Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 474 of 928
  • ખેડૂતો ફરી દિલ્હીને ધમરોળશે: દસમીએ દેશભરમાં ટ્રેનો રોકશે

    ૧૪ માર્ચે યોજાનારી કિસાન મહાપંચાયતમાં આશરે ૪૦૦થી વધુ ખેડૂત સંગઠન જોડાશે નવી દિલ્હી: દેશના, ખાસ કરીને પંજાબના ખેડૂતોએ પાકના લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવા સહિતની વિવિધ માગણીને લઇને દેશની રાજધાનીમાં છઠ્ઠી માર્ચે ધામા નાખવાની, દસમી માર્ચે ટ્રેનો અટકાવવાની અને ૧૪…

  • નેશનલ

    હિમાચલમાં હિમપ્રપાત: ૫ાંચસો રસ્તા બંધ

    હિમવર્ષા: લાહૌલ અને સ્પિતિ જિલ્લામાં રવિવારે બરફ હટાવવાના મશીનની મદદથી રસ્તા પરથી બરફ દૂર કરવામાં આવ્યો હતો. (એજન્સી) શિમલા: હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લાના એક ગામમાં શનિવાર અને રવિવાર વચ્ચેની રાતે હિમપ્રપાત થયો હતો અને તેનાથી ચિનાબ નદીના પ્રવાહમાં…

  • નેશનલ

    પાકિસ્તાનમાં ભારે વરસાદ: ૩૭નાં મોત

    પેશાવર: પાકિસ્તાનમાં છેલ્ લાં ૪૮ કલાકમાં થયેલા ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા ૩૭ જણનાં મોત થયા હોવાનાં અહેવાલ છે. ભારે વરસાદને કારણે અનેક ઘરો તૂટી પડ્યા હતા તેમ જ અનેક જગ્યાએ-ખાસ કરીને વાયવ્ય ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં ભેખડો ધસી પડવાની બનેલી…

  • શહબાઝ શરીફ પાક.ના વડા પ્રધાન તરીકે બીજી વાર શપથ લેશે

    ઇસ્લામાબાદ: શહબાઝ શરીફ પાકિસ્તાનના બીજી વખત વડા પ્રધાન બનશે. શહબાઝ શરીફ પ્રમુખના નિવાસસ્થાન ખાતે સોમવારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. શહબાઝ શરીફની યુતિ સરકારે નવી ચૂંટાયેલી સંસદમાં સરળતાથી બહુમતી સાબિત કરી હતી. વિરોધ પક્ષના સાંસદોએ તેમની વિરુદ્ધમાં ‘ચોર’ સહિતના અપશબ્દો…

  • બેંગલૂરુ બ્લાસ્ટ બિઝનેસમાં દુશ્મનાવટના દૃષ્ટિકોણથી પોલીસ તપાસ કરી રહી છે: ગૃહ પ્રધાન

    બેંગલૂરુ: કૅફે બ્લાસ્ટ કેસને મામલે પોલીસ બિઝનેસમાં દુશ્મનાવટ સહિતના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરી રહી છે, એમ કર્ણાટકના મુખ્ય પ્રધાન ડૉ. જી. પરમેશ્ર્વરાએ રવિવારે કહ્યું હતું. રાજ્યમાં સ્થિર સરકાર સ્થપાય, બિઝનેસમાં દુશ્મનાવટ, રોકાણકારોમાં ભય ફેલાવવા તેમ જ આવી રહેલી…

  • સરકારી ગોડાઉનમાં સસ્તા અનાજના જથ્થા પર પાંચ હજાર સીસીટીવી કેમેરાનો પહેરો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ પોતાના તમામ ગોડાઉનો ખાતે ગેરરીતિ રોકવા માટે સીસીટીવીનો કડક જાપ્તો ગોઠવશે. નિગમ દ્વારા હાથ ધરાયેલ સીસીટીવી પ્રોજેક્ટ હેઠળ ગોડાઉનોમાં ૫૯૫૩ જેટલા ઉચ્ચ કક્ષાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ બુલેટ, ડોમ,…

  • સરકારી ઇજનેરી કોલેજમાં ૬૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યની ૧૬ સરકારી ઇજનેરી કોલેજમાં વિવિધ સંવર્ગની ૬૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં વિવિધ ઇજનેરી સરકારી કોલેજોમાં જગ્યાઓ ખાલી જગ્યાઓને મુદે તાજેતરમાં વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી વિગતો અનુસાર રાજ્યની ૧૬ સરકારી ઇજનેરી કોલેજમાં વિવિધ સંવર્ગની ૬૦…

  • ગાંધીનગરમાં સ્ટાફ સિલેક્શન કમિશનની કોન્સ્ટેબલની પરીક્ષામાં બે ડમી ઉમેદવાર ઝડપાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગરનાં ભાટ ખાતે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાયેલી કોન્સ્ટેબલ જનરલ ડયૂટીની પરીક્ષામાં ડમી ઉમેદવારો ઝડપાયા હતા. ૧લી માર્ચના રોજ રાજ્યના ૧૬ જગ્યાએ લેવાયેલી પરીક્ષામાં એક કેન્દ્ર ભાટ ખાતે પણ હતું. જેમાં પરીક્ષાર્થીના આધારકાર્ડની ચકાસણી કરાતા મામલો સામે…

  • મુખ્યમંત્રીએ લોકોને મળવાનો સમય ઓછો કરી નાખ્યો છે?

    મુખ્ય પ્રધાને દસ જેટલા સોમ-મંગળની અનૌપચારિક મુલાકાતો રદ કરી (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં એવી પ્રણાલિકા પ્રસ્થાપિત થઈ છે કે ગુજરાતના મુખ્યમંત્રી દર સોમવારે આમજનતાને અને મંગળવારે ધારાસભ્યો અને સંસદ સભ્યોને પૂર્વ મંજૂરી વગર સીધેસીધા મળે છે. છેલ્લા કેટલાક સમયથી…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

Back to top button