Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 490 of 928
  • નેશનલ

    પોરબંદરના દરિયામાંથી ૩૩૦૦ કિલો ડ્રગ્સ પકડાયું

    સંયુક્ત કાર્યવાહી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) સાથે સંયુક્ત કાર્યવાહી કરી જહાજમાંથી જપ્ત કરેલા ૩૩૦૦ કિલોગ્રામ પ્રતિબંધિત ચરસ, ૧૫૮ કિલોગ્રામ મેથામ્ફેટામાઈન, પચીસ કિલોગ્રામ મોર્ફિન દર્શાવી રહેલા ભારતીય નૌકાદળના અધિકારીઓ. (એજન્સી) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. પોરબંદરના…

  • નેશનલ

    સેન્સેક્સમાં ૭૯૦ પોઇન્ટનું મસમોટું ગાબડું

    રોકાણકારોની સંપત્તિમાંથી છ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારમાં તીવ્ર ધોવાણ જોવા મળ્યું છે. નિફ્ટીએ ૨૨,૦૦૦ પોઇન્ટથી નીચે સરક્યો છે. જ્યારે સેન્સેક્સ લગભગ ૮૦૦ પોઈન્ટ અથવા એક ટકાના કડાકા સાથે ૭૨,૩૦૦ની નીચી સપાટીએ ગબડી ગયો છે. બીએસઇમાં લિસ્ટેડ…

  • નેશનલ

    માલી બસ દુર્ઘટનામાં ૩૧નાં મોત

    ગમખ્વાર અકસ્માત:આફ્રિકાના માલીમાં આવેલા કેનીએબા શહેરથી બુર્કિના ફાસો જઈ રહેલી બસ પુલ પરથી બાગોએ નદીમાં ખાબકતાં ૩૧ જણ માર્યા ગયા હતા. બમાકો : માલીના પશ્ર્ચિમના નગર કેનિએબાની નજીક એક બસ પુલ પરથી નદીમાં ખાબકતાં ઓછામાં ઓછા ૩૧ જણના મરણ થયા…

  • હિમાચલ પ્રદેશના સ્પીકરે ભાજપના ૧૫ સભ્યને સસ્પેન્ડ કર્યા

    સિમલા: હિમાચલ પ્રદેશ વિધાનસભાના સ્પીકર કુલદીપ સિંહ પઠાનિયાએ બુધવારે વિપક્ષી નેતા જય રામ ઠાકુર સહિત ભાજપના ૧૫ સભ્યોને સસ્પેન્ડ કરી નાખ્યા હતા અને ગૃહની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી મોકૂફ રાખી હતી. ભાજપના વિધાનસભ્યોએ મંગળવારે પઠાનિયાની ઓફિસની બહાર ઉભેલા માર્શલ…

  • ગેરકાયદે ખાણકામ કેસ સીબીઆઈએ અખિલેશને હાજર થવા જણાવ્યું

    નવી દિલ્હી: પાંચ વર્ષ અગાઉ દાખલ કરવામાં આવેલા ગેરકાયદે ખાણકામ કેસને મામલે પૂછપરછ કરવા સીબીઆઈએ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને ગુરુવારે હાજર થવાજણાવ્યું છે. અખિલેશ યાદવ વર્ષ ૨૦૧૨-૧૩માં થોડા સમય માટે ખાણકામ ખાતાનો હવાલો સંભાળતા હતા. એ દરમિયાન…

  • દિલ્હી સરકારને મોટો ઝટકો એલજીએ સોલર પૉલિસી પર પ્રતિબંધ મૂક્યો

    નવી દિલ્હી: દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર બીકે સક્સેના વચ્ચેનો સંઘર્ષ અટકતો જણાતો નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એલજીએ દિલ્હી સરકારની સોલર પોલિસી પર રોક લગાવી દીધી છે. સીએમ કેજરીવાલે થોડા દિવસો પહેલા પ્રેસ કોન્ફરન્સમાં સોલર પોલિસીની જાહેરાત કરી…

  • મહાદેવ ઍપ મની લૉન્ડરિંગ કેસ ઈડીએ નવેસરથી તપાસ શરૂ કરી

    મુંબઈ: મહાદેવ ઑનલાઈન ગૅમિંગ ઍન્ડ બૅટિંગ ઍપ સંબંધિત મની લૉન્ડરિંગ કેસને મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ બુધવારે મુંબઈ, પ. બંગાળ અને દિલ્હી એનસીઆર સહિતના ૧૫ સ્થળે નવેસરથી તપાસ આરંભી હતી. છત્તીસગઢના ટોચના અનેક રાજકારણીઓની આમાં સંડોવણી હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર…

  • મુંદરા કસ્ટમ્સના લાંચિયા સુપરિન્ટેન્ડેન્ટના ઘરમાંથી બિનહિસાબી નાણાં અને ડાયરી મળ્યાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: મુંદરા બંદર પર ચીનથી આયાત કરવામાં આવેલા હેન્ડબેગથી ભરેલા ક્ધટેઈનરના કસ્ટમ ક્લિયરન્સ પેટે એક લાખની લાંચ લેતાં એસીબીના છટકામાં ઝડપાયેલાં બે કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ અને એક વચેટિયાને કોર્ટે આગામી બીજી માર્ચ સુધીના રિમાન્ડ પર ધકેલી દીધાં છે. બે…

  • મુંદરા બંદરેથી દોઢ કરોડનો ૨૭.૮૧ મેટ્રિક ટન સોપારીનો જથ્થો પકડાયો

    કાળા ગુંદની આડમાં મુંબઈની જાણીતી પેઢીએ કરી હતી સોપારીના જથ્થાની આયાત (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: સરહદી કચ્છ સહિત દેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી રહેલું મુંદરા અદાણી પોર્ટ અને ભ્રષ્ટ કસ્ટમ તંત્ર કરોડોનું ડ્રગ્સ, ચાઈનીઝ સિગારેટ, સોપારી, ડીઝલ સહિતની પ્રતિબંધિત ચીજ-વસ્તુઓની દાણચોરી…

  • પોરબંદર-છાયા અને નડિયાદ પાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જોે અપાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢ એમ કુલ આઠ મહાનગરપાલિકાઓ બાદ તાજેતરમાં જ બીજી સાત પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો હવે પોરબંદર-છાયા અને નડિયાદ એમ બીજી પાલિકાઓની પણ મનપાનો દરજ્જો આપવાની જાહેરાત બુધવારે…

Back to top button