બોગસ દસ્તાવેજોની મદદથી 53 ફ્લૅટ હડપ: 12ની ધરપકડ
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(એમએમઆરડીએ) દ્વારા વિતરિત કરવામાં આવનારા 53 ફ્લૅટ બોગસ દસ્તાવેજોની મદદથી કથિત રીતે હડપ કરવાનો કારસો ઘડનારા 12 જણની સાકીનાકા પોલીસે ધરપકડ કરી હતી.એમએમઆરડીએના અધિકારીએ નોંધાવેલી ફરિયાદને આધારે સાકીનાકા પોલીસે 53 ફ્લૅટ પર દાવો કરનારા તેમ…
ફોરેન ટૂર પેકેજના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
કંપનીના ડિરેક્ટર સહિત બેની ધરપકડ મુંબઈ: ફોરેન ટૂર પેકેજ તેમ જ ક્લબ મેમ્બરશિપના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે મુંબઈ ક્રાઇમબ્રાન્ચે કંપનીના ડિરેક્ટર સહિત બે જણની ધરપકડ કરી હતી. બંને આરોપીની ઓળખ હિમાંશુઅશ્વની તિવારી (27) અને નોમાન ઝુબેર…
પોરબંદર લોકસભા બેઠક પર નાથા ઓડેદરા કૉંગ્રેસનો ચહેરો બની શકે છે: આપમાંથી રાજીનામું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:સૌરાષ્ટ્રની પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે હવે પોરબંદરના અગ્રણી નાથાભાઇ ઓડેદરા કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતરી શકે છે. ગુજરાતમાં આપને ભરુચ અને ભાવનગર એમ બે બેઠક જ ફાળવવામાં આવી હોવાથી પોરબંદરના અગ્રણી અને આપના…
અમારા માટે ૧૪ ટકા અનામત રાખો: ભરતી મેળાથી નારાજ થયેલા મૂળ ભાજપીઓનો રોષ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં દર ચૂંટણી ટાણે ભાજપ દ્વારા થતી કૉંગેસીઓ અને ભાજપની મૂળ વિચારધારા વગરના નેતાઓની ભરતી સામે હવે મૂળ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં નારાજગી બહાર આવી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ભાજપના ભરતી મેળા સામે એક પત્રિકા વહેતી થઇ…
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ આજથી દાહોદ બસ સ્ટેન્ડથી પદયાત્રા શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું ગુરૂવારે દાહોદ જિલ્લાના ઝાલોદમાં આગમન થયું હતું. ન્યાય યાત્રા રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા છે. ભારત જોડો ન્યાય યાત્રા સાત જિલ્લામાં…
ભાજપમાં હવે ખજૂરિયા-હજૂરિયા-મજૂરિયા નહીં પણ કૉંગ્રેસિયાં-આયાતી મજૂરિયાની બોલબાલા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં ૧૯૯૫માં સત્તારૂઢ થયેલી ભારતીય જનતા પાર્ટીમાં એક વર્ષની અંદર જ શંકરસિંહ વાઘેલાએ બળવો કરીને સર્જેલા ખજૂરાહો કાંડ બાદ અટલ બિહારી વાજપેઇની મધ્યસ્થીથી ઘર વાપસીના ટૂંકા ગાળા ભાજપમાં ચર્ચાસ્પદ બનેલા ખજૂરિયા-હજૂરિયા અને મજૂરિયાંના સ્લોગન બાદ હવે ભાજપમાં કૉંગ્રેસ…
ભવનાથમાં મહાશિવરાત્રીના એક દિવસ અગાઉ ભક્તોની ભારે ભીડ ઊમટી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો ગુરૂવારે ત્રીજો દિવસ છે. મેળામાં લાખો ભાવિકોનું કીડિયારું ઉભરાણું છે. ભવનાથ મહાદેવના દર્શન કરી લોકો ધન્ય બની રહ્યા છે. સમગ્ર દેશભરમાંથી નાગા સાધુઓના દર્શન કરવા માટે શિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ઊમટી પડે…
પારસી મરણ
અરનાઝ નોશીર ગવર્નર તે નોશીર ડી. ગવર્નરના ધણિયાની. તે ફરનાઝા એન. ગવર્નરના માતાજી. તે મરહુમો મીઠામાય તથા હોરમસજી પટેલના દીકરી. તે પ્રશાંત મેનનના સાસુજી. તે મરહુમો એમી તથા દારબશૉ ગવર્નરના વહુ. તે પરવેઝ પટેલ, શેરનવાઝ એફ. શ્રોફ તથા મરહુમ કેકી…
હિન્દુ મરણ
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણઉરસડ નિવાસી હાલ બોરીવલી વસંતરાય (કાળુભાઇ) ગોપાલજી જાની (ઉં. વ. ૮૯) તે ૫/૩/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ.ઉર્મિલાબેનના પતિ. સ્વ.ઘનશ્યામભાઈ, સ્વ.ચંદ્રિકાબેન, સ્વ. નિર્મળાબેનના ભાઈ. ચેતન, અલકા, સંજીવના પિતા. પ્રજ્ઞા તથા ગૌરાંગના સસરા. સ્વ. ઇન્દુમતી જયંતીલાલ વનમાળીદાસ…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનઠળીયા નિવાસી હાલ ડોમ્બિવલી હીરાલક્ષ્મીબેન મહાસુખરાય મહેતા (ઉં. વ. ૮૨) તે પંકજ, ધનેશ, રાજેશ તથા હિના અતુલકુમાર સંઘવીના માતુશ્રી. હર્ષા, સોનલ, અલકા તથા અતુલકુમાર ચંદ્રકાન્તભાઈ સંઘવીના સાસુ. સ્વ. ફતેચંદભાઈ, સ્વ. હિંમતભાઇ, સ્વ. વિમળાબેન હર્ષદરાય શેઠના ભાઈના પત્ની.…