Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 463 of 928
  • સરકારે રાંધણગૅસની સબસિડી વધારીને મુદત લંબાવી

    નવી દિલ્હી: સરકારે ઉજ્જ્વલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને રાંધણગૅસના સિલિન્ડર દીઠ અપાતી રૂપિયા ૩૦૦ની રાહત (સબસિડી)ને પહેલી એપ્રિલથી વધુ એક વર્ષ માટે લંબાવવાની ગુરુવારે જાહેરાત કરી હતી. સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલાં સરકારનું આ પગલું મહત્ત્વનું ગણાય છે. સરકારે ગયા વર્ષે…

  • બેંગલૂરુમાં જળસંકટ: પાણીનાં ટેન્કરના ઊંચા ભાવ કર્ણાટકના મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનનાં ઘરમાં પણ પાણીના ધાંધિયા

    બેંગલૂરુ: શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરે પાણીની કટોકટીને લીધે વિદ્યાર્થીઓને એક અઠવાડિયા માટે વર્ગોમાં ઓનલાઇન જ હાજરી આપવાની સૂચના આપી હતી. એવી જ રીતે, શહેરના બન્નેર્ઘટ્ટા રોડની એક શાળાએ પણ વિદ્યાર્થીઓને પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને વર્ગોમાં વર્ચ્યુઅલી હાજરી…

  • કોસ્ટલ રોડની એક લેન શનિવારે મુકાશે ખુલ્લી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણાતો કોસ્ટલ રોડ આખરે શનિવારે ખુલ્લો મુકવામાં આવવાનો હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે કોસ્ટલ રોડની એક લેન વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકવાની જાહેરાત સાથે જ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પરિસરમાં 320 એકરનો આંતરાષ્ટ્રીય દરજ્જાનો પાર્ક…

  • ધનુષ્યબાણ નહીં તો કમળ પર લડીશું, પણ ટિકિટ આપો: શિંદે જૂથના સાંસદો

    કોલ્હાપુર: લોકસભા ચૂંટણીમાં શિવસેના શિંદે જૂથના અનેક સાંસદોની ટિકિટ ભાજપના નેતાઓ દ્વારા કપાય તેવી પ્રબળ શક્યતા છે. આ કારણે શિંદે જૂથના 12 સાંસદો દબાવ હેઠળ કંઈપણ કરો, પણ ટિકિટ ફિક્સ કરો’ ની અરજી એકનાથ શિંદેને કરી રહ્યા છે.ભાજપે ચૂંટણી પહેલા…

  • રાજ્યમાં ફરી બર્ડ ફ્લૂનું જોખમ?

    નાગપુરના સરકારી પોલ્ટ્રીફાર્મમાં હજારો મરઘીઓનાં મોત નાગપુર: નાગપુરમાં છેલ્લા અનેક દિવસોથી સતત મરઘીઓનાં મોત થવાથી પ્રશાસન સાથે પોલ્ટ્રીફાર્મ માલિકો પણ ચિંતામાં મુકાયા છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે નાગપુર જિલ્લામાં આવેલા એક સરકારી પોલ્ટ્રીફાર્મમાં 2650 કરતાં પણ વધુ મરઘીઓનું…

  • થાણેમાં મહાશિવરાત્રીએ ટ્રાફિકમાં ફેરફાર

    થાણે: થાણેના કૌપિનેશ્વરના પ્રાચીન મંદિરમાં તેમ જ ઢોકાળીમાં આવેલા નંદીબાબા મંદિર વિસ્તારમાં મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોની ભીડને ટાળવા માટે થાણે ટ્રાફિક પોલીસે આ સમય દરમિયાન શહેરમાં ટ્રાફિક ફેરફારો લાગુ કર્યા છે. મહા શિવરાત્રી નિમિત્તે સવારથી રાતના 11 વાગ્યા સુધી બજારપેઠમાં ટ્રાફિક…

  • થાણે પાલિકાનું 5,025 કરોડનું બજેટ જાહેર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી દિવસોમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા બાદ થાણે મહાનગરપાલિકાએ પણ કોઈ પણ જાતના કરવેરામાં વધારો નહીં કરતા ગુરુવારે 5,025 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું હતું. થાણે પાલિકા કમિશનર અભિજિત બાંગરે શૂન્ય કચરા ઝુંબેશ, મહિલા બચત…

  • ઝવેરી બજાર, વર્સોવામાં ડીઆરઆઇની રેઇડ

    દુબઇથી સોનાની દાણચોરી પ્રકરણે પાંચ જણની ધરપકડ મુંબઈ: દુબઇથી દાણચોરી દ્વારા લવાયેલું સોનું ભારતમાં વેચનારી ટોળકીના પાંચ જણને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ને ઝડપી પાડ્યા હતા.આ પ્રકરણે ડીઆરઆઇની ટીમે ઝવેરી બજાર, મુંબાદેવી અને વર્સોવા વિસ્તારમાં રેઇડ પાડીને 14 કિલોથી વધુનું…

  • કર્જત, કસારા, બદલાપુરથી રવાના થતી ટે્રનોના ધાંધીયા

    લોકલ ટે્રનો રોજ 15-20 મિનિટ મોડી પડતાં પ્રવાસીઓની હાલાકીથાણે: છેલ્લા અનેક સમયથી મધ્ય રેલવેના કર્જત, કસારા, બદલાપુરથી રવાના થતી લોકલ ટે્રનો 15થી 20 મિનિટ સુધી મોડી પડતાં પ્રવાસીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. પિક અવર્સમાં લોકલ ટે્રનો મોડી…

  • દરેક ગામમાંથી ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવાની જરાંગે પાટીલની જાહેરાત બાદ ચૂંટણીપંચ ચિંતિત

    મુંબઈ: મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રના દરેક ગામમાંથી મરાઠા સમાજનો એક ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની જાહેરાત બાદ જિલ્લા પ્રશાસન ચિંતામાં મુકાયું છે.આ બાબતને લઈને ધારાશિવ જિલ્લાના કલેક્ટર દ્વારા ચૂંટણી પંચને પત્ર…

Back to top button