- નેશનલ
ખેડૂતોનું આંદોલન હિંસક બન્યું: અનેક ઘાયલ
હરિયાણાના સીમાડે પોલીસે અશ્રુવાયુ છોડ્યો રાજ્યની સરહદ પર તંગદિલી: પંજાબ હરિયાણાની શંભુ સરહદ પર જમા થયેલા ખેડૂત આંદોલનકારીને ખસેડવા માટે પોલીસે અશ્રુવાયુનો ઉપયોગ કર્યો હતો. (પીટીઆઈ) હરિયાણાના સીમાડે પોલીસે અશ્રુવાયુ છોડ્યોચંડીગઢ / નવી દિલ્હી: પંજાબના અંદાજે પચાસ ખેડૂત સંગઠને પોતાની…
મોદી, નાહ્યામે અબુધાબીમાં રૂપે કાર્ડ લૉન્ચ કર્યું
અબુધાબી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રમુખ શેખ મોદમ્મદ બિન ઝાયદ અલ નાહ્યામે મંગળવારે અબુધાબીમાં સંયુક્ત રીતે રૂપે કાર્ડ લૉન્ચ કર્યું હતું. અબુધાબીમાં કાર્ડની સેવા શરૂ કરવા નાયામે તેમના નામનું ઍમ્બોસિંગ ધરાવતો કાર્ડ સ્વાઈપ કર્યું હતું. મોદીએ કહ્યું…
શ્રીનગરમાં બે પંજાબી શ્રમિકની હત્યામાં સંડોવાયેલો આતંકવાદી પકડાયો: પોલીસ
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે ગયા અઠવાડિયે જે બે પંજાબી રહેવાસીની હત્યા કરાઈ હતી એ હુમલામાં સંડોવાયેલા એક આતંકવાદીને હથિયારો સાથે પકડવામાં આવ્યો છે. અધિકારીઓનો દાવો છે કે પોલીસે એક સપ્તાહથી ઓછા સમયમાં ગ્રિષ્મકાલીન રાજધાની…
ન્યૂ યોર્ક સિટી સબવે સ્ટેશન પર ફાયરિંગ: એકનું મોત
ન્યૂ યોર્ક: અમેરિકાના ન્ય ૂયોર્કમાં બ્રોન્ક્સમાં સબવે સ્ટેશન પર અનેક લોકોને ગોળી મારવાની ઘટના બની હતી. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ અનુસાર, લગભગ…
પાક અદાલતે ચૂંટણી પરિણામોને પડકારતી ૩૦થી વધુ અરજી ફગાવી
લાહોર: પાકિસ્તાનની એક અદાલતે મંગળવારે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ સહિતના ટોચના પીએમએલ-એન નેતાઓની જીતને પડકારનારા સ્વતંત્ર ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી ૩૦થી વધુ અરજીઓને ફગાવી દીધી હતી. લાહોર હાઈ કોર્ટે અરજીઓ ફગાવી દેતા પરાજય…
હિન્દુ મરણ
ઘોઘારી મોઢ વણિકધ્રાંગધ્રા હાલ વસઈ મનહરલાલ તારાચંદ પારેખના ધર્મપત્ની મધુમતીબેન (ઉં. વ. ૮૮) ૧૧-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કમલેશ, પ્રજ્ઞા, જયશ્રી, પ્રવિણાના માતુશ્રી. આશા પારેખ, સંજય મણિયાર, સંજય પારેખ, હિતેશ ગાંધીના સાસુ. હેમાંગી, યજ્ઞેશના દાદી, રિયાના દાદીસાસુ તેમજ સ્વ. પ્રવિણચંદ્ર,…
જૈન મરણ
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થા. જૈનમુંબઈ નિવાસી હિતેશભાઈ (ઉં. વ. ૫૮) તે સ્વ. રજનીકાંતભાઈ તથા સ્વ. રંજનબેન જોબાલીયાના સુપુત્ર. દિપ્તીબેનના પતિ તેમ જ કરણના પિતાશ્રી તથા વિનોદીનીબેન અને સુશીલાબેનના ભત્રીજા. શેફાલીબેન હિતેનભાઈ મોટાણી તથા પંકજભાઈ અને કેતનભાઈના ભાઈ તેમ જ સુશીલચંદ્ર…
- શેર બજાર
રિબાઉન્ડ: બૅન્ક અને આઇટી શૅરોની લેવાલીએ સેન્સેક્સ ૪૮૨ પોઇન્ટ આગળ વધ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અનિશ્ર્ચિત વાતાવરણ અને કોઇ ટ્રીગરના અભાવમાં દિશાહિન પરિસ્થિતિમાં બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને આઈટી સેક્ટરના શેરોમાં લેવાલીનો ટેકો મળતાં મંગળવારે બીએસઇના બેન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૮૨ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો તેમ જ નિફ્ટી ૨૧,૭૦૦ના સ્તરની ઉપર પાછો ફર્યો હતો. રિટેલ…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૨૬.૬૦ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
સોનામાં ₹ ૯૩નો ધીમો સુધારો, ચાંદી ₹ ૯૮ ઘટી
મુંબઈ: અમેરિકા ખાતે આજે મોડી સાંજે થનારી જાન્યુઆરી મહિનાની ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો તેમ જ ચાંદીમાં પણ ભાવ વધી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી…