Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 523 of 930
  • રાજકીય લાભ માટે નહિ, પરંતુ દેશના ભલા માટે ત્રીજી મુદત ઈચ્છું છું: મોદી

    નવી દિલ્હી: રાજકીય લાભ માટે નહિ, પરંતુ દેશના ભલા માટે ત્રીજી મુદત ઈચ્છું છું, એમ મોદીએ શનિવારે કહ્યું હતું. આવનારી લોકસભાની ચૂંટણીમાં પક્ષ ફરી સત્તા પર આવી શકે તે માટે નવા મતદારો સુધી પહોંચવા અને તેમને વિશ્ર્વાસ જીતવાની ખાતરી કરવા…

  • જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજ કાળધર્મ પામ્યા

    રાજનાંદગાંવ: જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજ રવિવારે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢમાંના ચંદ્રગિરિ તીર્થ ખાતે ‘સંલેખના’ (અનશનવ્રત એટલે કે સંથારો) દ્વારા કાળધર્મ પામ્યા હતા. ચંદ્રગિરિ તીર્થના એક નિવેદનમાં જણાવાયું હતું કે જૈન ધર્મમાં ‘સંલેખના’ એટલે કે સ્વેચ્છાએ અન્ન, જળનો ત્યાગ કરીને આધ્યાત્મિક…

  • આતંકવાદી જૂથોને મદદ કરવા પીઓકેમાં ટેલિકોમ ટાવરની સંખ્યા પાકિસ્તાને વધારી

    જમ્મુ : પાકિસ્તાનના અંકુશ હેઠળના કાશ્મીર (પીઓકે)માં અંકુશરેખાની નજીક ટેલિકોમ ટાવરની સંખ્યા તાજેતરના સમયમાં વધારવામાં આવી છે જેનો હેતુ આતંકવાદી અને તેમના સાગરિતોની ઘૂસણખોરીમાં મદદ કરવાની છે. આતંકવાદી જુથો એનક્રિપ્ટેડ વાયએસએમએસ સર્વિસીસ નામના તંત્રજ્ઞાનનો ખાસ કરીને જમ્મુના પીર પંજાલ રેન્જના…

  • નેશનલ

    જે. પી. નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી લંબાવાયો

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન આગવી રીતે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય સંમેલનમાં પક્ષના પ્રમુખ જે. પી. નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હોવાથી હવે લોકસભાની એપ્રિલ કે મેમાં યોજાનારી આગામી ચૂંટણી ભાજપ…

  • અમદાવાદથી બેંગલૂરું જવા વધુ બેફ્લાઇટ ૧૫મી માર્ચથી શરૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરથી છેલ્લા એક વર્ષમાં ડોમેસ્ટિક ઉપરાંત આંતરરાષ્ટ્રીય અનેક ફ્લાઇટ શરૂ કરી અનેક શહેરોના એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળી છે. ખાનગી એરલાઇન્સ દ્વારા અમદાવાદથી બેંગલૂરુંની સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદથી બેંગલૂરુંની મૂળ ભારતની એરલાઇન્સ દ્વારા…

  • પારસી મરણ

    આદીલ દાદાભોઈ ડુમસીયા તે મરહુમ કમલ આદીલ ડુમસીયાના ખાવિંદ. તે જેનીફર અરદેશીર ઈરાની, એરીક તથા મરહુમ ફીરદોશના બાવાજી. તે મરહુમો જરબાઈ તથા દાદાભોઈ ડુમસીયાના દીકરા. તે અરદેશીર એસ. ઈરાની, ધન ડુમસીયા તથા મરહુમ કવિતા એફ. ડુમસીયાના સસરાજી. તે કૈનાઝ, બખતીયાર,…

  • હિન્દુ મરણ

    શ્રી વિશા સોરઠિયા વણિકબાલાગામ નિવાસી હાલ વસઈ જયચંદ હીરાચંદ શાહ (બાલાભાઈ) (ઉમર:૮૩) તે ૧૬/૨/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ઉષાબેન (વસુબેન)ના પતિ. પોરબંદરવાળા ગોકળદાસ કપૂરચંદ શાહના જમાઈ. રાહુલ, મીતા મનીષ તથા હેતલ અણવરના પિતા. સ્વ. કનૈયાલાલ, અમૃતલાલ, સ્વ. નવીનભાઈ, બિપીનભાઈ,…

  • જૈન મરણ

    પ્રભાસ પાટણ વિશા ઓસવાળ જૈનપ્રકાશ મુલચંદ શાહ (ઉં. વ. ૬૩) તે ભાનુમતી મુલચંદ વંદ્રાવન શાહના સુપુત્ર તથા વેરાવળ નિવાસી ચંદ્રમણીબેન કાંતીલાલ મેઘજી શાહના જમાઈ હાલ સંતાક્રુઝ. તે સ્વાતિબેનના પતિ. મિત, મેઘના પિતા. અદિતિ, કિંજલના સસરા રીયાનના દાદા તે ૧૬-૨-૨૪ના અરિહંતશરણ…

  • બ્રિટિશરો ભારતના બોલિંગ-આક્રમણ સામે પાણીમાં બેસી ગયા ઈંગ્લૅન્ડ ૫૫૭ રનના લક્ષ્યાંક સામે માત્ર ૧૨૨ રનમાં થઈ ગયું ઑલઆઉટ

    રાજકોટ: ભારતે અહીં ઇંગ્લૅન્ડને ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે ૪૩૪ રનના ઐતિહાસિક માર્જિનથી હરાવીને પાંચ મૅચવાળી શ્રેણીમાં ૨-૧થી સરસાઈ મેળવી લીધી હતી. યશસ્વી જયસ્વાલે (૨૧૪ અણનમ, ૨૩૬ બૉલ, ૩૯૭ મિનિટ, ૧૨ સિક્સર, ૧૪ ફોર) સતત બીજી ટેસ્ટમાં વિક્રમી ડબલ સેન્ચુરી ફટકારી…

  • ભારતની સૌથી વધુ ટેસ્ટ-જીત હવે ઇંગ્લૅન્ડ સામે, જાણો કેટલી? અવૉર્ડ વિજેતાઓમાં જાડેજા હવે કુંબલેની બરાબરીમાં, રોહિતનો પણ અનોખો રેકૉર્ડ: ભારતની હવે બીજી રૅન્ક

    રાજકોટ: ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે વિશાખાપટ્ટનમમાં સિરીઝની બીજી મૅચ જીતીને એક દેશ સામે સૌથી વધુ ટેસ્ટ-વિજય મેળવવાની બાબતમાં ઑસ્ટ્રેલિયા સામેના પોતાના વિક્રમની બરાબરી કરી હતી, પણ રવિવારે રાજકોટમાં બ્રિટિશરો સામે વધુ એક જીત હાંસલ કરીને નવો રેકૉર્ડ કાયમ કર્યો હતો.…

Back to top button