Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 547 of 928
  • કલ્યાણમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ડબલ ડેકર રોડનું નિર્માણ: શિંદે

    કલ્યાણ: થાણે જિલ્લાના કલ્યાણ શહેરનો વિકાસ કરવા માટે અનેક જગ્યાએ નવા ફલાય ઓવર બ્રિજ અને રસ્તાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોની લોકસંખ્યામાં ઝડપથી વધારો થતાં ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ છે. કલ્યાણમાં ટ્રાફિકની સમસ્યાને કાયમી પણે દૂર કરવા…

  • થાણેમાં પ્રજ્ઞાચક્ષુઓને રસ્તો ઓળંગવા માટે ‘ગ્રીન સિગ્નલ’ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે

    થાણે: વાહનોની ભીડને લીધે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને રસ્તો ઓળંગવા માટે બીજા કોઈ પર નિર્ભર રહેવું પડે છે, પણ થાણે શહેરના ત્રણ હાથ નાક પર હવે પ્રજ્ઞાચક્ષુ માટે ‘ગ્રીન સિગ્નલ’ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય થાણે પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. ગ્રીન સિગ્નલ…

  • સૂકો અને ભીનો કચરો અલગ કરવા સુધરાઈનું હાઉસિંગ સોસાયટીમાં જનજાગૃતિ અભિયાન

    પ્રતિદિન નીકળતા ૬,૩૦૦ મેટ્રિક ટન કચરામાંથી ૩,૫૦૦ ટન ભીનો કચરો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ પ્લાન્ટ સ્થાપવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં દરરોજ લગભગ ૧,૦૦૦ ટન ભીના કચરા પર પ્રક્રિયા કરવામાં આવશે. જોકે મુંબઈમાં સૂકો અને ભીનો…

  • પુણેમાં દુકાનમાલિક પર ગોળીબાર કર્યા બાદ ઝવેરીની આત્મહત્યા

    પુણે: આર્થિક વિવાદને લઇ દુકાનમાલિક પર ગોળીબાર કર્યા બાદ ઝવેરીએ પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી હોવાની ઘટના પુણેના ઔંધ વિસ્તારમાં બની હતી. ગોળીબારમાં ઘવાયેલા દુકાનમાલિકને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોઇ ચતુર્શ્રૃંગી પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી તપાસ આદરી…

  • આર્ય સમાજ નવી ઊર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે: વડા પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતી અન્વયે ટંકારા ખાતે ભવ્યાતિભવ્ય જન્મોત્સવ-સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના બીજા દિવસે આર્ય સમાજના સંસ્થાપક અને મહાપુરુષ દયાનંદ સરસ્વતીને સ્મરણાંજલિ અર્પણ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ય સમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધિત…

  • અંબાજીમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૧૨મીથી ૧૬મી સુધી યોજાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૨મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી અંબાના ચરણોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો આ પરિક્રમામાં આવશે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં…

  • અમદાવાદમાં છેલ્લા ૪૮ કલાકમાં પાંચ લોકોએ આપઘાત કર્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં ઓછી ઉંમરના યુવાનોમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યુ છે. છેલ્લા ૪૮ કલાકમાં ૨૧ વર્ષથી ઓછી ઉંમરના ત્રણ સહિત કુલ પાંચ લોકોએ આપઘાત કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરમાં રહેતા પ્રકાશ મારુ (ઉં.વ.૧૬)એ શુક્રવારે…

  • અમદાવાદમાં મોબાઇલ ચોરી રેકેટનો પર્દાફાશ: ઝારખંડની ગેંગના બે આરોપીની ધરપકડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં ચોરીના મોબાઇલ સાથે ઝારખંડની ગેંગના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી ૫૮ મોબાઇલ ફોન કબજે કર્યા હતા. ઝડપાયેલા બન્ને આરોપી છેલ્લા બે વર્ષથી અમદાવાદ અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં આશ્રય ગૃહમાં રહેતા…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    ઔદિચ્ય બ્રાહ્મણમુંબઇ નિવાસી સ્વ. મધુસૂદનભાઈ વ્યાસના ધર્મપત્ની ઊર્મિલાબેન, તે હિતેશભાઈ અને મીતાબેનના માતા. ભાર્ગવીબેન અને વિજયભાઈના સાસુ. ûષિતા, આશકાના દાદી. કુણાલ અને પૌલમીના નાની. તા. ૧૦/૨/૨૪ના સ્વર્ગસ્થ થયા છે. લૌકિક પ્રથા બંધ છે. બેસણું રાખેલ નથી.વાગડ લોહાણાગામ ભચાઉના વર્ષાબેન કનૈયાલાલ…

Back to top button