Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 547 of 928
  • આર્ય સમાજ નવી ઊર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે: વડા પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતી અન્વયે ટંકારા ખાતે ભવ્યાતિભવ્ય જન્મોત્સવ-સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના બીજા દિવસે આર્ય સમાજના સંસ્થાપક અને મહાપુરુષ દયાનંદ સરસ્વતીને સ્મરણાંજલિ અર્પણ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ય સમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધિત…

  • અંબાજીમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૧૨મીથી ૧૬મી સુધી યોજાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૨મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી અંબાના ચરણોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો આ પરિક્રમામાં આવશે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં…

  • અમદાવાદમાં છેલ્લા ૪૮ કલાકમાં પાંચ લોકોએ આપઘાત કર્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં ઓછી ઉંમરના યુવાનોમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યુ છે. છેલ્લા ૪૮ કલાકમાં ૨૧ વર્ષથી ઓછી ઉંમરના ત્રણ સહિત કુલ પાંચ લોકોએ આપઘાત કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરમાં રહેતા પ્રકાશ મારુ (ઉં.વ.૧૬)એ શુક્રવારે…

  • અમદાવાદમાં મોબાઇલ ચોરી રેકેટનો પર્દાફાશ: ઝારખંડની ગેંગના બે આરોપીની ધરપકડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં ચોરીના મોબાઇલ સાથે ઝારખંડની ગેંગના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી ૫૮ મોબાઇલ ફોન કબજે કર્યા હતા. ઝડપાયેલા બન્ને આરોપી છેલ્લા બે વર્ષથી અમદાવાદ અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં આશ્રય ગૃહમાં રહેતા…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    ઔદિચ્ય બ્રાહ્મણમુંબઇ નિવાસી સ્વ. મધુસૂદનભાઈ વ્યાસના ધર્મપત્ની ઊર્મિલાબેન, તે હિતેશભાઈ અને મીતાબેનના માતા. ભાર્ગવીબેન અને વિજયભાઈના સાસુ. ûષિતા, આશકાના દાદી. કુણાલ અને પૌલમીના નાની. તા. ૧૦/૨/૨૪ના સ્વર્ગસ્થ થયા છે. લૌકિક પ્રથા બંધ છે. બેસણું રાખેલ નથી.વાગડ લોહાણાગામ ભચાઉના વર્ષાબેન કનૈયાલાલ…

  • જૈન મરણ

    સોરઠ વિશા શ્રીમાળી જૈનસરધરગઢ નિવાસી હાલ મુંબઈ ભાયંદર શાંતિલાલ કપૂરચંદ પારેખ (ઉં.વ.૯૫) તે ૮/૨/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે કંચનબેન ના પતિ, કમલેશભાઈ, પિયુષભાઇ, રાજેશભાઈ, દિપ્તીના પિતા. ચાંદની, ભાવના, સતીશકુમાર રમણીકલાલ શાહના સસરા. સ્વ. ન્યાલચંદભાઈ, સ્વ. હેમંતભાઈ, સ્વ. નગીનભાઈ, સ્વ.…

  • વેપાર

    કોર્પોરેટ પરિણામ અને ઇન્ફ્લેશન ડેટા પર બજારની નજર: નિફ્ટી માટે ૨૧,૬૫૦નું સપોર્ટ લેવલ મહત્ત્વનું

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: શેરબજારમાં અત્યારે કોઇ નવા ટ્રીગરનો અભાવ જણાઇ રહ્યો છે અને ટૂંકા સમયગાળા માટે બજારમાં અફડાતફડી, કોન્સોલિડેશન અને શેરલક્ષી ચાલ જોવા મળે એવી સંભાવના છે. આ સપ્તાહે ૧૦૦૦થી વધુ કંપનીઓના નાણાકીય પરિણામ જાહેર થવાના છે અને સોમવારે…

  • વેપાર

    હેલ્થકેર શૅરોમાં સૌથી વધુ લેવાલી અને એફએમસીજી શેરોમાં સૌથી વધુ વેચવાલી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બેન્ક અને ફાઇનાન્સ શેરોમાં ભલે હલચલ વધુ હોય પરંતુ પાછલા સપ્તાહે હેલ્થકેર શેરોમાં સૌથી વધુ લેવાલી અને એફએમસીજી શેરોમાં સૌથી વધુ વેચવાલી નોંધાઇ હોવાને પરિણામે સમીક્ષા હેઠળના ૫ાંચમી ફેબ્રુઆરી, ૨૦૨૪થી નવમી ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાનના સપ્તાહ દરમિયાન સેક્ટરલ…

  • અમેરિકાનો એસએન્ડપી -૫૦૦ ઈન્ડેકસ પ્રથમ વખત ૫૦૦૦ની નવી ઊંચી સપાટીને સ્પર્શ્યો

    મુંબઇ : અમેરિકાનો ફ્લેગશીપ ઈન્ડેકસ એસ એન્ડ પી ૫૦૦ શુક્રવારે પ્રથમ વખત ૫૦૦૦ના લેવલની ઉપર બંધ આવ્યો છે. નાસ્ડેક પણ ઈન્ટ્રાડેમાં ૧૬,૦૦૦ ઉપર ટ્રેડ થયો હતો અને ઈન્ટ્રાડેમાં ૧૬,૦૦૭.૨૯નું નવું ૫૨ સપ્તાહનું ઉચ્ચતમ સ્તર બનાવ્યું હતુ. જોકે ડાઉ જોન્સ સામાન્ય…

Back to top button