Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 475 of 928
  • હિન્દુ મરણ

    મુંબઇ સ્થિત હીરજીભાઇ પટેલના પુત્ર જીતેન્દ્રભાઇ પટેલ (ઉં. વ. ૭૫) (બાબા) તે સ્વ. નિર્મળાબેનના પતિ. સ્વ. જીજ્ઞા મિરાન્ડા, અલ્પા તથા દૃષ્ટિના પિતા. સુરેશભાઇના ભાઇ. ભાવેશ મદન, કરણ શાહ તથા બ્રાયન મિરાન્ડાના સસરા. બ્લેકે મિરાન્ડાના દાદા. તા. ૨૯-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશાશ્રીમાળી જૈનસોનગઢ નિવાસી હાલ-ઘાટકોપર સ્વ. કાંતાબેન મનસુખલાલ વૃજલાલ શાહના સુપુત્ર કમલેશભાઈ (ઉ.વ.૬૦) તે આરતિબેનના પતિ, સ્નેહ, યશના પિતાશ્રી. તે મિતાલી, વિરાલીના સસરા. તે જીયાના દાદા. તે સ્મિતાબેન પંકજકુમાર શાહ, કામિનીબેન કમલેશકુમાર વોરાના ભાઈ, તે સ્વ. નગીનદાસ પ્રાગજીભાઈ શાહ (સિહોર)ના…

  • વેપાર

    આખલો અવરોધો વચ્ચે અટવાઇને પણ ગતિ જાળવી રાખશે, નિફ્ટી માટે તાત્કાલિક લક્ષ્યાંક ૨૨,૫૦૦

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ છવાયો છે અને ખાસ કરીને ટેક્નિકલ એનાલિસ્ટ માર્કેટ માટે ખૂબ જ બુલિશ સેન્ટિમેન્ટ ધરાવે છે અને એવી આગાહી કરી રહ્યાં છે કે, આખલો આ સપ્તાહમાં કોન્સોલિડેશનના ઝડકા સાથે પણ ઉર્ધ્વ ગતિ જાળવી…

  • ધર્મતેજ

    ભાજપે જોખમ લેવાનું ટાળ્યું, મહિલાઓને પણ ઓછી તક

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીની તારીખો હજુ જાહેર થઈ નથી પણ એ પહેલાં ભાજપે પહેલો ઘા કરીને ૧૯૫ ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી દીધી. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી સહિતના નિર્ણયોના…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૪-૩-૨૦૨૪ વિંછુડોભારતીય દિનાંક ૧૪, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૮પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ધર્મતેજ

    શિવ, વિષ્ણુ અને બ્રહ્માની થિયરી લોકશાહીને સુસંગત છે

    શિવ વિજ્ઞાન -મુકેશ પંડયા ભૂતકાળમાં આપણી પ્રજામાં અર્થના અનર્થથી શિવમાર્ગી અને વિષ્ણુમાર્ગી એમ બે પંથ પડી ગયા હતા. આ પંથ એટલા કટ્ટર બની ગયા હતા કે શિવમાર્ગીઓ વિષ્ણુના અને વિષ્ણુમાર્ગીઓ શિવનાં દર્શન ન કરતાં. તે એટલે સુધી કે ‘કપડું સિવડાવવું’…

  • ધર્મતેજ

    ‘શિવ’નો અર્થ થાય છે કલ્યાણ કયો ધર્મ કલ્યાણનો ઇનકાર કરી શકે?

    માનસ મંથન -મોરારિબાપુ ગોસ્વામીજી કહે છે કે શંકરને છોડીને આપણે કોની પાસે યાચના કરી શકીએ ? મોટા મોટાઓને પણ જ્યારે જરૂર પડે ત્યારે શિવને પોકાર્યા છે. યાચના એવાના દરબારમાં કરવી જોઈએ કે જે યાચકને ગરીબ ન સમજે પરંતુ ઉદાર સમજે.…

  • ધર્મતેજ

    શિવ ને શક્તિના મિલનનું મહાપર્વ મહાશિવરાત્રી

    શિવોત્સવ -આર. સી. શર્મા મહાશિવરાત્રી પર આખી રાત ભોળા શિવના ભક્તો જાગરણ કરે છે અને શિવજીના લગ્નનો ઉત્સવ ઉજવતા હોય છે. કેમ કે માન્યતા એવી છે કે આ જ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયાં હતાં. શિવરાત્રીના દિવસે જ…

  • ધર્મતેજ

    શિવજી: એક સંપૂર્ણ અસ્તિત્વ

    ચિંતન -હેમંત વાળા શિવજી શાંત પણ છે અને રૌદ્ર પણ છે. શિવજી મહાન સંન્યાસી પણ છે અને આદર્શ ગૃહસ્થ પણ છે. શિવજી મહાન યોગી પણ છે અને પરમ જ્ઞાની પણ છે. શિવજી ભોલેનાથ પણ છે અને સૃષ્ટિના પ્રપંચને સંપૂર્ણતામાં જાણનારા…

Back to top button