બુદ્ધિની કસોટી ચઢાવ્યા વગરનો કોઈ અમલ જાયઝ ગણાય ખરો?
મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી ગયા અંકમાં આપણે તૌહીદ (એકેશ્ર્વરવાદ)ને સમજ્યા પછી શીર્કને સમજવું પણ અત્યંત જરૂરી બની રહેવા પામે છે. વેહદાનીયત એટલે એક અલ્લાહને સ્વીકાર્યા બાદ તેની જાત સાથે કોઈને શરીક કરીએ – કોઈને માનીએ તેને શીર્ક કહેવાય. કુરાન…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૨૬-૯-૨૦૨૪, દશમનું શ્રાદ્ધ, ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ ભારતીય દિનાંક ૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર,…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ આયાતી તેલમાં આગળ ધપતી તેજી
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૧૫૦ અને ૧૪૪ સેન્ટનો ઉછાળો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે બાવન રિંગિટ, ૫૬ રિંગિટ અને…
પારસી મરણ
સિકંદરાબાદનાઝનીન પી. બાપુજી તે મરહુમ ફિરોઝ ઈ. બાપુજીના પત્ની. તે મહેરનોશ એચ. ચિનોયના બહેન. (ઉં.વ. ૮૫). તા. ૩૦-૮-૨૦૨૪એ ગુજરી ગયા છે.
હિન્દુ મરણ
કોળી પટેલગામ ખરસાડ (હાલ મલાડ)ના ગં.સ્વ. દેવીબેન તેમ જ સ્વ. રઘુભાઈ (ભીખુભાઈ) સુખાભાઈ પટેલના પુત્ર ભરતભાઈ (ઉં. વ. ૬૨) શુક્રવાર, તા. ૨૦/૯/૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તે મીનાબેનના પતિ. રોનક, દૃષ્ટિ હિતેષ પટેલના પિતા. સ્વ. મનોજ, હર્ષદા (હસુ), રીના (બબુ)ના…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનરાજકોટ નિવાસી હાલ અંધેરી સ્વ. નંદનબેન કેશવલાલ ભીમાણીના સુપુત્ર સુરેશભાઈ (ઉં. વ. ૮૧) ૨૪-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ શિલ્પાબેનના પતિ. બીજલ, વિરલ, પારુલના પિતાશ્રી. બીનાબેન, અલ્પેશભાઈ, દિવ્યેશભાઈના સસરા. વનિતાબેન, હસમુખભાઈ, ભૂપેન્દ્રભાઈ, સ્વ. રેખાબેનના ભાઈ. નીવ, હિરત્વીના દાદા.…
- એકસ્ટ્રા અફેર
લંકામાં દિશાનાયકે પ્રમુખ, ભારત માટે નવી પનોતી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારત માટે હમણાં પાડોશીઓની પનોતી બેઠી લાગે છે. બાંગ્લાદેશમાં ભારતતરફી શેખ હસીનાની સરકાર ફરી આવી ત્યારે ભારત હરખાયું હતું પણ થોડા મહિનામાં તો હસીનાની સરકારને ઘરભેગી કરી દેવાઈ અને શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભાગવું પડ્યું. શેખ…
જૈન મરણ
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ દોશી ભગવાનજી મેઘજીભાઇના સુપુત્ર. વલ્લભદાસના ધર્મપત્ની જયાલક્ષ્મી (ઉં. વ. ૮૩) સોમવાર, તા. ૨૩-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હિતેન્દ્ર, વિરેન્દ્રના માતુશ્રી. તે જાગૃતિ, પ્રજ્ઞાના સાસુ. પિયર પક્ષે સ્વ. ભાયચંદ નાનચંદ દોશીના દીકરી. મંગળાબેન નવીનચંદ્ર, સૂરજબેન છગનલાલ, પુષ્પાબેન…
- વેપાર
સેન્સેક્સ ૮૫,૦૦૦નું શિખર સર કરીને લપસ્યો, નિફ્ટીએ પણ સત્ર દરમિયાન ૨૬,૦૦૦ના જાદૂઇ આંકને સ્પર્શ કર્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મંગળવારે ખૂબ જ અફડાતફડીમાંથી પસાર થયેલા સેન્સેક્સ સત્ર દરમિયાન ૮૫,૦૦૦ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટી નોંધાવીને અંતે નેગેટિવ ઝોનમાં લપસ્યો હતો. એ જ રીતે, નિફ્ટીએ પણ ઇતિહાસમાં પહેલી જ વખત ૨૬,૦૦૦ની સપાટીને સ્પર્શીને નવી વિક્રમી ઇન્ટ્રા-ડે સપાટી…
- વેપાર
ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. પાંચના સુધારા સાથે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ના મથાળે થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને…