• બારામતીમાં ખરાખરીનો જંગ નણંદ સુપ્રિયા સામે ભાભી સુનેત્રા પવાર

    પુણે: આગામી લોકસભા ચૂંટણીમાં બારામતી લોકસભા સીટ પર સાંસદ સુપ્રિયા સુળેની સામે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પત્ની સુનેત્રા પવાર મેદાનમાં ઊતરી શકે એવી શક્યતા છે. મહાયુતિ તરફથી એનસીપીનાં ઉમેદવારના રૂપમાં સુનેત્રા પવારની સત્તાવાર રીતે જાહેરાત થવાની હજી બાકી છે.…

  • આમચી મુંબઈ

    થાણે હોમ ઉત્સવ: બીજો દિવસ ઘર ખરીદવા માટે ગ્રાહકોનો પ્રોપર્ટી પ્રદર્શનને ભવ્ય પ્રતિસાદ

    જીતેન્દ્ર મહેતા (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે : ક્રેડાઈ એમસીએચઆઈ, થાણે દ્વારા શુક્રવારથી શરૂ કરવામાં આવેલા હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪ પ્રદર્શનમાં નાગરિકોની ભીડ જોવા મળી રહી છે. બીજા દિવસે પણ પ્રદર્શનને ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. થાણે શહેરના મધ્યવર્તી ભાગથી પ્રાકૃતિક સૌંદર્ય પથરાયું…

  • દહાણુ-વિરારની સવારે ૭.૦૫ વાગ્યાની લોકલ ફરી શરૂ કરવાની વિચારણા

    પાલઘર: કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલી સવારની ૭.૦૫ કલાકની દહાણુ-વિરાર સેવા પુન: શરૂ કરવાનું રેલવે મેનેજમેન્ટ વિચાર કરી રહી હોવાનું માહિતીના અધિકાર હેઠળની અરજીના જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોરોનાના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓમાં કાર્યરત સરકારી કર્મચારીઓને પ્રથમ સત્રમાં કામ…

  • મુંબઈમાં ૨૫,૦૦૦ રખડતા શ્ર્વાનનું વૅક્સિનેશન પૂરું

    માર્ચ ૨૦૨૪માં મુંબઈના ૭૦ ટકા શ્ર્વાનના વૅક્સિનેશન થઈ જશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રસ્તે રખડતા શ્ર્વાનના કરડવાના કારણે માણસને હડકવાનું જોખમ થાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ ‘મુંબઈ રેબિસ એલિમિનેશન પ્રોજેક્ટ’ અમલમાં મૂક્યો છે, જે હેઠળ રખડતા મુંબઈને રેબિસ મુક્ત કરવા…

  • અંધેરીમાં બનશે અંડરગ્રાઉન્ડ માર્કેટ

    મુંબઈ: મુંબઈમાં હોકર્સ દ્વારા રાહદારીઓ અને ટ્રાફિકને થતા અવરોધોને ધ્યાનમાં રાખીને, મુંબઈ મહાનગરપાલિકાએ દિલ્હીના કનોટ પ્લેસની જેમ અંડરગ્રાઉન્ડ માર્કેટનો કોન્સેપ્ટ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. અંધેરી પશ્ર્ચિમમાં આવેલા આંબ્રે ઉદ્યાન હેઠળ ભૂગર્ભ મ્યુનિસિપલ માર્કેટ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના…

  • ખાર સબ-વે પર બનશે બ્રિજ બાંદ્રા સ્ટેશનથી જોડાશે ટર્મિનસ

    મુંબઈ: ખાર સબ-વેમાં ટ્રાફિક જામને કારણે આસપાસના વિસ્તારોને પણ અસર થતી હોય છે. આ સમસ્યાથી લોકોને નજીકના સમયમાં જ છુટકારો મળવાનો છે. પાલિકાએ ખાર સબ-વે રોડ પર ફ્લાયઓવર બનાવવાની પ્રક્રિયાને શરૂ કરી દીધી છે. બીજી બાજુ બાંદ્રા સ્ટેશનથી બાંદ્રા ટર્મિનસ…

  • ઈસરોનો સૌથી આધુનિક હવામાન સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ

    શ્રીહરિકોટા: પૃથ્વી અને દરિયાની સપાટીનો અભ્યાસ કરવાના મિશનમાં આગળ વધતા ઈસરોએ જીએસએલવી રોકેટની મદદથી શનિવારે સૌથી આધુનિક હવામાન સેટેલાઈટ (નૅક્સ્ટ જનરેશન વૅધર ઑબ્ઝર્વેશન સેટેલાઈટ) ઈનસેટ-થ્રી-ડીએ સફળતાપૂર્વક લૉન્ચ કર્યું હતું. કોઈપણ પ્રકારના અવરોધ વિના સફળતાપૂર્વક પાર પડેલા આ મિશને પડકારજનક જીએસએલવી…

  • એમએસપી માટે વટહુકમ લાવવાની ખેડૂત નેતાની માગ

    ચંડીગઢ: ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે શનિવારે માગ કરી હતી કે કેન્દ્રએ એમએસપીને કાયદેસર ગેરંટી આપવા અંગે વટહુકમ લાવવો જોઈએ, જે હાલમાં શંભુ અને પંજાબ-હરિયાણા સરહદના ખનૌરી પોઈન્ટ પર કેમ્પ કરી રહેલા ખેડૂતોની મુખ્ય માગ છે. ખેડૂતોના નેતાઓ અને કેન્દ્રીય…

  • તમિળનાડુમાં ફટાકડા બનાવતા કારખાનામાં સ્ફોટ થતાં ૧૦નાં મોત

    વિરુધુનનગર (તમિળનાડુ) : આ જિલ્લામાં ફટાકડા બનાવતા કારખાનામાં સ્ફોટ થતાં ચાર મહિલા સહિત દસ જણનાં મોત થયા હતા. તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને રાજ્યના બે પ્રધાનોને રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું…

  • જગદ્ગુરુ રામભદ્રાચાર્ય અને ગુલઝારને જ્ઞાનપીઠ પુરસ્કાર

    નવી દિલ્હી: ઉર્દૂ કવિ ગુલઝાર અને સંસ્કૃતના વિદ્વાન જગદ્ગુરુ રામભદ્રાચાર્યને ૫૮મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની શનિવારે જાહેરાત કરાઇ હતી. ગુલઝારે હિંદી સિનેમા માટે ઘણું જ કામ કર્યું છે અને તેઓ સૌથી સારા ઉર્દૂ કવિઓમાંના એક ગણાય છે. અગાઉ, તેમને ૨૦૦૨માં સાહિત્ય…

Back to top button