ભારતની સૌથી વધુ ટેસ્ટ-જીત હવે ઇંગ્લૅન્ડ સામે, જાણો કેટલી? અવૉર્ડ વિજેતાઓમાં જાડેજા હવે કુંબલેની બરાબરીમાં, રોહિતનો પણ અનોખો રેકૉર્ડ: ભારતની હવે બીજી રૅન્ક
રાજકોટ: ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે વિશાખાપટ્ટનમમાં સિરીઝની બીજી મૅચ જીતીને એક દેશ સામે સૌથી વધુ ટેસ્ટ-વિજય મેળવવાની બાબતમાં ઑસ્ટ્રેલિયા સામેના પોતાના વિક્રમની બરાબરી કરી હતી, પણ રવિવારે રાજકોટમાં બ્રિટિશરો સામે વધુ એક જીત હાંસલ કરીને નવો રેકૉર્ડ કાયમ કર્યો હતો.…
- વેપાર

અમેરિકામાં ફુગાવો વધતાં વહેલા રેટ કટની શક્યતા ધૂંધળી બનતા સોનામાં ઓસરતી તેજી
કોેમોડિટી -રમેશ ગોહિલ ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકા ખાતે ફુગાવો બજારની ૨.૯ ટકાની અપેક્ષા સામે વધીને ૩.૧ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલો પશ્ર્ચાત્ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આગામી માર્ચ મહિનાથી ઘટાડો કરે તેવી શક્યતા ધૂંધળી બની હતી અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ…
- એકસ્ટ્રા અફેર

ભાજપના વોશિંગ મશીનમાં શીખોના લોહીનાં ડાઘ ધોવાઈ જશે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ રાજકારણમાં ક્યારે શું બને એ કહેવાય નહીં કેમ કે રાજકારણીઓમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું નથી. જેને ભરપેટ ગાળો દીધી હોય તેને ગળે લગાડીને લીલા તોરણે પોંખાય એવું વારંવાર બને છે ને અત્યારે એવું જ કંઈક બનવાનાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ/ વસંતૠતુ), સોમવાર, તા. ૧૯-૨-૨૦૨૪, છત્રપતિ શિવાજી જયંતી, ભક્ત પુંડલિક મહોત્સવ (પંઢરપુર)ભારતીય દિનાંક ૩૦, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી…
- ધર્મતેજ

યોગનું બીજું અંગ: નિયમચોથો નિયમ સ્વાધ્યાય
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા અગાઉ આપણે નિયમના ત્રણ અંગ શૌચ, સંતોષ અને તપ વિશે જાણ્યું.આજે સ્વાધ્યાય વિશે જાણીએ. યોગ સાધના અર્થાત્ ભગવદ્પ્રાપ્તિ માટે દરેક જણ પોતપોતાની ક્ષમતા અનુસાર વર્તી શકે એવા ભાતભાતના વિકલ્પો પણ અષ્ટાંગ યોગમાં આપ્યા છે. ભારે ભરખમ ઘોર…
- ધર્મતેજ

આકાશ શબ્દ બ્રહ્મનો વાચક છે
ચિંતન -હેમંતવાળા “આકાશસ્તલ્લિંગાત્- બ્રહ્મસૂત્ર નું આ વિધાન છે. અહીં આકાશને પ્રતીકાત્મક રૂપે બ્રહ્મ સમાન જણાવાયું છે. આકાશમાં બ્રહ્મનાં લક્ષણો પ્રતિબિંબિત થતા જણાય છે. તેવી જ રીતે બ્રહ્મ પ્રાણ સમાન છે તેમ પણ કહેવાય છે. બ્રહ્મની જેમ આકાશ પણ સર્વત્ર છે,…
- ધર્મતેજ

સૌ૨ાષ્ટ્રનું નિમ્બાર્ક ધામ, મોટા મંદિ૨, લીંબડી
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ (પ્રકરણ-૧)લીંબડીને આંગણે નોબતું ૨ે વાગે,શંખ નગા૨ાંના નાદ ૨ે,મેળો જય જય ગોપાલનો..મોટા મોટા મુનિવરા મેળામાં આવ્યા,લાલ બાપુએ જેને પ્રેમથી વધાવ્યા,દેવળવાળાને દુવા૨ ૨ે,મેળો જય જય ગોપાલનો..અડસઠ તિરથ મળ્યા આંગણે એવા,ગંગા જમુના ને ગોમતી ૨ેવા,રમતાં થિયાં છે ચા૨ે…
- ધર્મતેજ

કબીરપરંપરાનું તળપદું સ્વરૂપ: ભાણસાહેબની ભજનવાણી
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ભાણસાહેબની શિષ્ય પરંપરામાં પ્રારંભે રવિસાહેબ અને ખીમસાહેબે તાત્ત્વિક સાધનાની વાણી વિશેષ્ા રૂપે વણી લીધી છે. હકીક્તે તો મૂળમાં કબીર છે. આ કબીરસાહેબનાં પદો ભારતીય સંતસાહિત્યનું ગૌરીશંકર શિખર છે. એની જ્ઞાનમાર્ગી, ભક્તિમાર્ગી વિચારધારાની અસરકારક અભિવ્યક્તિ ભારતીય…
- ધર્મતેજ

નવધા ભક્તિ – ઈશ્ર્વર પ્રાપ્તિનો સુગમ માર્ગ
ભક્તિ વિશેષ -રાજેશ યાજ્ઞિક આપણે ભક્ત વિશે તો વાત કરી તો હવે ભક્તિ વિશે પણ વાત કરીએ. આપણે જેમ ભક્તનાં વિવિધ લક્ષણોની વાત કરી હતી, તેમ ભક્તિના વિવિધ પ્રકારોની વાત કરીએ. સૌથી પહેલા તો જાણી લો કે ભક્તિ શું છે,…
- ધર્મતેજ

કરાગ્રે વસતે લક્ષ્મી
આપણા હાથ જગન્નાથ – જેવી બાબત પણ હાથને કેન્દ્રમાં રાખીને કહેવાઈ છે. ઝાઝા હાથ રળિયામણા જેવી કહેવત હાથનું મહત્ત્વ સમજાવે છે. કોઈપણ પ્રકારના પરિશ્રમ માટે હાથ કેન્દ્રમાં હોય છે. હાથે કરીને પીડા પણ ઊભી થતી હોય છે. હાથ શું કરે…







