Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 51 of 928
  • ઉત્સવ

    સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૨-૯-૨૦૨૪ થી તા.૨૮-૯-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુનમાં સમગતિએ ભ્રમણ કરે છે. બુધ સિંહમાંથી ક્ધયા રાશિમાં તા. ૨૩મીએ પ્રવેશે છે. બુધ શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શરદઋતુ), રવિવાર, તા. ૨૨-૯-૨૦૨૪ ભારતીય દિનાંક ૩૧, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪પારસી કદમી રોજ ૯મો આદર,…

  • પારસી મરણ

    પીલું સોલી જોખી તે મરહુમ સોલીના ધણિયાની. તે મરહુમો ઓસ્તી હોમાય ઓસતા તેમુરસ પંથકીના દીકરી. તે મરહુમો ઝરીન, રોશન, મની ને એમીના બહેન. તે મરહુમો રતનબઇ ખરશેદજી જોખીના વહુ. તે દેઝી નવરોઝ ગારદ અને મરહુમ નોઝર બી. જોખીના કાકી. તે…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ ખરસાડ (ઓરી ફળિયું) હાલ ગોરેગાવ (પૂર્વ) ગં. સ્વ. લક્ષ્મીબેન (ગંગાબેન) જીવણભાઈ પટેલ (ઉં. વ. ૯૭) તે તા. ૧૯-૯-૨૪ ગુરુવારના શ્રીચરણ પામ્યા છે. તે મોહનભાઈ, સ્વ. અરવિંદભાઈ, સ્વ. કલાવતીબેન, ઉર્મિલાના માતા. તે મંજુલાબેન, સ્વ. સુષ્માબેન, સ્વ. પરસોતભાઈ, સ્વ. કિશોરભાઈના…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનસાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ સ્વ. રમેશચંદ્ર મનસુખલાલ દોશીના ધર્મપત્ની નિર્મળાબેન દોશી (ઉં. વ. ૭૭), તા. ૨૧-૯-૨૪ના શનિવાર મુલુંડ મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તે સુરેશભાઇ, અનિલભાઇ તથા ચંદ્રાબેન પ્રવીણચંદ્ર મહેતાના ભાઇના પત્ની. તરૂલતાબેન, વર્ષાબેનના જેઠાણી. દેવાંગ, દર્શનાબેન મુકેશકુમાર,…

  • વેપાર

    શૅરબજાર નવી વિક્રમી સપાટીએ, માર્કેટ કૅપ ₹ ૪૭૧.૭૧ લાખ કરોડના સ્તરે

    મુંબઇ: ફેડરલ ઇફેકટ વચ્ચે વૈશ્ર્વિક બજારમાં આવેલા જોરદાર ઉછાળા સાથે સ્થાનિક શેરબજજાર પણ તોતિંગ ઉછાળા સાથે નવી વિક્રમી ટોચે પહોંચ્યા હતા અને તેેને પરિણામે કુલ લિસ્ટેડ ઇક્વિટ શેરના માર્કેટ કેપિટલમાં પણ ઉછાળો આવ્યો હતો. સપ્તાહ દરમિયાન રિયલ્ટી, બેન્કેક્સ અને પાવર…

  • Uncategorized

    સરકારે ખાદ્યતેલના ઉછળતા ભાવ અંગે કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માગી

    નવી દિલ્હી: સરકારે ખાદ્યતેલ કંપનીઓ પાસેથી નીચી ડ્યુટી પર આયાત કરવામાં આવતા અને પર્યાપ્ત સ્ટોકની ઉપલબ્ધતા વચ્ચે ભાવમાં સ્થિરતા સુનિશ્ર્ચિત કરવાની તાકીદ કરી હોવા છતાં ખાદ્ય તેલના છૂટક ભાવમાં જોવા મળી રહેલા ઉછાળા માટે સ્પષ્ટતા માગી છે. કેન્દ્ર સરકારે ૧૪…

  • શેર બજાર

    જબ્બર તેજી: શૅરબજાર નવી વિક્રમી ઊંચી સપાટીએ, માર્કેટ કેપિટલ ₹ ૬.૨૪ લાખ કરોડનો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ફેડરલના અણધાર્યા અને અત્યંત અનુકૂળ સ્ટાન્સને કારણે અમેરિકા અને એશિયાના શેરબજારોમાં આવેલા જોરદર ઉછાળા સાથે તાલ મિલાવતા સ્થાનિક શેરબજારે પણ શુક્રવારે નવી ઓલટાઇમ સપાટી હાંસલ કરી છે. સત્ર દરમિયાન સેન્સેક્સ લગભગ ૧૩૦૦ પોઇન્ટ સુધી ઊછળ્યા બાદ ઊંચી…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), શનિવાર, તા. ૨૧-૯-૨૦૨૪, , ચતુર્થીનું શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૧-૦૦, ભરણી શ્રાદ્ધ. ભારતીય દિનાંક ૩૦, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ…

  • એકસ્ટ્રા અફેર

    રાહુલને મોતની ધમકીનો બચાવ, નડ્ડા બીજું કરી પણ શું શકે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણ બદલાઈ ગયું છે અને હવે રાજકીય હરીફાઈને રાજકારણીઓ દુશ્મનાવટ સમજે છે. લોકશાહીમાં તમારા વિરોધીને, તમારા હરીફને પણ માન આપવું જોઈએ એવું કહેવાતું પણ ભારતના રાજકારણીઓને આ સિદ્ધાંતમાં બહુ વિશ્ર્વાસ રહ્યો નથી ને તેનું…

Back to top button