બોગસ દસ્તાવેજોની મદદથી 53 ફ્લૅટ હડપ: 12ની ધરપકડ
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(એમએમઆરડીએ) દ્વારા વિતરિત કરવામાં આવનારા 53 ફ્લૅટ બોગસ દસ્તાવેજોની મદદથી કથિત રીતે હડપ કરવાનો કારસો ઘડનારા 12 જણની સાકીનાકા પોલીસે ધરપકડ કરી હતી.એમએમઆરડીએના અધિકારીએ નોંધાવેલી ફરિયાદને આધારે સાકીનાકા પોલીસે 53 ફ્લૅટ પર દાવો કરનારા તેમ…
ફોરેન ટૂર પેકેજના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
કંપનીના ડિરેક્ટર સહિત બેની ધરપકડ મુંબઈ: ફોરેન ટૂર પેકેજ તેમ જ ક્લબ મેમ્બરશિપના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે મુંબઈ ક્રાઇમબ્રાન્ચે કંપનીના ડિરેક્ટર સહિત બે જણની ધરપકડ કરી હતી. બંને આરોપીની ઓળખ હિમાંશુઅશ્વની તિવારી (27) અને નોમાન ઝુબેર…
નગરસેવક કમલાકર જામસાંડેકર હત્યાકેસ: પેરોલ પર છૂટીને ફરાર થયેલો અરુણ ગવળી ગેન્ગનો સાગરીત નવી મુંબઈથી પકડાયો
મુંબઈ: શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકર હત્યાકેસમાં જનમટીપની સજા પામેલા અને પેરોલ પર છૂટી ફરાર થયેલા ગેન્ગસ્ટર અરુણ ગવળી ગેન્ગના સાગરીતને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે નવી મુંબઈથી ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બુધવારે ઘનસોલી વિસ્તારમાં છટકું ગોઠવીને…
પોરબંદર લોકસભા બેઠક પર નાથા ઓડેદરા કૉંગ્રેસનો ચહેરો બની શકે છે: આપમાંથી રાજીનામું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:સૌરાષ્ટ્રની પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે હવે પોરબંદરના અગ્રણી નાથાભાઇ ઓડેદરા કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતરી શકે છે. ગુજરાતમાં આપને ભરુચ અને ભાવનગર એમ બે બેઠક જ ફાળવવામાં આવી હોવાથી પોરબંદરના અગ્રણી અને આપના…
ભાજપમાં હવે ખજૂરિયા-હજૂરિયા-મજૂરિયા નહીં પણ કૉંગ્રેસિયાં-આયાતી મજૂરિયાની બોલબાલા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં ૧૯૯૫માં સત્તારૂઢ થયેલી ભારતીય જનતા પાર્ટીમાં એક વર્ષની અંદર જ શંકરસિંહ વાઘેલાએ બળવો કરીને સર્જેલા ખજૂરાહો કાંડ બાદ અટલ બિહારી વાજપેઇની મધ્યસ્થીથી ઘર વાપસીના ટૂંકા ગાળા ભાજપમાં ચર્ચાસ્પદ બનેલા ખજૂરિયા-હજૂરિયા અને મજૂરિયાંના સ્લોગન બાદ હવે ભાજપમાં કૉંગ્રેસ…
પારસી મરણ
અરનાઝ નોશીર ગવર્નર તે નોશીર ડી. ગવર્નરના ધણિયાની. તે ફરનાઝા એન. ગવર્નરના માતાજી. તે મરહુમો મીઠામાય તથા હોરમસજી પટેલના દીકરી. તે પ્રશાંત મેનનના સાસુજી. તે મરહુમો એમી તથા દારબશૉ ગવર્નરના વહુ. તે પરવેઝ પટેલ, શેરનવાઝ એફ. શ્રોફ તથા મરહુમ કેકી…
હિન્દુ મરણ
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણઉરસડ નિવાસી હાલ બોરીવલી વસંતરાય (કાળુભાઇ) ગોપાલજી જાની (ઉં. વ. ૮૯) તે ૫/૩/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ.ઉર્મિલાબેનના પતિ. સ્વ.ઘનશ્યામભાઈ, સ્વ.ચંદ્રિકાબેન, સ્વ. નિર્મળાબેનના ભાઈ. ચેતન, અલકા, સંજીવના પિતા. પ્રજ્ઞા તથા ગૌરાંગના સસરા. સ્વ. ઇન્દુમતી જયંતીલાલ વનમાળીદાસ…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનઠળીયા નિવાસી હાલ ડોમ્બિવલી હીરાલક્ષ્મીબેન મહાસુખરાય મહેતા (ઉં. વ. ૮૨) તે પંકજ, ધનેશ, રાજેશ તથા હિના અતુલકુમાર સંઘવીના માતુશ્રી. હર્ષા, સોનલ, અલકા તથા અતુલકુમાર ચંદ્રકાન્તભાઈ સંઘવીના સાસુ. સ્વ. ફતેચંદભાઈ, સ્વ. હિંમતભાઇ, સ્વ. વિમળાબેન હર્ષદરાય શેઠના ભાઈના પત્ની.…
ડૉલર સામે રૂપિયો 15 પૈસા ઉછળ્યો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત બીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં 15 પૈસાના ઉછાળા સાથે 82.73ની સપાટીએ બંધ રહ્યો હતો. તેમ જ…
- વેપાર
વર્ષ 2024માં રેટ કટના પૉવૅલના સંકેતે વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએ
સ્થાનિક શુદ્ધ સોનું 65,000ની સપાટી કુદાવી પાછું ફર્યું, અંતે 462ની તેજી મુંબઈ: ભવિષ્યમાં જો અર્થતંત્રમાં અપેક્ષા મુજબ સુધારાતરફી વલણ જળવાઈ રહે અને ફુગાવામાં ઘટાડો થાય તો આગામી મહિનાઓમાં વ્યાજદરમાં કાપ મૂકવાની શક્યતા ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યક્ત…