Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 530 of 928
  • ઉત્સવ

    રોડછાપ ફેરિયાઓના પક્ષમાં…

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ ભારતની મસાલા ફિલ્મો ભાગ્યે જ ફેરિયાઓ વગરની દેખાય. જો આપણે ગર્વથી એવું કહેતા હોઇએ કે ભારતીય વાતાવરણમાં રંગોમાં વિપુલતા છે, એ ઉપરાંત ભારતીય વાતાવરણમાં અવાજો પણ અનોખા અને જાતજાતના સાંભળવા મળે છે તો આ…

  • ઉત્સવ

    એક્ઝિબિશન્સ – માર્કેટિંગ… લક્ષ્યોને હાંસલ કરવાની ગુરુ ચાવી છે

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી માર્કેટિંગની વાત આવે એટલે આપણા ધ્યાનમાં સૌપ્રથમ એડવર્ટાઇઝિંગ આવે, કારણ તે માસ મીડિયાનો પ્રકાર છે અને તેના થકી તમે એક જ સમયે ઘણા લોકો સુધી પહોંચી શકો. માર્કેટિંગ લોકો સુધી પહોંચવા વિવિધ તરીકાઓ અપનાવે…

  • ઝૂંપડપટ્ટીની સફાઈ માટે સુધરાઈ ખર્ચશે ૧,૫૦૦ કરોડ રૂપિયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની ઝૂંપડપટ્ટીમાંથી કચરો જમા કરવો, સાર્વજનિક શૌચાલયો અને ગટરો સાફ કરવા જેવા તમામ કામ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા કૉન્ટ્રેક્ટર નીમવાની છે. આગામી ચાર વર્ષ માટે ઝૂંપડપટ્ટીની સફાઈ માટે ૧,૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ પાલિકા કરવાનીની છે. હાલ ડોર-ટુ-ડોર…

  • દરગાહમાં રાઇફલ સાથે આતંકવાદી ઘૂસ્યા હોવાની અફવા ફેલાવનાર વૃદ્ધની ધરપકડ

    મુંબઈ: પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરી ડોંગરી વિસ્તારમાંની દરગાહમાં રાઇફલ સાથે આતંકવાદી ઘૂસ્યા હોવાની અફવા ફેલાવવા બદલ પોલીસે ૮૩ વર્ષના વૃદ્ધની ધરપકડ કરી હતી. વૃદ્ધની ઓળખ ભગવાન રામચંદ્ર ભાપકર ઉર્ફે નઝરૂલ ઇસ્લામ શેખ તરીકે થઇ હોઇ તે વિક્રોલીના ટાગોરનગરનો રહેવાસી…

  • મરાઠાઓ પરનો સર્વે રિપોર્ટ સબમિટ

    શિંદેએ જરાંગેને ભૂખ હડતાલ સમાપ્ત કરવા વિનંતી કરી મુંબઈ: મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ) એ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ આયોગે શુક્રવારે મરાઠા સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણા પરના તેના સર્વેક્ષણ પર એક અહેવાલ સુપરત કર્યો હતો. આ…

  • એરપોર્ટ નજીકનો પુલ થઇ ગયો તૈયાર

    વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિક થશે હળવો મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતાં-જતાં વાહનોને કારણે થતા ટ્રાફિક જામને ટાળવા માટે ઊભા કરવામાં આવેલા ૭૯૦ મીટર લંબાઈનો ફ્લાયઓવર બંધાઈને તૈયાર થઇ ગયો છે. નજીકના સમયમાંજ ફ્લાયઓવરને વાહનો માટે ખુલ્લો…

  • પશ્ચિમ રેલવેના પ્રવાસીઓની હાલાકીમાં થશે વધારો

    આગામી મહિનાથી વધુ ૫૦ એસી લોકલ મુંબઈ: રેલવેના પ્રવાસીઓ ટ્રેનોની અનિયમિતતાને કારણે પહેલાથી હેરાન છે. એસી ટ્રેનોના ઉમેરાને કારણે સામાન્ય લોકલની સંખ્યા ઘટાડી દેવામાં આવતા પ્રવાસીઓની રીતસરની ભીડ જોવા મળે છે. પીક અવર્સમાં સૌથી વધુ હેરાનગતિ થતી હોય છે. એવામાં…

  • એમએમઆરમાં ટનલ દ્વારા કનેક્ટિવિટી વધારવામાં આવશે

    સરકારની ‘મલ્ટિ મોડલ ટનલ નેટવર્ક’ યોજના (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવેલા વિસ્તારોમાં ક્નેક્ટિવિટી સરળ કરવા રાજ્ય સરકાર ‘મલ્ટી-મોડલ ટનલ નેટવર્ક’ બનાવવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આઠ સભ્યોની કમિટીની નિમણૂક કરવામાં…

  • તો બિનઅનુદાનિત શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ નહીં

    પુણે: રાજ્યના શાળા શિક્ષણ વિભાગે શિક્ષણ અધિકાર કાયદામાં (આરટીઈ) મહત્ત્વનો ફેરફાર કર્યો છે. તે અનુસાર હવે સરકારી કે પછી અનુદાનિત શાળાના એક કિલોમીટરના વિસ્તારમાં આવેલી બિનઅનુદાનિત શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ફેરફારને કારણે અનેક ખાનગી શાળામાં ઉચ્ચ…

  • વસઈનો ‘સિરિયલ રૅપિસ્ટ’ સુરતમાંથી ઝડપાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈ પરિસરમાં રમકડાં વેચનારા ‘સિરિયલ રૅપિસ્ટ અને મોલેસ્ટર’ને વસઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી પકડી પાડ્યો હતો. ૨૫૦થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને અઢી હજાર જેટલા મોબાઈલ નંબરના વિષ્લેષણ પછી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. છેલ્લાં પાંચ મહિનામાં આરોપીએ…

Back to top button