Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 50 of 928
  • વેપાર

    હળવી નાણાનીતિના આશાવાદે સેન્સેક્સ વધુ ૩૮૪ પૉઈન્ટ ઊછળીને નવી ટોચે, ૮૫,૦૦૦ની સપાટીથી સહેજ છેટે

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા હળવી નાણાનીતિ અખત્યાર કરતાં રિઝર્વ બૅન્ક દ્વારા પણ રેટ કટ કરવામાં આવે તેવા આશાવાદ તેમ જ એશિયન બજારોમાં સુધારાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ત્રીજા સત્રમાં તેજી આગળ ધપતાં બીએસઈ બૅન્ચમાર્ક…

  • વેપારGold Price Today: Increase in the price of gold and silver in the futures market, know the latest price

    વિશ્વ બજાર પાછળ સોનામાં ₹ ૩૭૪ની આગેકૂચ, ચાંદી ₹ ૧૧૬૧ ગગડી

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે નીચા વ્યાજ દર અને મધ્ય પૂર્વનાં દેશોમાં વધી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સોનામાં સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણે ભાવ ૧.૧૬…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), સોમવાર, તા. ૨૩-૯-૨૦૨૪ સાતમનું શ્રાદ્ધભારતીય દિનાંક ૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૬પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે ૨જો અર્દીબહેશ્ત, સને…

  • વેપાર

    ફેડરલનાં બમ્પર રેટ કટ સાથે સોનામાં સાપ્તાહિક ધોરણે ₹ ૧૦૪૯નો બમ્પર ઉછાળો

    કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વે ગત ૧૭-૧૮ સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટના બમ્પર રેટ કટની જાહેરાત કરવાની સાથે સાથે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઉછાળો આવ્યો હતો અને ભાવ ઔંસદીઠ ૨૬૦૦…

  • વેપાર

    અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ₹ ૩૩,૭૦૦ કરોડની લેવાલી

    નવી દિલ્હી: ભારતીય ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ અને અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કાપ મૂકતા વર્તમાન સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં અથવા તો ગત શુક્રવાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં રૂ. ૩૩,૭૦૦ કરોડ ઠાલવ્યા છે. તેમ જ આ વર્ષમાં અત્યાર સુધીમાં…

  • વેપાર

    ગત સપ્તાહે ટોચની ૧૦ કંપનીઓ પૈકી છ કંપનીઓનાં માર્કેટ કેપમાં ₹ ૧.૯૭ લાખ કરોડનો વધારો

    નવી દિલ્હી: ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજી આગળ ધપતા ટોચની ૧૦ કંપનીઓ પૈકી છ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ૧,૯૭,૭૩૪.૭૭ કરોડનો વધારો થયો હતો, જેમાં આઈસીઆઈસીઆઈ બૅન્ક અને એચડીએફસી બૅન્ક મોખરે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત…

  • પારસી મરણ

    આદિલ ફલી તારાપોર તે માહારૂખના ખાવીંદ. તે મરહુમો ફલી તથા ખોરશેદ તારાપોરના દીકરા. તે ઝર્કસીસ તારાપોરના બાવાજી. તે બોમી તારાપોરના ભાઇ. (ઉં. વ. ૬૫). ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૯-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે કરાની અગીયારી કોલાબા, મુંબઇ.સોલી જાલ કેકોબાદ તે ગુલચહેર…

  • હિન્દુ મરણ

    પાટણ નિવાસી મનમોહનજીની શેરી ફોફલિયા વાડો હાલ મુંબઇ તે જેશંગલાલ ડાહ્યાચંદના પુત્રવધૂ. અમ્રતલાલ જેશંગલાલ પટણીનાં ધર્મપત્ની સુભદ્રાબેન પટણી (ઉં. વ. ૯૧) તા. ૨૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. જે પિયુષભાઇ, ભામિનીબેન, ચારુબેનનાં માતુશ્રી. તે કામિનાબેન, મનોજભાઇ, સ્વ. સંજયભાઇના સાસુ.તે પૂજા, મધુકાન્ત, મિહીર,…

  • જૈન મરણ

    અચલગચ્છીય પ.પૂ.સાધ્વી શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ.સા. કાળધર્મ પામ્યા છેશાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા. ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા. ના આજ્ઞાવર્તીની પરમ પૂજ્ય સાધ્વી શ્રી ચારુલતા શ્રીજી મહારાજના પ્રશિષ્યા પ. પૂ.…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૨-૯-૨૦૨૪ થી તા.૨૮-૯-૨૦૨૪ રવિવાર, ભાદ્રપદ વદ-૫, વિ. સં. ૨૦૮૦, તા. ૨૨મી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૨૩-૦૧ સુધી, પછી રોહિણી. ચંદ્ર મેષમાં સવારે ક. ૦૬-૦૮ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. પંચમીનું શ્રાદ્ધ, ષષ્ઠીનું શ્રાદ્ધ, કૃત્તિકા…

Back to top button