ સપ્તાહે ૧૦૦૦થી વધુ કંપનીઓના નાણાકીય પરિણામ જાહેર થવાના છે અને સોમવારે…

  • વેપાર

    હેલ્થકેર શૅરોમાં સૌથી વધુ લેવાલી અને એફએમસીજી શેરોમાં સૌથી વધુ વેચવાલી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બેન્ક અને ફાઇનાન્સ શેરોમાં ભલે હલચલ વધુ હોય પરંતુ પાછલા સપ્તાહે હેલ્થકેર શેરોમાં સૌથી વધુ લેવાલી અને એફએમસીજી શેરોમાં સૌથી વધુ વેચવાલી નોંધાઇ હોવાને પરિણામે સમીક્ષા હેઠળના ૫ાંચમી ફેબ્રુઆરી, ૨૦૨૪થી નવમી ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાનના સપ્તાહ દરમિયાન સેક્ટરલ…

  • અમેરિકાનો એસએન્ડપી -૫૦૦ ઈન્ડેકસ પ્રથમ વખત ૫૦૦૦ની નવી ઊંચી સપાટીને સ્પર્શ્યો

    મુંબઇ : અમેરિકાનો ફ્લેગશીપ ઈન્ડેકસ એસ એન્ડ પી ૫૦૦ શુક્રવારે પ્રથમ વખત ૫૦૦૦ના લેવલની ઉપર બંધ આવ્યો છે. નાસ્ડેક પણ ઈન્ટ્રાડેમાં ૧૬,૦૦૦ ઉપર ટ્રેડ થયો હતો અને ઈન્ટ્રાડેમાં ૧૬,૦૦૭.૨૯નું નવું ૫૨ સપ્તાહનું ઉચ્ચતમ સ્તર બનાવ્યું હતુ. જોકે ડાઉ જોન્સ સામાન્ય…

  • એકસ્ટ્રા અફેર

    ચરણસિંહ અને નરસિંહરાવ બંને વિવાદાસ્પદ રાજકારણી

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હમણાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નની લહાણી કરવામાં પડી છે. પહેલાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન અપાયો ને પછી ભાજપની હાલની જાહોજલાલીના પ્રણેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપી દેવાયો. મોદી સરકારે આ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૧૨-૨-૨૦૨૪તિલકુંદ ચતુર્થી,મુસ્લિમ ૮મો શાબાન, પારસી ૭મો મહેર માસારંભ,પંચક, ભદ્રાભારતીય દિનાંક ૨૩, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૩પારસી શહેનશાહી…

  • સુભાષિતનો રસાસ્વાદ

    वृथा वृष्टि समुद्रेषु, वृथा तृप्तस्य भोजनम ॥वृथा दानं समर्थस्य, वृथा दिपो दिवाडपिच ॥ 43॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ: સમુદ્રમાં વૃષ્ટિ થાય એ વૃથા છે, તૃપ્ત થયેલાને ભોજન કરાવવું એ વૃથા છે, સમર્થને દાન આપવું એ વૃથા છે, તેજ રીતે દિવસે દીવો…

  • ધર્મતેજ

    અનુકૂળ કે પ્રતિકૂળની માગ કરનાર મન જોસમાપ્ત થઇ જાય તો શાંતિ પ્રાપ્ત થાય

    માનસ મંથન -મોરારિબાપુ બાપ ! આપણા શરીરમાં વાત, પિત્ત, કફ ત્રણે સપ્રમાણ હો, તો આયુર્વેદ કહે છે કે શરીર સારું રહે છે. એવી રીતે મનમાં રહ્યા કામ, ક્રોધ, લોભ પ્રમાણમાં રહે તો મન સાથસાથ ચાલે છે, ઉપર નથી ચઢી જતું.…

  • ધર્મતેજ

    તે મનની પ્રકૃતિ છે, આત્માની નહીં

    કવર સ્ટોરી -હેમંતવાળા અષ્ટાવક્ર ગીતાના પ્રારંભમાં જ આમ કહી દેવાયું છે કે ‘તે મનના ધર્મો છે તમારા નહીં.’આ વાત ધર્મ-અધર્મ તથા સુખ-દુ:ખ માટે કહેવાઈ છે. અષ્ટાવક્ર ગીતાની મજા જ આ છે કે તે શરૂઆતમાં જ તમારી ઘણી બધી પૂર્ણ ધારણાઓ…

  • ધર્મતેજ

    અનુભૂતિ સંપન્ન અધ્યાત્મ પુરુષો યથાર્થ સ્વરૂપમાં સરળ હોય છે

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)શિષ્યે ફરી પૂછ્યું, “કેવી વ્યાકુળતા?ગુરુદેવ તે વખતે તો મૌન રહ્યા. થોડા સમય પછી શિષ્યને લઈને સ્નાન માટે નદીએ ગયા. શિષ્યને ડૂબકી મારવાનું કહ્યું. શિષ્યે ડૂબકી મારી એટલે ગુરુદેવે તેને પાણીમાં જ પકડી રાખ્યો. શિષ્ય બહારનીકળવા માટે…

Back to top button