Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 51 of 930
  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • એકસ્ટ્રા અફેર

    રાહુલને મોતની ધમકીનો બચાવ, નડ્ડા બીજું કરી પણ શું શકે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણ બદલાઈ ગયું છે અને હવે રાજકીય હરીફાઈને રાજકારણીઓ દુશ્મનાવટ સમજે છે. લોકશાહીમાં તમારા વિરોધીને, તમારા હરીફને પણ માન આપવું જોઈએ એવું કહેવાતું પણ ભારતના રાજકારણીઓને આ સિદ્ધાંતમાં બહુ વિશ્ર્વાસ રહ્યો નથી ને તેનું…

  • વેપાર

    મથકો પાછળ સિંગતેલમાં ₹ ૯૫નો કડાકો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સૌરાષ્ટ્રના મથકો પર આજે ખાસ કરીને સિંગતેલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં લૂઝના અથવા તો ૧૦ કિલોદીઠ ભાવમાં રૂ. ૧૨૫નો અને તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૪૦નો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ સાથે…

  • જૈન મરણ

    લજાઈ મોરબી નિવાસી હાલમાં ભાયંદર સ્વ.ગિરધરલાલ ઝવેરચંદ દેસાઈના પત્ની ગુણવંતી ગુરૂવાર ૧૯/૦૯/૨૪ના અરિહંતશરણ પામેલા છે. નયનાબેન ધનરાજ મલડકર, મુકેશ, તૃપ્તિબેન મુકેશ દામાણીના માતૃશ્રી સ્વર્ગીય પદ્મની મુકેશ દેસાઈના સાસુ. વવાણીયા નિવાસી સ્વર્ગીય ચુનીલાલ બેચરલાલ દોશીના દીકરી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.દશા…

  • વેપાર

    ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીએ ₹ ૩૯નો ઉછાળો

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમ જ ચીન પ્રોપર્ટી માર્કેટને મંદીની ગર્તામાંથી બહાર લાવવા માટે સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવા આશાવાદે આજે લંડન ખાતે કોપરમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાથી સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ કોપરની અમુક વેરાઈટીઓ,…

  • શેર બજાર

    જબ્બર તેજી: શૅરબજાર નવી વિક્રમી ઊંચી સપાટીએ, માર્કેટ કેપિટલ ₹ ૬.૨૪ લાખ કરોડનો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ફેડરલના અણધાર્યા અને અત્યંત અનુકૂળ સ્ટાન્સને કારણે અમેરિકા અને એશિયાના શેરબજારોમાં આવેલા જોરદર ઉછાળા સાથે તાલ મિલાવતા સ્થાનિક શેરબજારે પણ શુક્રવારે નવી ઓલટાઇમ સપાટી હાંસલ કરી છે. સત્ર દરમિયાન સેન્સેક્સ લગભગ ૧૩૦૦ પોઇન્ટ સુધી ઊછળ્યા બાદ ઊંચી…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), શનિવાર, તા. ૨૧-૯-૨૦૨૪, , ચતુર્થીનું શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૧-૦૦, ભરણી શ્રાદ્ધ. ભારતીય દિનાંક ૩૦, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ…

  • હિન્દુ મરણ

    દશા સોરઠિયા વણિકબગસરા નિવાસી હાલ ઘાટકોપર જગદીશભાઈ મુલચંદ કાચલીયાના ધર્મપત્ની અ.સૌ. અનિલાબેન (ઉં. વ. ૭૫) ૧૮-૯-૨૪ બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તે યોગેશ, દર્શના, બિજલના માતુશ્રી. કાજલના સાસુ. હેતાંશીના દાદી. સ્વ. દિલીપભાઈ, નરેન્દ્રભાઈ, ગં.સ્વ. મિનાક્ષી વિનોદ બુસાના ભાભી. સંજય ગગલાણી, અતુલ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં વધુ ૧૦ પૈસાની તેજી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ, વિશ્ર્વ બજારમાં ખાસ કરીને એશિયન ચલણો સામે ડૉલરમાં જોવા મળેલી નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં પીછેહઠ જોવા મળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત સાતમા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારો જળવાઈ રહ્યો હતો…

  • વેપાર

    ફેડરલનાં ઊંચા રેટ કટને પગલે વિશ્ર્વ બજાર પાછળ શુદ્ધ સોનું ₹ ૬૦૮ વધીને ₹ ૭૪,૦૦૦ની પાર, ચાંદી ₹ ૪૯૯ ઉછળી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ૫૦ બેસિસ પૉઈન્ટના રેટ કટ સાથે નાણાનીતિ હળવી કરવાની શરૂઆત કરતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ૧.૦૪ ટકાની તેજી સાથે વિક્રમ સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હતા અને ચાંદીના ભાવમાં પણ ૧.૬…

Back to top button