Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 476 of 928
  • ધર્મતેજ

    શિવ-સદન કલ્યાણ તું જ છે

    શિવ-મનન -હેમુ-ભીખુ શિવ એટલે જ કલ્યાણ. શિવ એટલે જ નિરાકાર અખંડ તત્ત્વ. તે જ પરમ આશ્રયસ્થાન. તે જ પરમ હેતુ. તે જ દર્શન, તે જ દૃશ્ય અને તે જ દ્રષ્ટા. તે જ પૂર્ણ છે. તે આરાધ્ય શિવતત્ત્વ સૌથી સમીપ છતાં…

  • ધર્મતેજ

    મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઈ?

    શિવમંત્ર -રાજેશ યાજ્ઞિક મહાશિવરાત્રીનું પરમ પવિત્ર પર્વ આવે એટલે મહામૃત્યુંજય મંત્રનું સ્મરણ પણ અવશ્ય થાય. શિવ ભક્તો મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ તો કરે જ છે, મહામૃત્યુંજય મંત્ર સાથે શિવ પૂજાના વિશિષ્ટ અનુષ્ઠાનો પણ થાય છે. આ મંત્રને કાળના ભયને હરનાર…

  • ધર્મતેજ

    શ્રીહરી, જો તમે પ્રસન્ન હોવ તો, સમસ્ત સંસારને ભૂલી પતિ તરીકે અમારી સાથે રહો એવું વરદાન માંગીએ છીએ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)શંખચૂડના વધ બાદ અસુરો પલાયન થઇ જાય છે. ભગવાન શિવ કૈલાસ તરફ, ભગવાન શ્રીહરિ વિષ્ણુ વૈકુંઠલોક અને બ્રહ્માજી બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે છે. વૈકુંઠલોકમાં ભગવાન શ્રીહરિ પહોંચતાં જ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કહે…

  • ધર્મતેજ

    શરીર, આત્મા અને પરમાત્મા

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં તેરમા અધ્યાયના મુખ્ય પ્રતિપાદ્ય વિષયને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ આ અધ્યાયનો શુભારંભ કરે છે, આવો અવગાહન કરીએ.તેરમો અધ્યાય ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ યોગ તરીકે ઓળખાય છે. આ અધ્યાયના પહેલાં અને બીજા શ્ર્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અતિ કૃપાએ કરીને વિશિષ્ટ…

  • ધર્મતેજ

    બે ઐતિહાસિક ઘટનાઓની નોંધબા૨ોટના ચોપડે-વહી વંશાવલીમાં

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ હમણાં જ અખિલ ભા૨તીય વંશાવળી સંવર્ધન અને સં૨ક્ષ્ાણ સંસ્થાન અને બા૨ોટ સમાજ ૨ાજકોટના ઉપક્રમે તા. ૨૩/૧/૨૦૨૪ના ૨ોજ સમસ્ત બા૨ોટ સમાજના એક સાથે ચા૨સો વહીવંચા ભાઈઓ દ્વા૨ા એમની વહીઓ-વંશાવળીના ચોપડા-વહી પુ૨ાણમાં માનવ જાત માટેની અતિશય મહત્વની…

  • ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન ઈન્સાન તું થયો છે હેવાન

    આચમન -અનવર વલિયાણી દૂરથી માસ્તરને સાયકલ પર આવતા જોઈ વિનું દોડતો ઉપરના ખંડમાં પહોંચી ગયો. ‘ડેડિ, ટીચર આવે છે.’તે ટેલિફોન પર વાત કરી રહ્યા હતા:‘અરે ભાઈ, પચાસ-સાઈઠ હજાર થાય તો ભલે પણ બર્થ-ડે પાર્ટી ફર્સ્ટ કલાસ થવી જોઈએ, સમજ્યાં?’રિસીવર મૂકી…

  • ધર્મતેજ

    ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-20)

    ‘પરંતુ રાત્રે બાર વાગ્યે તું નાગપાલને બોલાવીશ તો તેને કોઈક ષડયંત્ર હોવાની શંકા નહિ આવે?’ ‘ના નહિ આવે…’ દિલાવરખાન મક્કમતાથી બોલ્યો, ‘હું એને કહીશ કે ધોળે દિવસે બોલાવવામાં મારા જીવનનું જોખમ છે. કનુ ભગદેવ ‘હા…’‘તો બસ! તમારા સહિત દશેય એજન્ટો…

  • આમચી મુંબઈ

    થાણે સ્ટેશનના પુલ પરની ગિરદીની સમસ્યા ઉકેલાઈ

    કલ્યાણ અને મુંબઈ તરફના રાહદારી પુલનું ઉદ્ઘાટન થાણે: થાણે રેલવે સ્ટેશનના રાહદારી પુલ પર થતી ગિરદી હવે ઓછી થવાની છે. મુંબઈ સમાચારે ૨૯મી ફેબ્રુઆરીએ તેના છેલ્લા પાને પ્રકાશિત કરેલા અહેવાલ બાદ રેલવે પ્રશાસન હરકતમાં આવ્યું હતું.શુક્રવારે રેલવે સ્ટેશન પરના પૂર્વ-પશ્ર્ચિમને…

  • શરદ પવારની પીચ ઉપર ભાજપની બેટિંગ બારામતીમાં એક જ મંચ ઉપર પવાર, શિંદે, ફડણવીસ અને અજિત પવાર

    મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેના સાથી પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી પડ્યા છે. એવામાં શરદ પવાર જેવા રાષ્ટ્રીય સ્તરના કદાવર નેતાના ગઢ મનાતા બારામતીમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા નમો રોજગાર મેળાવો યોજવામાં આવ્યો હતો. ‘નમો રોજગાર મેળાવા ૨૦૨૪’માં…

  • રિક્ષા અને ટેક્સીમાં બે અને ચાર રૂપિયા વધારવા માટેની માગ

    મુંબઈ: ખટુઆ સમિતિની ભલામણનું કારણ આપીને મુંબઈમાં ટેક્સી અને રિક્ષા સંગઠન ફરી એક વાર ભાડાવધારા માટે દબાણ કરી રહ્યું છે. હાલના ટેક્સીનું મિનિમમ ભાડું રૂ. ૨૮ અને રિક્ષાનું રૂ. ૨૩ છે. આ ભાડું ઓછું પડતું હોવાથી અનુક્રમે ચાર અને બે…

Back to top button