- વીક એન્ડ
લંગડા ઘોડા… તેરા ક્યા હોગા રે?
ચંદીગઢ મેયર ચૂંટણીના ઘાત-આઘત્- પ્રત્યાઘાત ઊડતી વાત -ભરત વૈષ્ણવ જોઇ લીધું? પત્રકારિતાના નામ પર કલંક એવી ચેનલો ચોમાસામાં દેડકા ડ્રાંઉ ડ્રાંઉ કરે તેમ ધમાધમ કરવા માંડ્યા છે. કાચબાઓ રંગ બદલવા માંડ્યા છે. કોઇના ટુકડા પર જીવતા ટુકડાજીવીઓ યોયો હનીસિંગની જેમ…
- વીક એન્ડ
ગામડું-ખેતર ને વાડનું અજાયબ વિશ્ર્વ
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી મારા ખેતરને શેઢેથી લ્યા, ઊડી ગઈ સારસી! પોતાના શબ્દોથી ચિરંજીવ બની ગયેલા આપણા ગુજરાતી કવિ રાવજી પટેલની આ પંક્તિ ગ્રામ્યજીવનના પ્રતીકથી માનવ સંવેદનાઓને હચમચાવે છે. કવિ રાવજી પટેલની અન્ય એક કાવ્યપંક્તિ જોઈએ તો સાંભળ તો સખી…
- વીક એન્ડ
આવાસ અને સંવેદનાઓ
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા કળાનાં અન્ય ક્ષેત્રો કરતાં સ્થાપત્ય સાથે લાગણીના સંબંધો વધુ સંકળાયેલા હોય છે. સ્થાપત્ય એ માત્ર કળા નથી, તેમાં વૈજ્ઞાનિક – ઇજનેરી બાબતો પણ વણાયેલી હોય છે. સ્થાપત્ય માત્ર અનુભૂતિ માટે નથી, તેમાં ઉપયોગિતાનું પણ મહત્ત્વ છે.…
- વીક એન્ડ
કુછ યે હૈ કિ ઉન કો ભી કરમ કી નહીં આદત,કુછ ઉન કા કરમ મુઝ કો ગવારા ભી નહીં હૈ
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી અબ કોઇ દોસ્ત હૈ ન દુશ્મન હૈ,ઝિન્દગી બેદિલી કા મસ્કન હૈ.**હર એક કામ હૈ તામીર કે લિયે જાઇઝ,પાએ-બહાર જલા ડાલો ગુલસિતાનોં કો.**અવામ દબતે નહીં જબ્ર સે, મઝલિસ સે,અવામ ચાહે તો દમ ભર મેં ઇન્કિલાબ…
મોટા સંયુક્ત કુટુંબ મહા સુખી કુટુંબ
પ્રાસંગિક -મનીષા પી. શાહ આધુનિકતાને રવાડે ચડેલા સમાજમાં હવે નાના કુટુંબ એકદમ ઇન-થીંગ ગણાય છે. વધુમાં બે સંતાન, ક્યાંક એક જ પછી ભલે દીકરો હોય કે દીકરી અને અમુક દંપતી સંતાન વગર રહેવાનું ય પસંદ કરે છે. આવા સંજોગોમાં કોઈ…
- નેશનલ
ખેડૂતોનું આંદોલન ફરી હિંસક બન્યું: એકનું મોત, ચળવળ મોકૂફ
હિંસા: પટિયાલા જિલ્લામાં પંજાબ-હરિયાણા શંભુ અને ખાનૌરી સરહદ નજીક આંદોલન કરી રહેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસે બુધવારે તેમના પર અશ્રુવાયુ છોડ્યો હતો. (એજન્સી) ચંડીગઢ: પંજાબના શંભુ અને ખાનૌરી સરહદી વિસ્તારમાં બેરિકેડ્સ હટાવવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો…
- નેશનલ
રેડિયોની દુનિયાના અવાજના જાદુગર અમીન સયાનીનું નિધન
મુંબઇ : લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ગીતમાલાના પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું મંગળવારે અવસાન થયું હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.તેમના પુત્ર રાજિલ સયાનીએ સમાચારની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અમીન સયાનીનું મંગળવારે હૃદયરોગના હુમલાથી મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ ૯૧ વર્ષના હતા.રેડિયો સિલોન…
- નેશનલ
પદ્મવિભૂષણ વકીલ ફલી નરીમાનનું અવસાન
નવી દિલ્હી: ભારતના જાણીતા ન્યાયશાસ્ત્રી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી સામ નરીમાનનું બુધવારે નવી દિલ્હીમાં નિધન થયું હતું. તેઓ ૯૫ વર્ષના હતા. વરિષ્ઠ વકીલ નરીમાન હ્રદય સંબંધી સમસ્યાઓ સહિત અનેક બિમારીઓથી પીડાતા હતા. તેમની સાત દાયકાની કાયદાકીય કારકિર્દી દરમિયાન…
ભારત-ગ્રીસ વચ્ચે વેપાર, સંરક્ષણના કરાર
નવી દિલ્હી: ભારત અને ગ્રીસ વચ્ચે બુધવારે વેપાર અને સંરક્ષણ ક્ષેત્ર કરાર થયા હતા.બંને દેશે મિલિટરી હાર્ડવેઅર ક્ષેત્રે સહઉત્પાદન તેમ જ સહવિકાસની સહમતી દર્શાવી હતી.ભારતની બે દિવસની મુલાકાતે આવેલા ગ્રીકના વડા પ્રધાન ક્યારિઆકોસ મિત્સોટેકિસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષી…
ભારતને રશિયાના યુદ્ધથી મોટો લાભ
અબજો ડૉલરના તેલ ઉત્પાદનોની નિકાસ કરી નવી દિલ્હી: એક યુરોપિયન થિંક-ટેન્કે જણાવ્યું હતું કે જી-૭ના નેતૃત્વ હેઠળના ગઠબંધન દેશોમાં ભારતની તેલ ઉત્પાદનોની નિકાસનો એક તૃતીયાંશ ભાગ રશિયન ક્રૂડમાંથી મેળવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભાગીદાર…