Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 512 of 930
  • આમચી મુંબઈ

    ઘુમ્મટ પર વિસામો…

    રોજીરોટી માટે મહેનત કરવી જરૂરી છે, પણ પરીશ્રમ દરમિયાન થોડો આરામ કરવો પણ જરૂરી છે. મુંબઈ પાલિકાની ઈમારત પરના ઘુમ્મટના સમારકામ વખતે એક કારીગર ત્યાં જ આરામ કરતો જોવા મળ્યો હતો.(અમય ખરાડે)

  • ૭૦ હજાર ક્વિન્ટલ ચોખા રસ્તા પર: મુરબાડમાં ગોદામનો અભાવ, ખેડૂત સંગઠન ચિંતિત

    કલ્યાણ: મુરબાડ તાલુકા શેતકરી સહકારી સંઘે આદિવાસી વિકાસ નિગમ પાસેથી સંકલિત ગેરંટી યોજના હેઠળ ૭૦ હજાર ક્વિન્ટલ ડાંગરની ખરીદી કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલા ચોખાનો સંગ્રહ કૃષિ પેદાશ બજાર સમિતિ પરિસરમાં અને મુરબાડના એમઆઈડીસીમાં એક ગોદામમાં…

  • સમૃદ્ધિ એક્સપ્રેસ-વેનું વિસ્તારીકરણ શરૂ

    પૂર્વીય જિલ્લાઓ સુધી પહોંચવું હવે સરળ બનશે મુંબઈ: સમૃદ્ધી એક્સપ્રેસ-વેના કારણે રસ્તાઓની કનેક્ટીવિટીમાં પ્રચંડ વધારો થયો છે અને હવે મહારાષ્ટ્રના વધુ જિલ્લાઓને રસ્તામાર્ગે જોડવાના લક્ષ્યથી એમએસઆરડીસીએ કામ શરૂ કરી દીધું છે. એમએસઆરડીસી (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા સમૃદ્ધિ એક્સપ્રેસ-વેના…

  • મોદી આજે અમદાવાદમાં સવા લાખ ખેડૂતોને સંબોધશે

    ગુજરાતને ₹ ૪૮,૦૦૦ કરોડના વિકાસ કાર્યની ભેટ આપશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડા પ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં જ વડા પ્રધાન…

  • બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ઉત્તર ગુજરાત સહિતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લાના વહેલી સવારથી ઠેક ઠેકાણે વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં, જિલ્લાના ધાનેરા અને થરાદ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજ્યના ફરી એકવાર કાતિલ અને…

  • નેશનલ

    ખેડૂતોનું આંદોલન ફરી હિંસક બન્યું: એકનું મોત, ચળવળ મોકૂફ

    હિંસા: પટિયાલા જિલ્લામાં પંજાબ-હરિયાણા શંભુ અને ખાનૌરી સરહદ નજીક આંદોલન કરી રહેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસે બુધવારે તેમના પર અશ્રુવાયુ છોડ્યો હતો. (એજન્સી) ચંડીગઢ: પંજાબના શંભુ અને ખાનૌરી સરહદી વિસ્તારમાં બેરિકેડ્સ હટાવવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો…

  • નેશનલ

    રેડિયોની દુનિયાના અવાજના જાદુગર અમીન સયાનીનું નિધન

    મુંબઇ : લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ગીતમાલાના પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું મંગળવારે અવસાન થયું હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.તેમના પુત્ર રાજિલ સયાનીએ સમાચારની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અમીન સયાનીનું મંગળવારે હૃદયરોગના હુમલાથી મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ ૯૧ વર્ષના હતા.રેડિયો સિલોન…

  • નેશનલ

    પદ્મવિભૂષણ વકીલ ફલી નરીમાનનું અવસાન

    નવી દિલ્હી: ભારતના જાણીતા ન્યાયશાસ્ત્રી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી સામ નરીમાનનું બુધવારે નવી દિલ્હીમાં નિધન થયું હતું. તેઓ ૯૫ વર્ષના હતા. વરિષ્ઠ વકીલ નરીમાન હ્રદય સંબંધી સમસ્યાઓ સહિત અનેક બિમારીઓથી પીડાતા હતા. તેમની સાત દાયકાની કાયદાકીય કારકિર્દી દરમિયાન…

  • ભારત-ગ્રીસ વચ્ચે વેપાર, સંરક્ષણના કરાર

    નવી દિલ્હી: ભારત અને ગ્રીસ વચ્ચે બુધવારે વેપાર અને સંરક્ષણ ક્ષેત્ર કરાર થયા હતા.બંને દેશે મિલિટરી હાર્ડવેઅર ક્ષેત્રે સહઉત્પાદન તેમ જ સહવિકાસની સહમતી દર્શાવી હતી.ભારતની બે દિવસની મુલાકાતે આવેલા ગ્રીકના વડા પ્રધાન ક્યારિઆકોસ મિત્સોટેકિસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષી…

  • ભારતને રશિયાના યુદ્ધથી મોટો લાભ

    અબજો ડૉલરના તેલ ઉત્પાદનોની નિકાસ કરી નવી દિલ્હી: એક યુરોપિયન થિંક-ટેન્કે જણાવ્યું હતું કે જી-૭ના નેતૃત્વ હેઠળના ગઠબંધન દેશોમાં ભારતની તેલ ઉત્પાદનોની નિકાસનો એક તૃતીયાંશ ભાગ રશિયન ક્રૂડમાંથી મેળવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભાગીદાર…

Back to top button