Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 530 of 928
  • મરાઠાઓ પરનો સર્વે રિપોર્ટ સબમિટ

    શિંદેએ જરાંગેને ભૂખ હડતાલ સમાપ્ત કરવા વિનંતી કરી મુંબઈ: મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ) એ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ આયોગે શુક્રવારે મરાઠા સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણા પરના તેના સર્વેક્ષણ પર એક અહેવાલ સુપરત કર્યો હતો. આ…

  • એરપોર્ટ નજીકનો પુલ થઇ ગયો તૈયાર

    વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિક થશે હળવો મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતાં-જતાં વાહનોને કારણે થતા ટ્રાફિક જામને ટાળવા માટે ઊભા કરવામાં આવેલા ૭૯૦ મીટર લંબાઈનો ફ્લાયઓવર બંધાઈને તૈયાર થઇ ગયો છે. નજીકના સમયમાંજ ફ્લાયઓવરને વાહનો માટે ખુલ્લો…

  • પશ્ચિમ રેલવેના પ્રવાસીઓની હાલાકીમાં થશે વધારો

    આગામી મહિનાથી વધુ ૫૦ એસી લોકલ મુંબઈ: રેલવેના પ્રવાસીઓ ટ્રેનોની અનિયમિતતાને કારણે પહેલાથી હેરાન છે. એસી ટ્રેનોના ઉમેરાને કારણે સામાન્ય લોકલની સંખ્યા ઘટાડી દેવામાં આવતા પ્રવાસીઓની રીતસરની ભીડ જોવા મળે છે. પીક અવર્સમાં સૌથી વધુ હેરાનગતિ થતી હોય છે. એવામાં…

  • એમએમઆરમાં ટનલ દ્વારા કનેક્ટિવિટી વધારવામાં આવશે

    સરકારની ‘મલ્ટિ મોડલ ટનલ નેટવર્ક’ યોજના (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવેલા વિસ્તારોમાં ક્નેક્ટિવિટી સરળ કરવા રાજ્ય સરકાર ‘મલ્ટી-મોડલ ટનલ નેટવર્ક’ બનાવવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આઠ સભ્યોની કમિટીની નિમણૂક કરવામાં…

  • તો બિનઅનુદાનિત શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ નહીં

    પુણે: રાજ્યના શાળા શિક્ષણ વિભાગે શિક્ષણ અધિકાર કાયદામાં (આરટીઈ) મહત્ત્વનો ફેરફાર કર્યો છે. તે અનુસાર હવે સરકારી કે પછી અનુદાનિત શાળાના એક કિલોમીટરના વિસ્તારમાં આવેલી બિનઅનુદાનિત શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ફેરફારને કારણે અનેક ખાનગી શાળામાં ઉચ્ચ…

  • વસઈનો ‘સિરિયલ રૅપિસ્ટ’ સુરતમાંથી ઝડપાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈ પરિસરમાં રમકડાં વેચનારા ‘સિરિયલ રૅપિસ્ટ અને મોલેસ્ટર’ને વસઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી પકડી પાડ્યો હતો. ૨૫૦થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને અઢી હજાર જેટલા મોબાઈલ નંબરના વિષ્લેષણ પછી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. છેલ્લાં પાંચ મહિનામાં આરોપીએ…

  • આમચી મુંબઈ

    હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪ના સ્માર્ટ મુલાકાતીઓને થાણે શહેરને એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી જોવાનો મોકો

    વીઆર કંપનીએ એક્સ્પોના મુલાકાતીઓ માટે વર્ચ્યુઅલ રિયાલિટીમાં વિશિષ્ટ ચોપર રાઈડ ઓફર કરીને આકર્ષણ જમાવ્યું થાણે: હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪ના સ્માર્ટ મુલાકાતીઓને થાણે શહેરને એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી જોવાનો મોકો મળે તે માટે આ વર્ષે એક ખાસ આયોજન થયું છે, જેમાં વીઆર…

  • વ્હિલચેર ન મળતાં પગપાળા જઇ રહેલા વૃદ્ધ પ્રવાસીનું મુંબઈ એરપોર્ટ પર મૃત્યુ

    મુંબઈ: મુંબઇ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વૃદ્ધ પ્રવાસીએ વ્હીલચેર માટે વિનંતી કરી હતી, પણ વ્હીલચેરની ભારે માગ હોવાથી તેમને રાહ જોવાનું કહેવામાં આવતાં તેમણે ચાલતા જવાનું નક્કી કર્યું હતું. બાદમાં ઇમિગ્રેશનની પ્રક્રિયા વખતે તેઓ ઢળી પડ્યા બાદ મૃત્યુ પામ્યા હતા.…

  • ભારતીય સેનાને અત્યાધુનિક બનાવવા ₹ ૮૪,૫૬૦ કરોડનું બજેટ મંજૂર

    નવી દિલ્હી: ભારતીય સેનાને વધુ સશક્ત અને સક્ષમ બનાવવા લેવામાં આવેલા મહત્ત્વનાં પગલાં અંતર્ગત સેનાની ત્રણ પાંખ માટે અત્યાધુનિક ઉપકરણો ખરીદવાની તૈયારી ચાલી રહી છે જેમાં નવી ટૅન્કવિરોધી સૂરંગ, હૅવી વૅઈટ ટોર્પિડો, મલ્ટી મિશન મૅરીટાઈમ એરક્રાફ્ટ અને ઍર ડિફેન્સ ટૅક્નિકલ…

  • નેશનલ

    ૩૭ વર્ષની ઉંમરે ૯૮મી ટેસ્ટમાં અશ્ર્વિને મેળવી ૫૦૦ વિકેટની સિદ્ધિ

    ભારતનો બીજો અને વિશ્ર્વનો નવમો બોલર રાજકોટ: ૩૭ વર્ષનો ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિન ટેસ્ટ-ક્રિકેટમાં ૫૦૦મી વિકેટ લેનારો ભારતીયોમાં અનિલ કુંબલે પછીનો બીજો અને વિશ્ર્વનો નવમો બોલર બન્યો હતો. શુક્રવારે અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે અશ્ર્વિને બ્રિટિશ ટીમને પહેલો જ…

Back to top button