ન્યૂ યોર્ક સિટી સબવે સ્ટેશન પર ફાયરિંગ: એકનું મોત
ન્યૂ યોર્ક: અમેરિકાના ન્ય ૂયોર્કમાં બ્રોન્ક્સમાં સબવે સ્ટેશન પર અનેક લોકોને ગોળી મારવાની ઘટના બની હતી. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ અનુસાર, લગભગ…
પાક અદાલતે ચૂંટણી પરિણામોને પડકારતી ૩૦થી વધુ અરજી ફગાવી
લાહોર: પાકિસ્તાનની એક અદાલતે મંગળવારે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ સહિતના ટોચના પીએમએલ-એન નેતાઓની જીતને પડકારનારા સ્વતંત્ર ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી ૩૦થી વધુ અરજીઓને ફગાવી દીધી હતી. લાહોર હાઈ કોર્ટે અરજીઓ ફગાવી દેતા પરાજય…
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સંસદીય વિસ્તારમાં મુખ્ય પ્રધાનના હસ્તે ₹ ૭૦૦ કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.૪૦૨ કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ૩૦૦ કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ…
ગુજરાતમાં ભાજપના ૨૬માંથી ૨૩ સાંસદો ૫૦થી વધુ વર્ષના
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ભાજપ નો રિપીટ થિયરી, જૂના જોગીઓ અને ૭૦ પ્લસ ઉમેદવારોને ટિકિટ નહીં જેવા રૂપકડા નામો હેઠળ ટિકિટ ના ફાળવવાના પ્લાન તો ઘડે છે પણ હાલમાં ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠક પર એકપણ યુવા સાંસદ નથી. જો તમે…
અમદાવાદની ૧૩૩ સરકારી સ્કૂલમાં ૭૭૫ ઓરડાની ઘટ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર અને જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો પૈકી ૧૩૩ સ્કૂલમાં ૭૭૫ જેટલા ઓરડાની ઘટ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. શહેરની ૪૪૯ સરકારી પ્રાથમિક સ્કૂલ પૈકી ૮૭ સ્કૂલમાં ૬૨૨ ઓરડાની ઘટ છે, જ્યારે જિલ્લાની ૬૮૬ સરકારી…
સુરત મનપાએ ૧૦ દિવસમાં ૧૭ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત મનપા દ્વારા શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું દૂષણ નાથવા માટે મોટા પાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ઉધના ઝોન વિસ્તારમાં એક કારખાનામાં તપાસ હાથ ધરી ૯૦૦ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો…
અમદાવાદમાં ૧૨ સ્થળે ઈવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઇલેક્ટ્રિક વાહનધારકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઇલેક્ટ્રિક વ્હિકલને પ્રોત્સાહન આપવા માટે ઇવી ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઇવી ધારકો માટે ૧૨ સ્થળોએ ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન શરૂ…
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૬૬,૪૬૦ દર્દીઓને ૧૪૬ કરોડની સહાય
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૬૬,૪૬૦ દર્દીઓને ૧૪૬ કરોડની સહાય ચૂકવાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં ૯૧ અને અરવલ્લી જિલ્લામાં ૫૯ હૉસ્પિટલો આ યોજના હેઠળ સારવાર માટે જોડવામાં આવી છે એવું વિધાનસભામાં…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
ઘોઘારી મોઢ વણિકધ્રાંગધ્રા હાલ વસઈ મનહરલાલ તારાચંદ પારેખના ધર્મપત્ની મધુમતીબેન (ઉં. વ. ૮૮) ૧૧-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કમલેશ, પ્રજ્ઞા, જયશ્રી, પ્રવિણાના માતુશ્રી. આશા પારેખ, સંજય મણિયાર, સંજય પારેખ, હિતેશ ગાંધીના સાસુ. હેમાંગી, યજ્ઞેશના દાદી, રિયાના દાદીસાસુ તેમજ સ્વ. પ્રવિણચંદ્ર,…