મુંબઈના ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો? ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ગેરકાયદે રીતે પાણી ખેંચવામાં આવતું હોવાને મુદ્દે તપાસનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. મુંબઈમાં હાલ સેંકડો ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ ચાલી રહ્યું છે ત્યાં કથિત રીતે ગેરકાયદેસર ભૂગર્ભ જળ ખેંચવામાં આવતું હોવાની ફરિયાદ આવ્યા બાદ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન…
ખરી એનસીપી કોની?આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરે એવી શક્યતા
મુંબઇ: ચૂંટણી પંચ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ અજિત પવાર જૂથને ખરી એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) ગણાવી છે, એવામાં ચૂંટણી ચિહ્ન અને પક્ષનું નામ મેળવવા માટે શરદ પવાર જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી છે. શરદ પવારની અરજીની સુનાવણી…
કલ્યાણ-વસઈ જળ પરિવહન પ્રોજેક્ટ માટે ₹૧૧૯ કરોડ મંજૂર, રેડીઓ ક્લબ ખાતે પણ નવી જેટી બનશે
મુંબઈ: રાજ્ય સરકારે શુક્રવારે સાગર માલા પ્રોજેક્ટ હેઠળ કલ્યાણ-વસઈ જળ પરિવહન પ્રોજેક્ટ માટે ₹૧૧૯ કરોડમાં ડોમ્બિવલી, કોલશેત, મીરા-ભાયંદર અને કાલ્હેરમાં ચાર જેટીના નિર્માણ માટે મંજૂરીનો આદેશ જારી કર્યો હતો. રાજ્યએ ગેટવે ઓફ ઈન્ડિયા નજીક રેડિયો ક્લબ ખાતે નવી જેટીના નિર્માણ…
ટમેટાની આડમાં કાંદાની તસ્કરી ૮૨.૯૩ મેટ્રિક ટન કાંદા મોકલવામાં આવી રહ્યા હતા
નાગપુર: સોનાની દાણચોરી, માનવ તસ્કરી આ બધું તો આપણે સાંભળેલું છે, પણ હવે કાંદાની પણ તસ્કરી થઇ રહી હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં કસ્ટમ્સ વિભાગે મોટા પ્રમાણમાં કાંદાની થઇ રહેલી તસ્કરી પકડી પાડી હતી. કસ્ટમ્સ વિભાગે ૮૨.૯૩ મેટ્રીક ટન ગેરકાયદે…
ચૂંટણીલક્ષી નિર્ણય કાંદાની નિકાસ પરથી પ્રતિબંધ ઉઠાવાયો
મુંબઈ: દેશમાં કાંદાની કિંમતો નિયંત્રણમાં રહે અને કાંદા નાગરિકો માટે ઉપલબ્ધ રહે એ માટે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, જે હવે ઉઠાવી લેવાયો છે. ૩૧ માર્ચ સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે હવે આ પ્રતિબંધ ઉઠાવી…
ગુજરાતમાં ૨૦ દિવસમાં બે આઈપીએસ સહિત ૧૨ અધિકારી સામે પોલીસ કેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ૨૦ દિવસમાં બે આઈપીએસ સહિત ૧૨ અધિકારી સામે વિવિધ ગુનાસર પોલીસ કેસ નોંધાયા છે. એક અસાધારણ ઘટનાક્રમમાં બે આઇપીએસ અધિકારીઓ, ડીએસપી કક્ષાના ત્રણ અધિકારી, ઇન્સપેક્ટર કક્ષાના બે અધિકારી અને બે હેડ કોન્સ્ટેબલ સહિત કુલ ૧૨ પોલીસ…
- નેશનલ
ભારતની રેકૉર્ડ-બ્રેક ૪૩૪ રનના માર્જિનથી યાદગાર જીત
યશસ્વીની સતત બીજી મૅચ-વિનિંગ ડબલ સેન્ચુરી: જાડેજા ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ જીત્યો અવૉર્ડ રાજકોટ: ભારતે અહીં રવિવારે ઇંગ્લૅન્ડને ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે રેકૉર્ડ-બ્રેક ૪૩૪ રનના માર્જિનથી હરાવીને પાંચ મૅચની સિરીઝમાં ૨-૧થી સરસાઈ લીધી હતી. ભારતે જીતવા માટે ૫૫૭ રનનો અસંભવ લક્ષ્યાંક…
રાજકીય લાભ માટે નહિ, પરંતુ દેશના ભલા માટે ત્રીજી મુદત ઈચ્છું છું: મોદી
નવી દિલ્હી: રાજકીય લાભ માટે નહિ, પરંતુ દેશના ભલા માટે ત્રીજી મુદત ઈચ્છું છું, એમ મોદીએ શનિવારે કહ્યું હતું. આવનારી લોકસભાની ચૂંટણીમાં પક્ષ ફરી સત્તા પર આવી શકે તે માટે નવા મતદારો સુધી પહોંચવા અને તેમને વિશ્ર્વાસ જીતવાની ખાતરી કરવા…
જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજ કાળધર્મ પામ્યા
રાજનાંદગાંવ: જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજ રવિવારે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢમાંના ચંદ્રગિરિ તીર્થ ખાતે ‘સંલેખના’ (અનશનવ્રત એટલે કે સંથારો) દ્વારા કાળધર્મ પામ્યા હતા. ચંદ્રગિરિ તીર્થના એક નિવેદનમાં જણાવાયું હતું કે જૈન ધર્મમાં ‘સંલેખના’ એટલે કે સ્વેચ્છાએ અન્ન, જળનો ત્યાગ કરીને આધ્યાત્મિક…
આતંકવાદી જૂથોને મદદ કરવા પીઓકેમાં ટેલિકોમ ટાવરની સંખ્યા પાકિસ્તાને વધારી
જમ્મુ : પાકિસ્તાનના અંકુશ હેઠળના કાશ્મીર (પીઓકે)માં અંકુશરેખાની નજીક ટેલિકોમ ટાવરની સંખ્યા તાજેતરના સમયમાં વધારવામાં આવી છે જેનો હેતુ આતંકવાદી અને તેમના સાગરિતોની ઘૂસણખોરીમાં મદદ કરવાની છે. આતંકવાદી જુથો એનક્રિપ્ટેડ વાયએસએમએસ સર્વિસીસ નામના તંત્રજ્ઞાનનો ખાસ કરીને જમ્મુના પીર પંજાલ રેન્જના…