બ્રિટિશરો ભારતના બોલિંગ-આક્રમણ સામે પાણીમાં બેસી ગયા ઈંગ્લૅન્ડ ૫૫૭ રનના લક્ષ્યાંક સામે માત્ર ૧૨૨ રનમાં થઈ ગયું ઑલઆઉટ
રાજકોટ: ભારતે અહીં ઇંગ્લૅન્ડને ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે ૪૩૪ રનના ઐતિહાસિક માર્જિનથી હરાવીને પાંચ મૅચવાળી શ્રેણીમાં ૨-૧થી સરસાઈ મેળવી લીધી હતી. યશસ્વી જયસ્વાલે (૨૧૪ અણનમ, ૨૩૬ બૉલ, ૩૯૭ મિનિટ, ૧૨ સિક્સર, ૧૪ ફોર) સતત બીજી ટેસ્ટમાં વિક્રમી ડબલ સેન્ચુરી ફટકારી…
ભારતની સૌથી વધુ ટેસ્ટ-જીત હવે ઇંગ્લૅન્ડ સામે, જાણો કેટલી? અવૉર્ડ વિજેતાઓમાં જાડેજા હવે કુંબલેની બરાબરીમાં, રોહિતનો પણ અનોખો રેકૉર્ડ: ભારતની હવે બીજી રૅન્ક
રાજકોટ: ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે વિશાખાપટ્ટનમમાં સિરીઝની બીજી મૅચ જીતીને એક દેશ સામે સૌથી વધુ ટેસ્ટ-વિજય મેળવવાની બાબતમાં ઑસ્ટ્રેલિયા સામેના પોતાના વિક્રમની બરાબરી કરી હતી, પણ રવિવારે રાજકોટમાં બ્રિટિશરો સામે વધુ એક જીત હાંસલ કરીને નવો રેકૉર્ડ કાયમ કર્યો હતો.…
- વેપાર
અમેરિકામાં ફુગાવો વધતાં વહેલા રેટ કટની શક્યતા ધૂંધળી બનતા સોનામાં ઓસરતી તેજી
કોેમોડિટી -રમેશ ગોહિલ ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકા ખાતે ફુગાવો બજારની ૨.૯ ટકાની અપેક્ષા સામે વધીને ૩.૧ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલો પશ્ર્ચાત્ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આગામી માર્ચ મહિનાથી ઘટાડો કરે તેવી શક્યતા ધૂંધળી બની હતી અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ…
- એકસ્ટ્રા અફેર
ભાજપના વોશિંગ મશીનમાં શીખોના લોહીનાં ડાઘ ધોવાઈ જશે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ રાજકારણમાં ક્યારે શું બને એ કહેવાય નહીં કેમ કે રાજકારણીઓમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું નથી. જેને ભરપેટ ગાળો દીધી હોય તેને ગળે લગાડીને લીલા તોરણે પોંખાય એવું વારંવાર બને છે ને અત્યારે એવું જ કંઈક બનવાનાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ/ વસંતૠતુ), સોમવાર, તા. ૧૯-૨-૨૦૨૪, છત્રપતિ શિવાજી જયંતી, ભક્ત પુંડલિક મહોત્સવ (પંઢરપુર)ભારતીય દિનાંક ૩૦, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી…
- ધર્મતેજ
મારા જેટલો કોઈ ઊંચો નહીં એવી ગ્રંથિ છૂટવી જોઈએ
માનસ મંથન -મોરારિબાપુ આપણા ગ્રંથોમાં ઉપમન્યુ આખ્યાન આવે છે જે મન, વચન અને કર્મથી શિવનો ભક્ત છે. એક વાર ભગવાનને કસોટી કરવાની ઈચ્છા થઈ છે, ઈન્દ્રનું રૂપ લીધું છે ભગવાન શિવે. કહે માગ, માગ, તું જે માગે તે આપું. ઉપમન્યુએ…
- ધર્મતેજ
‘પતિવ્રતા તુલસીનું સતીત્વ અખંડિત રહેશે ત્યાં સુધીશંખચૂડ પર મૃત્યુ તેનો પ્રભાવ પાથરી શકશે નહીં
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ) સમગ્ર દેવતાગણ કૈલાસ પહોંચી ભગવાન શિવની સ્તુતી કરતા કહે છે, ‘હે પ્રભુ! દાનવરાજ શંખચૂડનો વધ કરી દેવતાઓને તેના ભયથી મુક્ત કરો.’ આટલું સાંભળતા ભગવાન શિવ બોલ્યા, ‘હે દેવગણ! તમે લોકો પોતપોતાને સ્થાને પાછા જતા…
- ધર્મતેજ
ભક્તિ અને યોગ
ગીતા મહિમા -સારંગપ્રીત અત્યાર સુધી બારમા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે પોતાના પ્રિય ભક્તના ભક્તિયોગનું વિશ્ર્લેષણ કરી ભક્તિનું સાચું સ્વરૂપ સજાવ્યું. હવે તેનો આ અંતિમ શ્ર્લોક અધ્યાયનો ઉપસંહાર રજૂ કરે છે. ये तु घर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते।श्रद्दधाना मत्परमा भक्तास्तेडतीव मे प्रियाः ॥12/20॥ અર્થાત્…
જે દિવસ જોશો તમારી જાતને દર્પણ વિના તો સમજજો ઝિન્દગી થૈ-ગૈ શરૂ ઘર્ષણ વિના
સમાજને બદલવાનું કામ ઈશ્ર્વરનું – પ્રભુનું છે અને તે આપણને તેના કામને લાયક માધ્યમ અર્થાત્ હથિયાર સમજે તો કામ સોંપે તે માટે લાયકાતો વધારતા જવું જોઈએ એમાં હથોડી, પક્કડ, કરવત ન ચાલે આચમન -અનવર વલિયાણી આજના લેખની શરૂઆત વાચક બિરાદરોને…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…