ટમેટાની આડમાં કાંદાની તસ્કરી ૮૨.૯૩ મેટ્રિક ટન કાંદા મોકલવામાં આવી રહ્યા હતા
નાગપુર: સોનાની દાણચોરી, માનવ તસ્કરી આ બધું તો આપણે સાંભળેલું છે, પણ હવે કાંદાની પણ તસ્કરી થઇ રહી હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં કસ્ટમ્સ વિભાગે મોટા પ્રમાણમાં કાંદાની થઇ રહેલી તસ્કરી પકડી પાડી હતી. કસ્ટમ્સ વિભાગે ૮૨.૯૩ મેટ્રીક ટન ગેરકાયદે…
ગેટવે ઑફ ઇન્ડિયા અને બાંદ્રામાં બૉમ્બ પ્લાન્ટ કરાયાની ધમકી: પુણેનો ઇલેક્ટ્રિશિયન પકડાયો
મુંબઇ: પુણેના શિવાજીનગર, પિંપરી-ચિંચવડ અને પુણે રેલવે સ્ટેશન સહિત મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા અને બાંદ્રામાં બોમ્બ પ્લાન્ટ કરાયાની ધમકી આપતો કૉલ પોલીસ ક્ધટ્રોલ રૂમને કરવા બદલ પુણેના ઇલેક્ટ્રિશિયનની ધરપકડ કરવામાં આવી હતી. ઇલેક્ટ્રિશિયનની ઓળખ પ્રવીણ પંડિત યેશી (૩૬) તરીકે થઇ…
ગુજરાતી ભાષા ભવન દ્વારા વિશ્ર્વ માતૃભાષા દિવસની કરાશે ભવ્ય ઉજવણી
મુંબઈ: કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી ભાષા ભવન અંતર્ગત ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ના બુધવારે ‘’વિશ્ર્વ માતૃભાષા દિવસની અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠનાં અનુસ્નાતક ગુજરાતી વિભાગની બહેનો દ્વારા ગુજરાત પર, ગુજરાતી ભાષા પર અને ગુજરાતી સાહિત્યમાં લખાયેલી…
ચૂંટણીલક્ષી નિર્ણય કાંદાની નિકાસ પરથી પ્રતિબંધ ઉઠાવાયો
મુંબઈ: દેશમાં કાંદાની કિંમતો નિયંત્રણમાં રહે અને કાંદા નાગરિકો માટે ઉપલબ્ધ રહે એ માટે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, જે હવે ઉઠાવી લેવાયો છે. ૩૧ માર્ચ સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે હવે આ પ્રતિબંધ ઉઠાવી…
ગુજરાતમાં ૨૦ દિવસમાં બે આઈપીએસ સહિત ૧૨ અધિકારી સામે પોલીસ કેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ૨૦ દિવસમાં બે આઈપીએસ સહિત ૧૨ અધિકારી સામે વિવિધ ગુનાસર પોલીસ કેસ નોંધાયા છે. એક અસાધારણ ઘટનાક્રમમાં બે આઇપીએસ અધિકારીઓ, ડીએસપી કક્ષાના ત્રણ અધિકારી, ઇન્સપેક્ટર કક્ષાના બે અધિકારી અને બે હેડ કોન્સ્ટેબલ સહિત કુલ ૧૨ પોલીસ…
- નેશનલ
ભારતની રેકૉર્ડ-બ્રેક ૪૩૪ રનના માર્જિનથી યાદગાર જીત
યશસ્વીની સતત બીજી મૅચ-વિનિંગ ડબલ સેન્ચુરી: જાડેજા ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ જીત્યો અવૉર્ડ રાજકોટ: ભારતે અહીં રવિવારે ઇંગ્લૅન્ડને ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે રેકૉર્ડ-બ્રેક ૪૩૪ રનના માર્જિનથી હરાવીને પાંચ મૅચની સિરીઝમાં ૨-૧થી સરસાઈ લીધી હતી. ભારતે જીતવા માટે ૫૫૭ રનનો અસંભવ લક્ષ્યાંક…
રાજકીય લાભ માટે નહિ, પરંતુ દેશના ભલા માટે ત્રીજી મુદત ઈચ્છું છું: મોદી
નવી દિલ્હી: રાજકીય લાભ માટે નહિ, પરંતુ દેશના ભલા માટે ત્રીજી મુદત ઈચ્છું છું, એમ મોદીએ શનિવારે કહ્યું હતું. આવનારી લોકસભાની ચૂંટણીમાં પક્ષ ફરી સત્તા પર આવી શકે તે માટે નવા મતદારો સુધી પહોંચવા અને તેમને વિશ્ર્વાસ જીતવાની ખાતરી કરવા…
જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજ કાળધર્મ પામ્યા
રાજનાંદગાંવ: જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજ રવિવારે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢમાંના ચંદ્રગિરિ તીર્થ ખાતે ‘સંલેખના’ (અનશનવ્રત એટલે કે સંથારો) દ્વારા કાળધર્મ પામ્યા હતા. ચંદ્રગિરિ તીર્થના એક નિવેદનમાં જણાવાયું હતું કે જૈન ધર્મમાં ‘સંલેખના’ એટલે કે સ્વેચ્છાએ અન્ન, જળનો ત્યાગ કરીને આધ્યાત્મિક…
આતંકવાદી જૂથોને મદદ કરવા પીઓકેમાં ટેલિકોમ ટાવરની સંખ્યા પાકિસ્તાને વધારી
જમ્મુ : પાકિસ્તાનના અંકુશ હેઠળના કાશ્મીર (પીઓકે)માં અંકુશરેખાની નજીક ટેલિકોમ ટાવરની સંખ્યા તાજેતરના સમયમાં વધારવામાં આવી છે જેનો હેતુ આતંકવાદી અને તેમના સાગરિતોની ઘૂસણખોરીમાં મદદ કરવાની છે. આતંકવાદી જુથો એનક્રિપ્ટેડ વાયએસએમએસ સર્વિસીસ નામના તંત્રજ્ઞાનનો ખાસ કરીને જમ્મુના પીર પંજાલ રેન્જના…
- નેશનલ
જે. પી. નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી લંબાવાયો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન આગવી રીતે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય સંમેલનમાં પક્ષના પ્રમુખ જે. પી. નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હોવાથી હવે લોકસભાની એપ્રિલ કે મેમાં યોજાનારી આગામી ચૂંટણી ભાજપ…