Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 542 of 928
  • શિવસેના-એનસીપીના મતદાન અંગે મૂંઝવણવિધાનસભા સચિવાલયે ચૂંટણી પંચ પાસે માગી સ્પષ્ટતા

    મુંબઈ: રાજ્યસભાની આગામી ચૂંટણીમાં શિવસેના અને એનસીપીના સભ્યો દ્વારા કરવામાં આવનારા મતદાન અંગે સ્પષ્ટતા કરવાની અરજી મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયે ચૂંટણી પંચને કરી છે. શિવસેના અને એનસીપી આ બંને પક્ષ બે જૂથમાં વહેંચાઇ ગયા હોવાથી વિચિત્ર મૂંઝવણ ઊભી થઇ છે. આ…

  • શિલફાટા જંકશન પરના ફ્લાયઓવરની પનવેલ તરફની લેનનું લોકાર્પણ

    ફ્લાયઓવરથી જેએનપીટી અને થાણે રોડ પરની ટ્રાફિકની સમસ્યાથી થશે છૂટકારો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નેશનલ હાઈવે -૪૮ શિલફાટા જંકશન પર ઊભા કરવામાં આવેલા ફ્લાયઓવરના પનવેલ તરફ જતી લેનનું મંગળવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે લોર્કાપણ કરવામાં આવ્યું હતું. શીલફાટા ફ્લાયઓવરને કારણે…

  • મોદીના વિકાસકાર્યોથી પ્રેરિત થઇને ભાજપમાં પ્રવેશ કર્યો: ચવ્હાણ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાજતે ગાજતે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના કદાવર નેતા અશોક ચવ્હાણે સત્તાવાર રીતે મંગળવારે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા.…

  • રસ્તે રઝળતાં બાળકોનાં શિક્ષણ માટે મુંબઈમાં ‘સિગ્નલ શાળા’

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રસ્તે રઝળતા તથા રસ્તા પરના સિગ્નલ પર કામ કરનારા અને ફ્લાયઓવરની નીચે રહેનારા બાળકોને પણ શિક્ષણની તક મળે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ અત્યંત મહત્ત્વનું પગલું લીધું છે, જે હેઠળ ૧૦૦ બાળકોના શૈક્ષણિક વ્યવસ્થા માટે ‘સિગ્નલ શાળા’…

  • ખરી એનસીપી કોની? સુપ્રીમ કોર્ટ પહોંચી એનસીપીની લડાઇ

    નવી દિલ્હી: ચૂંટણી પંચે એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)નું ચિહ્ન અને નામ અજિત પવાર જૂથને સોંપ્યું એટલે કે ખરી એનસીપી અજિત પવાર જૂથ ગણાવી. હવે ચૂંટણી પંચના આ નિર્ણય વિરુદ્ધ શરદ પવાર જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું અને અરજી દાખલ કરી ત્યારબાદ અજિત…

  • સમય રહેતા જાગી જાવ: કૉંગ્રેસને સિદ્દિકીની સલાહ

    મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા કૉંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે કૉંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેના વિશે પ્રતિક્રિયા આપતા હાલમાં જ કૉંગ્રેસ છોડી અજિત પવાર જૂથની એનસીપીમાં સામેલ થનારા બાબા સિદ્દિકીએ કૉંગ્રેસના નેતૃત્વ ઉપર નિશાન તાક્યું…

  • આમચી મુંબઈ

    નિર્વ્યસની સાથી પસંદ કરો…

    વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમનો દિવસ, પણ પ્રેમ કરતા પહેલા પોતાનો સાથી વ્યસની તો નથી એ ખ્યાલ રાખવું જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઇ મોટી મુશ્કેલી ન પડે. મહારાષ્ટ્રના નશાબંદી મંડળ દ્વારા મરીન ડ્રાઇવ પર યુવતીઓને નિર્વ્યસની સાથી પસંદ કરવાની અપીલ કરતું…

  • નેશનલ

    ખેડૂતોનું આંદોલન હિંસક બન્યું: અનેક ઘાયલ

    હરિયાણાના સીમાડે પોલીસે અશ્રુવાયુ છોડ્યો રાજ્યની સરહદ પર તંગદિલી: પંજાબ હરિયાણાની શંભુ સરહદ પર જમા થયેલા ખેડૂત આંદોલનકારીને ખસેડવા માટે પોલીસે અશ્રુવાયુનો ઉપયોગ કર્યો હતો. (પીટીઆઈ) હરિયાણાના સીમાડે પોલીસે અશ્રુવાયુ છોડ્યોચંડીગઢ / નવી દિલ્હી: પંજાબના અંદાજે પચાસ ખેડૂત સંગઠને પોતાની…

  • મોદી, નાહ્યામે અબુધાબીમાં રૂપે કાર્ડ લૉન્ચ કર્યું

    અબુધાબી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રમુખ શેખ મોદમ્મદ બિન ઝાયદ અલ નાહ્યામે મંગળવારે અબુધાબીમાં સંયુક્ત રીતે રૂપે કાર્ડ લૉન્ચ કર્યું હતું. અબુધાબીમાં કાર્ડની સેવા શરૂ કરવા નાયામે તેમના નામનું ઍમ્બોસિંગ ધરાવતો કાર્ડ સ્વાઈપ કર્યું હતું. મોદીએ કહ્યું…

  • શ્રીનગરમાં બે પંજાબી શ્રમિકની હત્યામાં સંડોવાયેલો આતંકવાદી પકડાયો: પોલીસ

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે ગયા અઠવાડિયે જે બે પંજાબી રહેવાસીની હત્યા કરાઈ હતી એ હુમલામાં સંડોવાયેલા એક આતંકવાદીને હથિયારો સાથે પકડવામાં આવ્યો છે. અધિકારીઓનો દાવો છે કે પોલીસે એક સપ્તાહથી ઓછા સમયમાં ગ્રિષ્મકાલીન રાજધાની…

Back to top button