જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનઠળીયા નિવાસી હાલ ડોમ્બિવલી હીરાલક્ષ્મીબેન મહાસુખરાય મહેતા (ઉં. વ. ૮૨) તે પંકજ, ધનેશ, રાજેશ તથા હિના અતુલકુમાર સંઘવીના માતુશ્રી. હર્ષા, સોનલ, અલકા તથા અતુલકુમાર ચંદ્રકાન્તભાઈ સંઘવીના સાસુ. સ્વ. ફતેચંદભાઈ, સ્વ. હિંમતભાઇ, સ્વ. વિમળાબેન હર્ષદરાય શેઠના ભાઈના પત્ની.…
ડૉલર સામે રૂપિયો 15 પૈસા ઉછળ્યો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત બીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં 15 પૈસાના ઉછાળા સાથે 82.73ની સપાટીએ બંધ રહ્યો હતો. તેમ જ…
- વેપાર
વર્ષ 2024માં રેટ કટના પૉવૅલના સંકેતે વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએ
સ્થાનિક શુદ્ધ સોનું 65,000ની સપાટી કુદાવી પાછું ફર્યું, અંતે 462ની તેજી મુંબઈ: ભવિષ્યમાં જો અર્થતંત્રમાં અપેક્ષા મુજબ સુધારાતરફી વલણ જળવાઈ રહે અને ફુગાવામાં ઘટાડો થાય તો આગામી મહિનાઓમાં વ્યાજદરમાં કાપ મૂકવાની શક્યતા ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યક્ત…
એફઆઇઆઇની સારી લેવાલી છતાં સેન્સેક્સ અને નિફ્ટી અત્યંત મામૂલી સુધારા સાથે નવી વિક્રમી ટોચે પહોંચ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારે તેજીની આગેકૂચ સાથે ગુુરુવારે પણ નવો વિક્રમ નોંધાવ્યો છે, જોકે સુધારો અત્યંત મામૂલી રહ્યો હતો. શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે. સેન્સેકસ અને નિફ્ટીએ નવી ઊંચી સપાટી નોંધાવી છે. સત્ર દરમિયાન, સેન્સેકસ 74,245.17 પોઇન્ટની નવી ઇન્ટ્રા…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. ૮-૩-૨૦૨૪, મહાશિવરાત્રિ, મહાપર્વભારતીય દિનાંક ૧૮, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૧૩પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૭મો મેહેર, સને…
પ્રજામત
કાશ્મીરમાં લોક પ્રતિનિધિત્વ ક્યારે?કાશ્મીરનો ખાસ દરજ્જો નાબૂદ કરી ત્યાની ધારાસભા ભંગ કરી કાશ્મીર પ્રદેશને બે કેન્દ્રિય પ્રદેશોમાં વહેંચવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ૫ વર્ષ થયા. કેન્દ્ર સરકારના આ નિર્ણય પર સર્વોચ્ચ અદાલતની બંધારણીય ખંડપીઠે મંજૂરીની મહોર પણ લગાવી દીધી છે. કેન્દ્ર…
- એકસ્ટ્રા અફેર
જસ્ટિસ ગંગોપાધ્યાયે ન્યાયતંત્રને શંકાના દાયરામાં લાવી દીધું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણી જાહેર થવાના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે કોલકત્તા હાઈ કોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે હાઈ કોર્ટના જજ તરીકે રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપે ગુરુવારે જસ્ટિસ ગંગોપાધ્યાયને વાજતેગાજતે ભાજપમાં સામેલ કરી…