રાજ્યમાં વિદર્ભમાં કમોસમી વરસાદ અને માવઠું: પાકને નુકસાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં હાલ ઠંડી અને ગરમીનો મિશ્ર માહોલ છે, તો રાજ્યના વિદર્ભમાં કમોસમી વરસાદ અને માવઠું પડવાને કારણે કોટન સહિતના જુદા જુદા ખેતીના પાકને નુકસાન થયું છે. મુંબઈમાં દિવસના સમયે ગરમી અને ઉકળાટ જણાઈ રહ્યો છે. તો રાતના…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને મહારાષ્ટ્રના પ્રવાસે આવવાના છે ત્યારે પુણે ખાતેની એરપોર્ટ બિલ્ડીંગનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવે એવી શક્યતા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે અને તેમણે વડા…
- આમચી મુંબઈ
તહેવારોની સિઝન દરમિયાન થાણે પ્રોપર્ટી માર્કેટમાં સકારાત્મક વલણ
થાણે: જ્યારે નિયમનકાર વ્યાજદરો સ્થિર રાખે છે, ત્યારે તેની બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર જોવા મળે છે, ખાસ કરીને થાણેના પ્રોપર્ટી બજારમાં. આરબીઆઇએ રેપો રેટ ૬.૫ ટકા પર જાળવી રાખવાના લીધેલા નિર્ણયને કારણે હોમ લોનના વ્યાજદરો વધશે નહીં; જે થાણેમાં…
કલ્યાણમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ડબલ ડેકર રોડનું નિર્માણ: શિંદે
કલ્યાણ: થાણે જિલ્લાના કલ્યાણ શહેરનો વિકાસ કરવા માટે અનેક જગ્યાએ નવા ફલાય ઓવર બ્રિજ અને રસ્તાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોની લોકસંખ્યામાં ઝડપથી વધારો થતાં ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ છે. કલ્યાણમાં ટ્રાફિકની સમસ્યાને કાયમી પણે દૂર કરવા…
થાણેમાં પ્રજ્ઞાચક્ષુઓને રસ્તો ઓળંગવા માટે ‘ગ્રીન સિગ્નલ’ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે
થાણે: વાહનોની ભીડને લીધે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને રસ્તો ઓળંગવા માટે બીજા કોઈ પર નિર્ભર રહેવું પડે છે, પણ થાણે શહેરના ત્રણ હાથ નાક પર હવે પ્રજ્ઞાચક્ષુ માટે ‘ગ્રીન સિગ્નલ’ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય થાણે પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. ગ્રીન સિગ્નલ…
સૂકો અને ભીનો કચરો અલગ કરવા સુધરાઈનું હાઉસિંગ સોસાયટીમાં જનજાગૃતિ અભિયાન
પ્રતિદિન નીકળતા ૬,૩૦૦ મેટ્રિક ટન કચરામાંથી ૩,૫૦૦ ટન ભીનો કચરો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ પ્લાન્ટ સ્થાપવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં દરરોજ લગભગ ૧,૦૦૦ ટન ભીના કચરા પર પ્રક્રિયા કરવામાં આવશે. જોકે મુંબઈમાં સૂકો અને ભીનો…
પુણેમાં દુકાનમાલિક પર ગોળીબાર કર્યા બાદ ઝવેરીની આત્મહત્યા
પુણે: આર્થિક વિવાદને લઇ દુકાનમાલિક પર ગોળીબાર કર્યા બાદ ઝવેરીએ પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી હોવાની ઘટના પુણેના ઔંધ વિસ્તારમાં બની હતી. ગોળીબારમાં ઘવાયેલા દુકાનમાલિકને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોઇ ચતુર્શ્રૃંગી પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી તપાસ આદરી…
જૈન મરણ
સોરઠ વિશા શ્રીમાળી જૈનસરધરગઢ નિવાસી હાલ મુંબઈ ભાયંદર શાંતિલાલ કપૂરચંદ પારેખ (ઉં.વ.૯૫) તે ૮/૨/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે કંચનબેન ના પતિ, કમલેશભાઈ, પિયુષભાઇ, રાજેશભાઈ, દિપ્તીના પિતા. ચાંદની, ભાવના, સતીશકુમાર રમણીકલાલ શાહના સસરા. સ્વ. ન્યાલચંદભાઈ, સ્વ. હેમંતભાઈ, સ્વ. નગીનભાઈ, સ્વ.…
- વેપાર
કોર્પોરેટ પરિણામ અને ઇન્ફ્લેશન ડેટા પર બજારની નજર: નિફ્ટી માટે ૨૧,૬૫૦નું સપોર્ટ લેવલ મહત્ત્વનું
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: શેરબજારમાં અત્યારે કોઇ નવા ટ્રીગરનો અભાવ જણાઇ રહ્યો છે અને ટૂંકા સમયગાળા માટે બજારમાં અફડાતફડી, કોન્સોલિડેશન અને શેરલક્ષી ચાલ જોવા મળે એવી સંભાવના છે. આ સપ્તાહે ૧૦૦૦થી વધુ કંપનીઓના નાણાકીય પરિણામ જાહેર થવાના છે અને સોમવારે…
- વેપાર
હેલ્થકેર શૅરોમાં સૌથી વધુ લેવાલી અને એફએમસીજી શેરોમાં સૌથી વધુ વેચવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બેન્ક અને ફાઇનાન્સ શેરોમાં ભલે હલચલ વધુ હોય પરંતુ પાછલા સપ્તાહે હેલ્થકેર શેરોમાં સૌથી વધુ લેવાલી અને એફએમસીજી શેરોમાં સૌથી વધુ વેચવાલી નોંધાઇ હોવાને પરિણામે સમીક્ષા હેઠળના ૫ાંચમી ફેબ્રુઆરી, ૨૦૨૪થી નવમી ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાનના સપ્તાહ દરમિયાન સેક્ટરલ…