મહારાષ્ટ્રનું નવા કરવેરા વિનાનું બજેટ
બુલેટ ટ્રેન માટે જમીન હસ્તગત કરવાનું કામ પૂરું ક વિરાર-અલીબાગ કૉરિડૉર માટે જંગી ભંડોળની ફાળવણી ક નવી મુંબઇ વિમાનમથકનું કામ ઝડપથી પૂરું કરાશે ક પુણેના ઔંધ ખાતે ‘એઇમ્સ’નું નિર્માણ થશે ક અયોઘ્યા, શ્રીનગરમાં ‘મહારાષ્ટ્ર ભવન’ બનાવાશે મુંબઈ: મહારાષ્ટ્રના નાણાં પ્રધાન…
સીએએ માર્ચમાં લાગુ પાડવા હિલચાલ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશમાં માર્ચના પ્રથમ સપ્તાહથી જ નાગરિકત્વ સુધારા ધારો (સીએએ) લાગુ પાડવા હિલચાલ શરૂ કરી હોવાનું કહેવાય છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ જાય અને ચૂંટણી આચારસંહિતા લાગુ પાડવામાં આવે, તેની પહેલાં જ સીએએનો અમલ શરૂ કરવાની…
- નેશનલ
નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશનના અવકાશયાત્રીઓનાં નામની કરી જાહેરાત
ગગનયાન મિશન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતના સૌપ્રથમ ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવેલા ચાર અવકાશયાત્રી પ્રશાંત બાલક્રિષ્નન નાયર, અંગદ પ્રતાપ, શુભાંશુ શુક્લા અને અજિત ક્રિષ્નનની તિરુવનંતપુરમ ખાતે આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી) ખાતે મુલાકાત લીધી હતી. (એજન્સી)…
- નેશનલ
રણજી ટ્રોફી મુંબઇની ટીમે રચ્યો ઇતિહાસ, ટીમના ૧૦ અને ૧૧મા બેટ્સમેને ફટકારી સદી
મુંબઇ: મુંબઈના ખેલાડીઓ તનુષ કોટિયાન અને તુષાર દેશપાંડેએ રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો હતો. બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં બંનેએ સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે તનુષે ૧૦મા નંબર પર અને તુષાર ૧૧મા નંબર પર બેટિંગ કરતા સદી ફટકારી…
- નેશનલ
આગ:
કોલકાતામાં કલકત્તા જ્યૂટ મેન્યુફેક્ચરિંગ કંપની લિ.માં મંગળવારે આગ લાગ્યા બાદ આગની જ્વાળાઓ અને ઊડી રહેલા ધુમાડા. (એજન્સી)
ચેર વૃક્ષોનાં વાવેતર વિસ્તારમાં ગુજરાત બીજા ક્રમે:ડ્રોન દ્વારા બીજ નાખીને વાવેતરનો નવતર પ્રયોગ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત ચેર વૃક્ષનાં વાવેતર અને સંરક્ષણમાં દેશમાં પશ્ર્ચિમ બંગાળ પછી બીજા સ્થાને છે. ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને દરિયા કિનારે ધોવાણ અટકાવવાના હેતુથી ગુજરાતમાં ડ્રોન દ્વારા ચેરનાં બીજ નાખીને વૃક્ષોના વાવેતર કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.…
ગુજરાતની ૨૦માંથી ૮ નદી પ્રદૂષણ મુક્ત જાહેર: સાબરમતીનાં પાણીની ગુણવત્તામાં સુધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વર્ષ ૨૦૧૮માં જાહેર કરેલ દેશની ૩૫૧ નદીઓનાં પટ્ટાઓમાંથી ગુજરાતની જાહેર કરેલી ૨૦ નદીનાં પટ્ટાઓમાંથી ૦૮ નદીને પ્રદુષણ મુક્ત જાહેર કરી છે. વર્ષ ૨૦૨૨માં જાહેર કરેલ રિપોર્ટ મુજબ ફક્ત ૧૩ નદીઓ જ બાકી રહી…
અમદાવાદ મનપાના ચીફ એકાઉન્ટન્ટ સહિત ૬૪ અધિકારીઓએ મિલકત જાહેર ન કરતા નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપામાં અધિકારીઓની અપ્રમાણસર મિલકત સામે આવતી હોય છે. ત્યારે કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ માટે પ્રતિ વર્ષ તેમની મિલકત જાહેર કરવી ફરજિયાત છે. જેને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોર્પોરેશનના નાણાં, ઇજનેર, હેલ્થ, ટેકસ અને એસ્ટેટ વિભાગના…
રાજ્યમાં છ સરકારી મેડીકલ કોલેજોમાં યુ.જી.ની ૧૪૦૦ બેઠકો તથા પી.જી. ની ૧૩૨૯ બેઠકો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યમાં ૬ સરકારી મેડિકલ કોલેજોમાં યુ.જી.ની ૧૪૦૦ બેઠકો તથા પી.જી. ની ૧૩૨૯ બેઠકો ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકારે રૂ.૮૯૫ કરોડની જોગવાઇ કરી છે. જેની સામે ફી ની આવક માત્ર રૂ.૭.૩૭ કરોડ છે એવું રાજ્ય સરકાર…
ગીર અભયારણ્યની ગત એક વર્ષમાં ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી: ૬,૪૯૭ વિદેશી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે એવું ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું. વિધાનસભા ગૃહમાં ગીર…