વિશ્ર્વને ભ્રષ્ટાચારમુક્ત સરકારની જરૂર: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે આજે વિશ્ર્વને સર્વસમાવેશક અને ભ્રષ્ટાચારમુક્ત સરકારની જરૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે વરસોથી અમારો મંત્ર મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સનો રહ્યો છે. યુએઈની મુલાકાતના બીજે દિવસે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને…
ગુજરાતમાં દરિયાઈ સંકુલ વિકસાવવા કરાર
અબુધાબી: બંને દેશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા ભારત અને યુએઈએ ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્વેસ્ટમેન્ટ સહિતના ક્ષેત્રમાં જોડાણ કરવા ૧૦ કરાર પર સહી કરી હોવાનું વિદેશ સચિવ વિનય કટિયારે બુધવારે કહ્યું હતું. નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (એનએમએચસી)ના વિકાસ તેમ જ ગુજરાતનાલોથલસ્થિત…
અમદાવાદમાં સી પ્લેનના ઠેકાણા નથી ત્યાં વધુ ચાર જગ્યાથી સેવા શરૂ કરવાની તૈયારી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અમદાવાદથી કેવડિયા કોલોની સુધી શરૂ કરાયેલા સી પ્લેન સેવાને ટેક્નિકલ કારણોસર બંધ કરી દેવામાં આવી છે તેને હવે ફરીથી ક્યારથી ચાલુ કરવામાં આવશે, તેના મુદ્દે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ કૉંગ્રેસે ભાજપ સરકારને…
અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૨નું કામ પૂર્ણતાના આરે: માર્ચ-એપ્રિલમાં ટ્રાયલ શરૂ થવાની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં મેટ્રો રેલના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-મોટેરાથી ગાંધીનગર સેક્શન પ્રોજેક્ટ ફેઝ-૨ પૂર્ણતાને આરે છે. કેબલ સ્ટેડ બ્રિજનો સેન્ટ્રલ સ્પાન ૧૪૫ મીટર અને એન્ડ સ્પાન ૭૯ છે મીટર અને ૨૮.૧ મીટર ઊંચાઈના બે તોરણ છે. આ તોરણનું કામ અને…
બગદાણા ગુરુ આશ્રમ પરિવારના મોભી પૂ. મનજીબાપાનું નિધન: લાખો ભાવિકોમાં શોક
ભાવનગર: બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના અનન્ય ભક્ત શ્રી મનજીદાદાનો દેહવિલય થતા ભક્તજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. બગદાણા ખાતે આવતીકાલે બપોર સુધી તેઓના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવશે અને કાલે સાંજે તેઓની…
અમદાવાદમાં વાહનચાલકોને બે વર્ષમાં ઇ-મેમોથી ₹ ૨૯.૦૪ કરોડથી વધુનો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૭.૪૩ લાખ તેમ જ વર્ષ ૨૦૨૩ દરમિયાન ૩.૪૮ લાખ ઇ-મેમો ઇસ્યૂ કરવામાં આવ્યા છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા ઇસ્યૂ કરેલા ઇ-મેમોથી વર્ષ ૨૦૨૨માં રૂ. ૨૫.૫૧ કરોડથી…
વડોદરામાં હરણી બોટકાંડ બાદ અમદાવાદની ૫૦ ટકા અને ગ્રામ્યની ૮૦ ટકા સ્કૂલે પ્રવાસ ઘટાડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરામાં હરણી તળાવમાં બોટકાંડ બાદ અમદાવાદ શહેરની ૫૦ ટકા અને ગ્રામ્યની ૮૦ ટકા સ્કૂલે પ્રવાસમાં ઘટાડો કર્યો છે. આ બનાવ પહેલા શહેરમાં ચાર મહિનામાં પ્રવાસ માટેની ૨૯૫ અરજી મળી હતી, જ્યારે બનાવ બાદ એક મહિનાના સમયમાં માત્ર…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
સાવરકુંડલા નિવાસી હાલ સેલવાસ પુષ્પાબેન તથા સ્વ. અનંતરાય અમૃતલાલ દેસાઈનાં પુત્ર ભાવિન (ઉં.વ. ૫૬) તે આશાબેન નીતિનભાઈ દેસાઈનાં ભત્રીજા. અલ્પેશ તથા જિગ્નાબેન વિપુલકુમાર હિરાણીનાં મોટાભાઈ. તે હેમાબેનનાં પતિ તથા કરણ અને કિંજલ નમન ભરતભાઈ દોશીનાં પિતા તથા કિશોરભાઈ કુંવરજીભાઈ માટલીયા-સાવરકુંડલાનાં…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમેંદરડા, હાલ મુલુંડ અ. સૌ. ડૉ. મોના (પ્રવીણા) (ઉં. વ. ૬૧) તે અરુણાબેન રતીલાલ ગાંધીના પુત્રવધૂ. હરેશના ધર્મપત્ની. ડૉ. ધર્મિલના માતુશ્રી. અ. સૌ. દેવીકા અભય, અ.સૌ. જાગૃતિ ભરત તથા અ. સૌ. ચેતના દિલીપના દેરાણી. અ. સૌ. કિરણ…