- ઈન્ટરવલ
ઉપવન: ભારતીય પરંપરાગત જ્ઞાનની વિશિષ્ટ ઓળખ
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી પૌરાણિક યુગમાં રાજાની તથા ઋષિમુનિની કથાઓમાં પ્રફુલ્લિત વાતાવરણ દર્શાવવા બાગ-બગીચાઓનો ઉલ્લેખ મળે છે. એનો અર્થ એ થયો કે ભારતમાં ઉદ્યાન બનાવવાની કળા તથા જ્ઞાન હજારો વર્ષ પુરાણાં છે. કામદેવની કથાઓમાં ગાઢ વનરાજી, સુગંધિત હવા…
જેને દુશ્મન વખાણે તે સાચા શૂરવીર!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ ચોવક છે: “હણ થો઼ડી નેં હણોંહણ જિજી. પહેલો શબ્દ છે: ‘હણ’ જેનો અર્થ થાય છે કામ કે કાર્ય. ‘થો઼ડી’ એટલે થોડીક. ‘હણોહણ’ એટલે મારોમાર કે ઉતાવળ. ‘જીજી’ શબ્દનો અર્થ થાય છે: વધારે. સીધો શબ્દાર્થ જોવા જઈએ,…
- ઈન્ટરવલ
ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૨૨)
‘હું દિલાવરખાન નહિ, તમારા સૌનો કાળ છું… તમે જેને નાગપાલ માનો છો તે મારો ડમી છે… મારા રૂપમાં તે ઇન્સ્પેકટર ધીરજ છે… અને હું, હું પોતે દિલાવરના મેકઅપમાં નાગપાલ છું…’ કહેતાની સાથે જ એણે હેટ તથા બનાવટી દાઢી- મૂછ કાઢી…
ભાજપની બીજી યાદી૮ માર્ચે જાહેર થવાની શક્યતા
ભાજપનું ૩૦ બેઠક પર ચૂંટણી લડવાનું ધ્યેય: પણ સાથી પક્ષો માનશે? મુંબઈ: મહારાષ્ટ્રના સૌથી મોટા પક્ષોમાંના બે પક્ષો શિવસેના અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના બે ફાંટા પાડીને શિંદે જૂથ અને અજિત પવાર જૂથ ભાજપ સાથે જોડાયા અને મહારાષ્ટ્રના રાજકારણમાં ઐતિહાસિક પલટો…
નીતિન ગડકરીનું નામ પહેલી યાદીમાં કેમ નહીં?
ઉદ્ધવ ઠાકરેેએ ભાજપ પર નિશાન સાધ્યું મુંબઈ: ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને તેમાં મહારાષ્ટ્રની એકપણ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. એવામાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ ઉપર નિશાન સાધતા પહેલી યાદીમાં નીતિન ગડકરીનું નામ…
ઉદ્ધવ જૂથના નેતા અનિલ દેસાઈને ઇઓડબ્લ્યુનું તેડું
મુંબઈ: મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિગ (ઇઓડબ્લ્યુ) શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા અનિલ દેસાઈને સમન્સ પાઠવ્યા છે. દેસાઈને ૫ માર્ચે ઇઓડબ્લ્યુ ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તાજેતરમાં શિવસેના (શિંદે જૂથ) દ્વારા શિવસેના યુબીટી વિરુદ્ધ આર્થિક ગુના વિભાગમાં ફરિયાદ દાખલ કરવામાં…
બનાવટી રજીસ્ટ્રેશન પર લગામ અન્ય રાજ્યના વાહનો માટે ટ્રાફિક વિભાગની નવી એસઓપી
મુંબઈ: બનાવટી એંજિન અને ચેસીસ નંબર સાથે વિવિધ રાજ્યોનાં વાહનોનું રજિસ્ટ્રેશન મહારાષ્ટ્રમાં થવાના અનેક બનાવો ધ્યાન આવતા રાજ્યના પરિવહન ખાતાએ અન્ય રાજ્યોમાંથી ટ્રાન્સફર થતા વાહનો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (એસઓપી) તૈયાર કરી હોવાની જાણકારી સંબંધિત અધિકારીએ રવિવારે આપી હતી. વધુ…
બ્રેકઅપના આઘાતથી કરેલી આત્મહત્યા મૃત્યુની ઉશ્કેરણી નહીં: કોર્ટ
મુંબઈ: બ્રેકઅપ પછી માનસિક આઘાતને કારણે કરેલી આત્મહત્યા મૃત્યુ માટે ઉશ્કેરણી ન ગણી શકાય એમ મુંબઈની અદાલતે નોંધ્યું હતું. ભૂતપૂર્વ બોયફ્રેન્ડના મૃત્યુ માટે જવાબદાર ગણેલી મહિલા સામેના કેસમાં તેને નિર્દોષ જાહેર કરતા ચુકાદામાં અદાલતે આ પ્રમાણે જણાવ્યું હતું. મનફાવે એમ…
- આમચી મુંબઈ
‘દો બૂંદ ઝિંદગી કે’:
રવિવારે પોલિયો ડેના દિવસે પ્રશાસન દ્વારા આખા મુંબઈ શહેરમાં પોલિયો ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તસવીરમાં પાલિકા કર્મચારી દ્વારા પોલિયોની રસીનો ડોઝ લઇ રહેલું એક બાળક નજરે પડે છે. (અમેય ખરાડે)
વિલેપાર્લેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
મુંબઈ: ભરરસ્તે ગુજરાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર તીક્ષ્ણ હથિયારથી કથિત હુમલો કરી ત્રણ શખસ ફરાર થઈ ગયા હોવાની ઘટના વિલેપાર્લેમાં બની હતી. અંધેરી પશ્ર્ચિમમાં ફિલ્માલય સ્ટુડિયો નજીકની ઈમારતમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધર્મેશ શાહે (૩૬) નોંધાવેલી ફરિયાદને આધારે વિલેપાર્લે પોલીસે ત્રણ અજાણ્યા…