• મહારાષ્ટ્રના રાજ્યસભાના ઉમેદવારો બિનવિરોધ ચૂંટાયા

    મુંબઈ: મહારાષ્ટ્રની છ રાજ્યસભા બેઠકોના તમામ ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ ચૂંટાઇ આવ્યા છે. છ ઉમેદવારો બિનવિરોધ ચૂંટાઇ આવતા તેમને રાજ્યસભાનું સાંસદપદ મતદાન પહેલા જ મળી ગયું છે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યા સુધી રાજ્યસભાની ઉમેદવારી પાછી…

  • ગુરુવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર રસ્તા રોકો

    પાલઘર: પાલઘર જિલ્લાના વાઢવણ ગામમાં ઊભા થઇ રહેલા વાઢવણ પોર્ટને કેન્દ્રીય પર્યાવરણ વિભાગ દ્વારા મંજૂરી મળી ચૂકી છે. આ માટે હવે ચર્ચા એવી થઇ રહી છે કે આ જ મહિને આ પોર્ટનું ભૂમિપૂજન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે.…

  • કાંદાની નિકાસનો પ્રતિબંધ ૩૧ માર્ચ સુધી: કેન્દ્રીય સચિવની સ્પષ્ટતા

    મુંબઈ: રાજકીય પક્ષો અને ખેડૂતોની કાંદાના નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માગને લીધે મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંઘે આનો વિરોધ કર્યો હતો. જેને પગલે નાશિક જિલ્લામાં કાંદાની હરાજી અટકાવી દેવામાં આવી હતી. કાંદાની નિકાસ પર પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યા હોવાના…

  • વાનખેડે, પરદેશી સહિતના ‘બાબુ’ઓ લોકસભાની ચૂંટણી લડવા ઉત્સુક

    મુંબઈ: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે એ વાતાવરણમાં ઉમેદવારી (ટિકિટ) મેળવવા કોશિશ, દોડાદોડી, પેંતરાબાજી શરૂ થાય એ સ્વાભાવિક છે. લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં ફરજ બજાવી ચૂકેલા ચાર સરકારી અધિકારીઓ (બાબુઓ)એ ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં પ્રવેશ મેળવવા તખ્તો ગોઠવી દીધો…

  • થાણે-મુલુંડ વચ્ચે વોટર ટનલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્ષો જૂની અને જર્જરીત થઈ ગયેલી પાણીની પાઈપલાઈનમાં વારંવાર પડતા ભંગાણને કારણે લાખો લિટર પાણી વેડફાઈ જતું હોય છે. તેથી જૂની પાણીની પાઈપલાઈનને સ્થાને પાલિકા હવે પૂર્વ ઉપનગરમાં થાણેના યેવઈ, કશેલી અને મુલુંડ વચ્ચે વોટર ટનલ બાંધવાની…

  • હવે કલ્યાણથી સીધી નવી મુંબઈ દોડશે લોકલ

    આકાર લઇ રહ્યો છે ₹ ૪૬૭ કરોડનો કલવા-ઐરોલી એલિવેટેડ લોકલ કોરિડોર મુંબઈ: મુંબઈમાં ઉપનગરોની વચ્ચે સીધાં જોડાણને લઇને અનેક પ્રોજેક્ટ પર ગતિપૂર્ણ કાર્ય થઇ રહ્યું છે. લોકલ ટ્રેનના માધ્યમથી કલ્યાણ-ડોંબિવલીને સીધા નવી મુંબઈને જોડનારા ઘણા સમયથી રાહ જોવાતી હતી એ…

  • અમેરિકા અને ભારતના યુવાઓ બનશે બન્ને દેશના વિકાસના સેતુ

    મુંબઈ યુનિવર્સિટી-અમેરિકન કોન્સ્યુલેટ દ્વારા યુવા સંવાદ મુંબઈ: યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને ભારતની યુવાશક્તિ કઇ રીતે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ દૃઢ બનાવી શકે તેમ જ બંને દેશ એકબીજાના યુવાનો માટે કઇ રીતે વિકાસની તક ઊભી કરી શકે તે વિશે…

  • આમચી મુંબઈ

    શાયર અમરભાઇ પાલનપુરીને ‘વલી’ ગુજરાતી પારિતોષિક

    મુંબઇ: રવિવાર તા.૧૧ ફેબ્રુઆરીના દિવસે ગુજરાત સાહિત્ય અકાદમીના પદાધિકારીઓ ખુદ સુરત આવ્યા અને ૮૯ વર્ષના શાયર અમરભાઇ પાલનપુરીને ‘વલી’ ગુજરાતી પારિતોષિકથી સન્માનિત કર્યા. મંત્રી હર્ષ સંઘવીના હાથે સન્માનિત થયાં બાદ અમરભાઇએ જે પ્રત્યુત્તર આપ્યો તેમાં વધુ તો ગુરુ શૂન્ય પાલનપુરી…

  • શૅરબજારમાં ફરી નવો વિક્રમ, નિફ્ટી પહેલી વાર ૨૨,૨૦૦ની સપાટીએ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના અસ્પષ્ટ અને સહેજ નિરાશાજનક પરિબળોની અવગણના કરીને ભારતીય શેરબજારે મંગળવારે ફરી એક નવું વિક્રમી સ્તર હાંસલ કર્યું હતું. નિફ્ટી સતત બીજા દિવસે નવી સર્વકાલિન ઊંચી સપાટી સર કરતાં પહેલી વાર ૨૨,૨૦૦ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો.એશિયાઇ બજારોની…

  • ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ૧૦ ધારાસભ્ય સસ્પેન્ડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. તે દરમિયાન વિવાદ થતા કૉંગ્રેસના ૧૦ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. છોટા ઉદેપુર નકલી કચેરી મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો અને કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ…

Back to top button