Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 539 of 928
  • બગદાણા ગુરુ આશ્રમ પરિવારના મોભી પૂ. મનજીબાપાનું નિધન: લાખો ભાવિકોમાં શોક

    ભાવનગર: બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના અનન્ય ભક્ત શ્રી મનજીદાદાનો દેહવિલય થતા ભક્તજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. બગદાણા ખાતે આવતીકાલે બપોર સુધી તેઓના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવશે અને કાલે સાંજે તેઓની…

  • અમદાવાદમાં વાહનચાલકોને બે વર્ષમાં ઇ-મેમોથી ₹ ૨૯.૦૪ કરોડથી વધુનો દંડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૭.૪૩ લાખ તેમ જ વર્ષ ૨૦૨૩ દરમિયાન ૩.૪૮ લાખ ઇ-મેમો ઇસ્યૂ કરવામાં આવ્યા છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા ઇસ્યૂ કરેલા ઇ-મેમોથી વર્ષ ૨૦૨૨માં રૂ. ૨૫.૫૧ કરોડથી…

  • વડોદરામાં હરણી બોટકાંડ બાદ અમદાવાદની ૫૦ ટકા અને ગ્રામ્યની ૮૦ ટકા સ્કૂલે પ્રવાસ ઘટાડ્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરામાં હરણી તળાવમાં બોટકાંડ બાદ અમદાવાદ શહેરની ૫૦ ટકા અને ગ્રામ્યની ૮૦ ટકા સ્કૂલે પ્રવાસમાં ઘટાડો કર્યો છે. આ બનાવ પહેલા શહેરમાં ચાર મહિનામાં પ્રવાસ માટેની ૨૯૫ અરજી મળી હતી, જ્યારે બનાવ બાદ એક મહિનાના સમયમાં માત્ર…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    સાવરકુંડલા નિવાસી હાલ સેલવાસ પુષ્પાબેન તથા સ્વ. અનંતરાય અમૃતલાલ દેસાઈનાં પુત્ર ભાવિન (ઉં.વ. ૫૬) તે આશાબેન નીતિનભાઈ દેસાઈનાં ભત્રીજા. અલ્પેશ તથા જિગ્નાબેન વિપુલકુમાર હિરાણીનાં મોટાભાઈ. તે હેમાબેનનાં પતિ તથા કરણ અને કિંજલ નમન ભરતભાઈ દોશીનાં પિતા તથા કિશોરભાઈ કુંવરજીભાઈ માટલીયા-સાવરકુંડલાનાં…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમેંદરડા, હાલ મુલુંડ અ. સૌ. ડૉ. મોના (પ્રવીણા) (ઉં. વ. ૬૧) તે અરુણાબેન રતીલાલ ગાંધીના પુત્રવધૂ. હરેશના ધર્મપત્ની. ડૉ. ધર્મિલના માતુશ્રી. અ. સૌ. દેવીકા અભય, અ.સૌ. જાગૃતિ ભરત તથા અ. સૌ. ચેતના દિલીપના દેરાણી. અ. સૌ. કિરણ…

  • સ્પોર્ટસ

    ટી-૨૦ વર્લ્ડ કપમાં રોહિત જ કૅપ્ટન: જય શાહ

    રાજકોટ: બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ગઈ કાલે અહીં ટેસ્ટ પહેલાંના સૌરાષ્ટ્ર એસોસિયેશનના સમારોહને સંબોધતા કહ્યું હતું કે જૂન મહિનાના ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ રોહિત શર્માના સુકાનમાં રમશે. જય શાહે મહેમાનોને સંબોધતા કહ્યું હતું, ‘નવેમ્બરમાં અમદાવાદમાં ભલે આપણી ટીમ ફાઇનલ…

  • શેર બજાર

    સેન્સેક્સ નીચી સપાટી સામે ૧૦૨૩ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ફરી ૨૧,૮૫૦ની નજીક પહોંચ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના નબળા સંકેત પાછળ નીચા ગેપ સાથે શરૂઆત કર્યા બાદ ભારતીય શેરબજારે સત્રના પાછલા ભાગમાં ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં જોરદાર જમ્પ લગાવી હતી અને સેન્સેક્સે નીચી સત્રની નીચી સપાટીથી ૧૦૨૩ પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી જોવા મળેલા પ્રત્યાઘાતી ઘટાડા અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારાતરફી વલણ રહ્યું હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૭૬.૩૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી…

  • વેપાર

    સોનામાં ₹ ૮૦૪નું અને ચાંદીમાં ₹ ૧૮૯૨નું ગાબડું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે જાહેર થયેલા જાન્યુઆરી મહિનાના ફુગાવાના ડેટામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો થવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ગત ૪ ડિસેમ્બર પછીનો સૌથી મોટો ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ઔંસદીઠ…

Back to top button