• પારસી મરણ

    કેરમાન કૈખશરૂ મીસ્ત્રી તે ગીતા કેરમાન મીસ્ત્રીના ધણીયાણી. તે મરહુમો ખોરશેદબાનુ કેખશરૂ મીસ્ત્રીના દીકરા. તે એરચ તથા મરહુમો અરનવાઝ, કાલી, દિનયારના ભાઈ. તે દીલનવાઝ, આબાન ને લુસીના દેર. તે આદિલ, બુરઝીન ને મહેરનોશના કાકા. (ઉં. વ. ૮૩) રે. ઠે.: લેન્ડમાર્ક…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયાના છ સત્રના સુધારાને બ્રેક, બે પૈસાનો ઘટાડો

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ ઉપરાંત ગત ઑગસ્ટ મહિનાનો દેશનો સર્વિસીસ પીએએમઆઈ ઈન્ડેક્સ ઘટી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત છ સત્ર દરમિયાન જોવા મળેલા સુધારાને બ્રેક લાગી હતી અને…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૨૪-૯-૨૦૨૪, કાલાષ્ટમી, અષ્ટમી શ્રાદ્ધભારતીય દિનાંક ૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૭પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૨જો અર્દીબહેશ્ત,…

  • એકસ્ટ્રા અફેર

    આ દેશના મોટા ભાગના યુવાઓની હાલત અન્ના જેવી છે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ પૂણેમાં મલ્ટિનેશનલ કંપની અન્સર્ટ એન્ડ યંગ (ઈવાય)માં કામ કરતી ૨૬ વર્ષની આશાસ્પદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) યુવતી અન્ના સેબેસ્ટિયન પેરાયિલના મોતે વિવાદ જગાવ્યો છે. બલ્કે અન્ના સેબેસ્ટિયનના મોતનાં કેસે બધાને ચોંકાવી દીધા છે એમ કહીએ તો તેમાં…

  • વેપાર

    ગત સપ્તાહે ટોચની ૧૦ કંપનીઓ પૈકી છ કંપનીઓનાં માર્કેટ કેપમાં ₹ ૧.૯૭ લાખ કરોડનો વધારો

    નવી દિલ્હી: ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજી આગળ ધપતા ટોચની ૧૦ કંપનીઓ પૈકી છ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ૧,૯૭,૭૩૪.૭૭ કરોડનો વધારો થયો હતો, જેમાં આઈસીઆઈસીઆઈ બૅન્ક અને એચડીએફસી બૅન્ક મોખરે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત…

  • પારસી મરણ

    આદિલ ફલી તારાપોર તે માહારૂખના ખાવીંદ. તે મરહુમો ફલી તથા ખોરશેદ તારાપોરના દીકરા. તે ઝર્કસીસ તારાપોરના બાવાજી. તે બોમી તારાપોરના ભાઇ. (ઉં. વ. ૬૫). ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૯-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે કરાની અગીયારી કોલાબા, મુંબઇ.સોલી જાલ કેકોબાદ તે ગુલચહેર…

  • હિન્દુ મરણ

    પાટણ નિવાસી મનમોહનજીની શેરી ફોફલિયા વાડો હાલ મુંબઇ તે જેશંગલાલ ડાહ્યાચંદના પુત્રવધૂ. અમ્રતલાલ જેશંગલાલ પટણીનાં ધર્મપત્ની સુભદ્રાબેન પટણી (ઉં. વ. ૯૧) તા. ૨૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. જે પિયુષભાઇ, ભામિનીબેન, ચારુબેનનાં માતુશ્રી. તે કામિનાબેન, મનોજભાઇ, સ્વ. સંજયભાઇના સાસુ.તે પૂજા, મધુકાન્ત, મિહીર,…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), સોમવાર, તા. ૨૩-૯-૨૦૨૪ સાતમનું શ્રાદ્ધભારતીય દિનાંક ૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૬પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે ૨જો અર્દીબહેશ્ત, સને…

  • જૈન મરણ

    અચલગચ્છીય પ.પૂ.સાધ્વી શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ.સા. કાળધર્મ પામ્યા છેશાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા. ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા. ના આજ્ઞાવર્તીની પરમ પૂજ્ય સાધ્વી શ્રી ચારુલતા શ્રીજી મહારાજના પ્રશિષ્યા પ. પૂ.…

  • વેપાર

    અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ₹ ૩૩,૭૦૦ કરોડની લેવાલી

    નવી દિલ્હી: ભારતીય ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ અને અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કાપ મૂકતા વર્તમાન સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં અથવા તો ગત શુક્રવાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં રૂ. ૩૩,૭૦૦ કરોડ ઠાલવ્યા છે. તેમ જ આ વર્ષમાં અત્યાર સુધીમાં…

Back to top button