- ઉત્સવ

પોતાની પ્રતિભાનો ઉપયોગ સકારાત્મક રીતે કરવો જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ ગુજરાતના પ્રવાસ વખતે મારી મુલાકાત એક પરિચિત યુવાન સાથે થઈ. એ તેજસ્વી યુવાન છે,પરંતુ જ્યારે પણ મળે અથવા કોલ કરે ત્યારે એ સતત કોઈ ને કોઈ ફરિયાદ કરતો રહે છે. એ મુદ્દે મેં…
- ઉત્સવ

ATC- પરમિશન ટુ લેન્ડ…કોપી !
પ્લેનના ટેકઑફ અને લેન્ડિંગ દરમિયાન પાઈલટ અને ક્ધટ્રોલ ટાવર વચ્ચેની કામગીરીમાં નવી એવિયેશન ટેકનોલોજી હવે કેવો ભાગ ભજવી રહી છે એનો ક્લોઝ-અપ.. ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ દીપિકા – રીતિકની ફિલ્મ ‘ફાઈટર’ સિનેમાઘરમાં સુપરહિટ થઈ છે, જેમાં એરિયલ એક્શન પર દર્શકોએ…
- ઉત્સવ

રોડછાપ ફેરિયાઓના પક્ષમાં…
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ ભારતની મસાલા ફિલ્મો ભાગ્યે જ ફેરિયાઓ વગરની દેખાય. જો આપણે ગર્વથી એવું કહેતા હોઇએ કે ભારતીય વાતાવરણમાં રંગોમાં વિપુલતા છે, એ ઉપરાંત ભારતીય વાતાવરણમાં અવાજો પણ અનોખા અને જાતજાતના સાંભળવા મળે છે તો આ…
- ઉત્સવ

એક્ઝિબિશન્સ – માર્કેટિંગ… લક્ષ્યોને હાંસલ કરવાની ગુરુ ચાવી છે
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી માર્કેટિંગની વાત આવે એટલે આપણા ધ્યાનમાં સૌપ્રથમ એડવર્ટાઇઝિંગ આવે, કારણ તે માસ મીડિયાનો પ્રકાર છે અને તેના થકી તમે એક જ સમયે ઘણા લોકો સુધી પહોંચી શકો. માર્કેટિંગ લોકો સુધી પહોંચવા વિવિધ તરીકાઓ અપનાવે…
ઝૂંપડપટ્ટીની સફાઈ માટે સુધરાઈ ખર્ચશે ૧,૫૦૦ કરોડ રૂપિયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની ઝૂંપડપટ્ટીમાંથી કચરો જમા કરવો, સાર્વજનિક શૌચાલયો અને ગટરો સાફ કરવા જેવા તમામ કામ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા કૉન્ટ્રેક્ટર નીમવાની છે. આગામી ચાર વર્ષ માટે ઝૂંપડપટ્ટીની સફાઈ માટે ૧,૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ પાલિકા કરવાનીની છે. હાલ ડોર-ટુ-ડોર…
દરગાહમાં રાઇફલ સાથે આતંકવાદી ઘૂસ્યા હોવાની અફવા ફેલાવનાર વૃદ્ધની ધરપકડ
મુંબઈ: પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરી ડોંગરી વિસ્તારમાંની દરગાહમાં રાઇફલ સાથે આતંકવાદી ઘૂસ્યા હોવાની અફવા ફેલાવવા બદલ પોલીસે ૮૩ વર્ષના વૃદ્ધની ધરપકડ કરી હતી. વૃદ્ધની ઓળખ ભગવાન રામચંદ્ર ભાપકર ઉર્ફે નઝરૂલ ઇસ્લામ શેખ તરીકે થઇ હોઇ તે વિક્રોલીના ટાગોરનગરનો રહેવાસી…
મરાઠાઓ પરનો સર્વે રિપોર્ટ સબમિટ
શિંદેએ જરાંગેને ભૂખ હડતાલ સમાપ્ત કરવા વિનંતી કરી મુંબઈ: મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ) એ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ આયોગે શુક્રવારે મરાઠા સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણા પરના તેના સર્વેક્ષણ પર એક અહેવાલ સુપરત કર્યો હતો. આ…
એરપોર્ટ નજીકનો પુલ થઇ ગયો તૈયાર
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિક થશે હળવો મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતાં-જતાં વાહનોને કારણે થતા ટ્રાફિક જામને ટાળવા માટે ઊભા કરવામાં આવેલા ૭૯૦ મીટર લંબાઈનો ફ્લાયઓવર બંધાઈને તૈયાર થઇ ગયો છે. નજીકના સમયમાંજ ફ્લાયઓવરને વાહનો માટે ખુલ્લો…
પશ્ચિમ રેલવેના પ્રવાસીઓની હાલાકીમાં થશે વધારો
આગામી મહિનાથી વધુ ૫૦ એસી લોકલ મુંબઈ: રેલવેના પ્રવાસીઓ ટ્રેનોની અનિયમિતતાને કારણે પહેલાથી હેરાન છે. એસી ટ્રેનોના ઉમેરાને કારણે સામાન્ય લોકલની સંખ્યા ઘટાડી દેવામાં આવતા પ્રવાસીઓની રીતસરની ભીડ જોવા મળે છે. પીક અવર્સમાં સૌથી વધુ હેરાનગતિ થતી હોય છે. એવામાં…
એમએમઆરમાં ટનલ દ્વારા કનેક્ટિવિટી વધારવામાં આવશે
સરકારની ‘મલ્ટિ મોડલ ટનલ નેટવર્ક’ યોજના (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવેલા વિસ્તારોમાં ક્નેક્ટિવિટી સરળ કરવા રાજ્ય સરકાર ‘મલ્ટી-મોડલ ટનલ નેટવર્ક’ બનાવવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આઠ સભ્યોની કમિટીની નિમણૂક કરવામાં…



