ગુજરાતમાં ૨૦ દિવસમાં બે આઈપીએસ સહિત ૧૨ અધિકારી સામે પોલીસ કેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ૨૦ દિવસમાં બે આઈપીએસ સહિત ૧૨ અધિકારી સામે વિવિધ ગુનાસર પોલીસ કેસ નોંધાયા છે. એક અસાધારણ ઘટનાક્રમમાં બે આઇપીએસ અધિકારીઓ, ડીએસપી કક્ષાના ત્રણ અધિકારી, ઇન્સપેક્ટર કક્ષાના બે અધિકારી અને બે હેડ કોન્સ્ટેબલ સહિત કુલ ૧૨ પોલીસ…
- નેશનલ
ભારતની રેકૉર્ડ-બ્રેક ૪૩૪ રનના માર્જિનથી યાદગાર જીત
યશસ્વીની સતત બીજી મૅચ-વિનિંગ ડબલ સેન્ચુરી: જાડેજા ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ જીત્યો અવૉર્ડ રાજકોટ: ભારતે અહીં રવિવારે ઇંગ્લૅન્ડને ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે રેકૉર્ડ-બ્રેક ૪૩૪ રનના માર્જિનથી હરાવીને પાંચ મૅચની સિરીઝમાં ૨-૧થી સરસાઈ લીધી હતી. ભારતે જીતવા માટે ૫૫૭ રનનો અસંભવ લક્ષ્યાંક…
રાજકીય લાભ માટે નહિ, પરંતુ દેશના ભલા માટે ત્રીજી મુદત ઈચ્છું છું: મોદી
નવી દિલ્હી: રાજકીય લાભ માટે નહિ, પરંતુ દેશના ભલા માટે ત્રીજી મુદત ઈચ્છું છું, એમ મોદીએ શનિવારે કહ્યું હતું. આવનારી લોકસભાની ચૂંટણીમાં પક્ષ ફરી સત્તા પર આવી શકે તે માટે નવા મતદારો સુધી પહોંચવા અને તેમને વિશ્ર્વાસ જીતવાની ખાતરી કરવા…
જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજ કાળધર્મ પામ્યા
રાજનાંદગાંવ: જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજ રવિવારે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢમાંના ચંદ્રગિરિ તીર્થ ખાતે ‘સંલેખના’ (અનશનવ્રત એટલે કે સંથારો) દ્વારા કાળધર્મ પામ્યા હતા. ચંદ્રગિરિ તીર્થના એક નિવેદનમાં જણાવાયું હતું કે જૈન ધર્મમાં ‘સંલેખના’ એટલે કે સ્વેચ્છાએ અન્ન, જળનો ત્યાગ કરીને આધ્યાત્મિક…
આતંકવાદી જૂથોને મદદ કરવા પીઓકેમાં ટેલિકોમ ટાવરની સંખ્યા પાકિસ્તાને વધારી
જમ્મુ : પાકિસ્તાનના અંકુશ હેઠળના કાશ્મીર (પીઓકે)માં અંકુશરેખાની નજીક ટેલિકોમ ટાવરની સંખ્યા તાજેતરના સમયમાં વધારવામાં આવી છે જેનો હેતુ આતંકવાદી અને તેમના સાગરિતોની ઘૂસણખોરીમાં મદદ કરવાની છે. આતંકવાદી જુથો એનક્રિપ્ટેડ વાયએસએમએસ સર્વિસીસ નામના તંત્રજ્ઞાનનો ખાસ કરીને જમ્મુના પીર પંજાલ રેન્જના…
- નેશનલ
જે. પી. નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી લંબાવાયો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન આગવી રીતે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય સંમેલનમાં પક્ષના પ્રમુખ જે. પી. નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હોવાથી હવે લોકસભાની એપ્રિલ કે મેમાં યોજાનારી આગામી ચૂંટણી ભાજપ…
મા ખોડિયારના જન્મોત્સવે વરાણામાં શ્રદ્ધાનો સાગર ઊમટ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના વરાણા આઈ શ્રી ખોડલ ધામે મહા સુદ આઠમના દિવસે માતાજીનો જન્મોત્સવ હોઈ સાતમના દિવસથી જ રસ્તાઓ મુખ્ય હાઇવે પર માતાજીના રથડા લઈ પગપાળા સંઘોની કતારો જામી હતી. માતાજીના જન્મોત્સવના દર્શનનો લાભ લેવા શ્રદ્ધાળુઓ…
ગ્રામ્ય સેવા નહીં આપનારા તબીબી વિદ્યાર્થીઓ પાસેથી₹ ૬૪૭ કરોડની બોન્ડ વસૂલાત કરાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા તબીબ થયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી સેવા નહીં આપનારાં તબીબી વિદ્યાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં ૬૦૮૨ કેસમાં રૂ.૬૪૭.૬૫ કરોડની બોન્ડ વસૂલાત કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ડૉક્ટરોની ઘટ નિવારવા માટે તબીબ થયા બાદ વિદ્યાર્થીએ સરકારી…
કરોડો રૂપિયાના કૌભાંડમાં બે સબ પોસ્ટ માસ્ટરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બે સબ પોસ્ટ માસ્ટરની ધરપકડ કરી હતી. અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે મળીને આ બંને આરોપીઓ રોકાણકારોની બચતના રૂપિયા બારોબાર ચાઉં કરવામાં મદદ કરતા હતા. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા શાી…
અમદાવાદથી બેંગલૂરું જવા વધુ બેફ્લાઇટ ૧૫મી માર્ચથી શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરથી છેલ્લા એક વર્ષમાં ડોમેસ્ટિક ઉપરાંત આંતરરાષ્ટ્રીય અનેક ફ્લાઇટ શરૂ કરી અનેક શહેરોના એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળી છે. ખાનગી એરલાઇન્સ દ્વારા અમદાવાદથી બેંગલૂરુંની સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદથી બેંગલૂરુંની મૂળ ભારતની એરલાઇન્સ દ્વારા…