અમેરિકા અને ભારતના યુવાઓ બનશે બન્ને દેશના વિકાસના સેતુ
મુંબઈ યુનિવર્સિટી-અમેરિકન કોન્સ્યુલેટ દ્વારા યુવા સંવાદ મુંબઈ: યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને ભારતની યુવાશક્તિ કઇ રીતે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ દૃઢ બનાવી શકે તેમ જ બંને દેશ એકબીજાના યુવાનો માટે કઇ રીતે વિકાસની તક ઊભી કરી શકે તે વિશે…
- આમચી મુંબઈ
શાયર અમરભાઇ પાલનપુરીને ‘વલી’ ગુજરાતી પારિતોષિક
મુંબઇ: રવિવાર તા.૧૧ ફેબ્રુઆરીના દિવસે ગુજરાત સાહિત્ય અકાદમીના પદાધિકારીઓ ખુદ સુરત આવ્યા અને ૮૯ વર્ષના શાયર અમરભાઇ પાલનપુરીને ‘વલી’ ગુજરાતી પારિતોષિકથી સન્માનિત કર્યા. મંત્રી હર્ષ સંઘવીના હાથે સન્માનિત થયાં બાદ અમરભાઇએ જે પ્રત્યુત્તર આપ્યો તેમાં વધુ તો ગુરુ શૂન્ય પાલનપુરી…
શૅરબજારમાં ફરી નવો વિક્રમ, નિફ્ટી પહેલી વાર ૨૨,૨૦૦ની સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના અસ્પષ્ટ અને સહેજ નિરાશાજનક પરિબળોની અવગણના કરીને ભારતીય શેરબજારે મંગળવારે ફરી એક નવું વિક્રમી સ્તર હાંસલ કર્યું હતું. નિફ્ટી સતત બીજા દિવસે નવી સર્વકાલિન ઊંચી સપાટી સર કરતાં પહેલી વાર ૨૨,૨૦૦ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો.એશિયાઇ બજારોની…
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ૧૦ ધારાસભ્ય સસ્પેન્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. તે દરમિયાન વિવાદ થતા કૉંગ્રેસના ૧૦ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. છોટા ઉદેપુર નકલી કચેરી મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો અને કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ…
- નેશનલ
ઍર શૉ:
સિંગાપોરમાં મંગળવારે સિંગાપોર ઍર શૉના પ્રથમ દિવસે દક્ષિણ કોરિયાના ઍરફોર્સના બ્લૅક ઈગલ ટીમે કરતબ દેખાડ્યા હતા. (એજન્સી)
સોનિયા ગાંધી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયાં
જયપુર : કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી મંગળવારે રાજસ્થાનમાંથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયાં હતા. ભારતીય જનતા પાર્ટીના ચુનીલાલ ગરસિયા અને મદન રાઠૌર પણ સંસદના ઉપલા ગૃહમાં બિનહરીફ ચૂંટાયા હતા, એવી માહિતી વિધાનસભાના સેક્રેટરી મહાવીર પ્રસાદ શર્માએ આપી હતી.મંગળવાર ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો છેલ્લો…
ગુજરાતમાં નડ્ડા સહિત ચારેય ઉમેદવાર બિનહરીફ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યસભામાં ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટણી જીત્યા છે. આ માટે વિધાનસભામાં કૉંગ્રેસે સંખ્યાબળ ના હોવાથી ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા. જેના કારણે ભાજપના ચારેય ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. જેના પછી સત્તાવાર રીતે મંગળવારે જે.પી…
મોદીએ જમ્મુમાં કર્યું ₹ ૩૨,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારે વરસાદ વચ્ચે જમ્મુમાં એએમ સ્ટેડિયમમાં હજારો લોકોની ઉપસ્થિતિમાં રૂ. ૩૨,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરી આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૩૭૦ બેઠક પર વિજય અપાવવાની અપીલ કરી હતી. ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં મોદીએ…
એક કરોડ ‘લખપતિ દીદી’: મોદીએ મહિલાઓની મદદ માગી
જમ્મુ: દેશમાં હું એક એક કરોડ ‘લખપતિ દીદી’ તૈયાર કરવાની ઈચ્છા ધરાવું છું એમ જણાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ લક્ષ્ય સિદ્ધ કરવા દેશની મહિલાઓની મદદ માગી હતી. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારની મોટાભાગની યોજનાઓના લાભાર્થીઓની અને દેશના અન્ય રાજ્યો માટે દૃષ્ટાંત…
- નેશનલ
કાશ્મીરની રેલ લિન્કમાં સૌથી લાંબી ટનલ ખુલ્લી મુકાઈ
ઈલેસ્ટ્રિક ટ્રેન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારે હિમવર્ષા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર રેલવે સ્ટેશને નવી ઈલેક્ટ્રિક ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ટ્રેન બારામુલ્લા-શ્રીનગર-બનિહાલ-સંગલદાન રૂટ પર દોડશે. (એજન્સી) શ્રીનગર : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની સૌથી મોટી પરિવહન ટનલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા…