બુદ્ધિની કસોટી ચઢાવ્યા વગરનો કોઈ અમલ જાયઝ ગણાય ખરો?
મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી ગયા અંકમાં આપણે તૌહીદ (એકેશ્ર્વરવાદ)ને સમજ્યા પછી શીર્કને સમજવું પણ અત્યંત જરૂરી બની રહેવા પામે છે. વેહદાનીયત એટલે એક અલ્લાહને સ્વીકાર્યા બાદ તેની જાત સાથે કોઈને શરીક કરીએ – કોઈને માનીએ તેને શીર્ક કહેવાય. કુરાન…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ આયાતી તેલમાં આગળ ધપતી તેજી
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૧૫૦ અને ૧૪૪ સેન્ટનો ઉછાળો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે બાવન રિંગિટ, ૫૬ રિંગિટ અને…
- શેર બજાર
શૅરબજારે અંતિમ તબક્કામાં ઉછાળો મારીને હાંસલ કરી નવી વિક્રમી ઊંચી સપાટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અનિશ્ર્ચિત વાતાવરણમાં નીચા મથાળે શરૂઆત કર્યા બાદ શેરબજારે સત્રના અંતિમ તબક્કામાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં ઉછાલો માર્યો હતો અને સેન્સેક્સ તથા નિફ્ટીને નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચાડ્યા હતા. બેન્કિંગ અને પાવર શેરોની આગેવાનીએ સત્રના પાછલા ભાગમાં લેવાલી…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૨૬-૯-૨૦૨૪, દશમનું શ્રાદ્ધ, ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ ભારતીય દિનાંક ૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર,…
હિન્દુ મરણ
કોળી પટેલગામ ખરસાડ (હાલ મલાડ)ના ગં.સ્વ. દેવીબેન તેમ જ સ્વ. રઘુભાઈ (ભીખુભાઈ) સુખાભાઈ પટેલના પુત્ર ભરતભાઈ (ઉં. વ. ૬૨) શુક્રવાર, તા. ૨૦/૯/૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તે મીનાબેનના પતિ. રોનક, દૃષ્ટિ હિતેષ પટેલના પિતા. સ્વ. મનોજ, હર્ષદા (હસુ), રીના (બબુ)ના…
પારસી મરણ
સિકંદરાબાદનાઝનીન પી. બાપુજી તે મરહુમ ફિરોઝ ઈ. બાપુજીના પત્ની. તે મહેરનોશ એચ. ચિનોયના બહેન. (ઉં.વ. ૮૫). તા. ૩૦-૮-૨૦૨૪એ ગુજરી ગયા છે.
- વેપાર
ધાતુમાં માગ અનુસાર મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચીનના સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત બાદ ગઈકાલે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ સ્ટોકિસ્ટોની લે-વેચ અને માગ…
- એકસ્ટ્રા અફેર
કૃષિ કાયદા મુદ્દે કંગનાના લવારા ભાજપને ભારે પડશે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ બોલીવુડની ક્વીન કંગના રણૌત ભાજપમાં નવાં બડફા ક્વીન તરીકે ઊભરી રહ્યાં છે અને સ્મૃતિ ઈરાની કે પ્રજ્ઞા ઠાકુર જેવી બકવાસ કરી કરીને ભાજપની બુંદ બેસાડી દેનારી સન્નારીઓની ખોટ પૂરી રહ્યાં છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાગામ લોડાઈ હાલે મુલુંડ સરોજબેન (શાંતુબેન) પોપટ (ઉં.વ. ૭૭) તે સ્વ. કાંતિલાલ કરસનદાસ પોપટના ધર્મપત્ની. સ્વ. રવજી જેઠાભાઈ કોઠારી નાગપુરવાળાના પુત્રી. દિપક, દર્શન, ભાવિકના માતા. વૈશાલી, મનીષા, હેમાંગભાઈના સાસુ. જાનવી, વેદાંતના દાદી. સ્વ. શાંતાબેન કુંવરજી પોપટના દેરાણી તા. ૨૩-૯-૨૪,…
- વેપાર
ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. પાંચના સુધારા સાથે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ના મથાળે થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને…