Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 463 of 928
  • પોતાના જ ઈંડા ખાઈ જનારી ઝેબ્રા માછલી

    ફોકસ – કે. પી. સિંહ ઝેબ્રા માછલી એક તાજા પાણીની એક્વેરિયમ માટેની સૌથી લોકપ્રિય માછલી છે. પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળની અનેક નદીઓ અને તળાવમાં મળી આવે છે, જ્યાં પાણીના છોડ (જલોદભિદ વનસ્પતિ) આવેલા હોય છે. દિવસના સમય દરમિયાન છોડની…

  • જમ્મુ-કાશ્મીર હવે ખૂલીને શ્વાસ લઈ રહ્યું છે: મોદી

    ૩૭૦મી કલમ હટાવ્યા પછી વડા પ્રધાનનો પહેલો કાશ્મીર પ્રવાસ જમ્મુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ બાદ ગુરુવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યા હતા. બખ્શી સ્ટેડિયમ ખાતે એક સભાને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર હવે નવી ઊંચાઈઓને સ્પર્શવાની સાથે સાથે…

  • યશસ્વીએ વિક્રમોનો ખડકલો કરી દીધો

    ધરમશાલા: ૧૯૭૧માં સુનીલ ગાવસકરે બાવીસ વર્ષની ઉંમરે વેસ્ટ ઇન્ડિઝમાં ટેસ્ટ-કરીઅરની ધમાકેદાર શરૂઆત કરી હતી અસ્સલ એવો જ આરંભ બાવીસ વર્ષના યશસ્વી જયસ્વાલે તેની ટેસ્ટ કારકિર્દીમાં કર્યો છે. નવાઈની વાત એ છે કે યશસ્વીએ ગાવસકરના વિક્રમને તોડી નાખ્યો છે. ગાવસકરે પહેલી…

  • પશ્ચિમ બંગાળ મહિલાઓ માટે દેશનું સૌથી વધુ સલામત રાજ્ય: મમતાનો દાવો

    કોલકાતા: પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ગુરુવારે દાવો કર્યો હતો કે પશ્ર્ચિમ બંગાળ મહિલાઓ માટે દેશનું સૌથી વધુ સલામત રાજ્ય છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સંદેશખાલીની ઘટનાના સંદર્ભે ભાજપ અફવા ફેલાવી રહ્યો છે. ભાજપ દ્વારા શાસિત રાજ્યોમાં મહિલાઓ…

  • સરકારે રાંધણગૅસની સબસિડી વધારીને મુદત લંબાવી

    નવી દિલ્હી: સરકારે ઉજ્જ્વલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને રાંધણગૅસના સિલિન્ડર દીઠ અપાતી રૂપિયા ૩૦૦ની રાહત (સબસિડી)ને પહેલી એપ્રિલથી વધુ એક વર્ષ માટે લંબાવવાની ગુરુવારે જાહેરાત કરી હતી. સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલાં સરકારનું આ પગલું મહત્ત્વનું ગણાય છે. સરકારે ગયા વર્ષે…

  • બેંગલૂરુમાં જળસંકટ: પાણીનાં ટેન્કરના ઊંચા ભાવ કર્ણાટકના મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનનાં ઘરમાં પણ પાણીના ધાંધિયા

    બેંગલૂરુ: શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરે પાણીની કટોકટીને લીધે વિદ્યાર્થીઓને એક અઠવાડિયા માટે વર્ગોમાં ઓનલાઇન જ હાજરી આપવાની સૂચના આપી હતી. એવી જ રીતે, શહેરના બન્નેર્ઘટ્ટા રોડની એક શાળાએ પણ વિદ્યાર્થીઓને પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને વર્ગોમાં વર્ચ્યુઅલી હાજરી…

  • કોસ્ટલ રોડની એક લેન શનિવારે મુકાશે ખુલ્લી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણાતો કોસ્ટલ રોડ આખરે શનિવારે ખુલ્લો મુકવામાં આવવાનો હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે કોસ્ટલ રોડની એક લેન વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકવાની જાહેરાત સાથે જ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પરિસરમાં 320 એકરનો આંતરાષ્ટ્રીય દરજ્જાનો પાર્ક…

  • ધનુષ્યબાણ નહીં તો કમળ પર લડીશું, પણ ટિકિટ આપો: શિંદે જૂથના સાંસદો

    કોલ્હાપુર: લોકસભા ચૂંટણીમાં શિવસેના શિંદે જૂથના અનેક સાંસદોની ટિકિટ ભાજપના નેતાઓ દ્વારા કપાય તેવી પ્રબળ શક્યતા છે. આ કારણે શિંદે જૂથના 12 સાંસદો દબાવ હેઠળ કંઈપણ કરો, પણ ટિકિટ ફિક્સ કરો’ ની અરજી એકનાથ શિંદેને કરી રહ્યા છે.ભાજપે ચૂંટણી પહેલા…

  • રાજ્યમાં ફરી બર્ડ ફ્લૂનું જોખમ?

    નાગપુરના સરકારી પોલ્ટ્રીફાર્મમાં હજારો મરઘીઓનાં મોત નાગપુર: નાગપુરમાં છેલ્લા અનેક દિવસોથી સતત મરઘીઓનાં મોત થવાથી પ્રશાસન સાથે પોલ્ટ્રીફાર્મ માલિકો પણ ચિંતામાં મુકાયા છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે નાગપુર જિલ્લામાં આવેલા એક સરકારી પોલ્ટ્રીફાર્મમાં 2650 કરતાં પણ વધુ મરઘીઓનું…

  • થાણેમાં મહાશિવરાત્રીએ ટ્રાફિકમાં ફેરફાર

    થાણે: થાણેના કૌપિનેશ્વરના પ્રાચીન મંદિરમાં તેમ જ ઢોકાળીમાં આવેલા નંદીબાબા મંદિર વિસ્તારમાં મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોની ભીડને ટાળવા માટે થાણે ટ્રાફિક પોલીસે આ સમય દરમિયાન શહેરમાં ટ્રાફિક ફેરફારો લાગુ કર્યા છે. મહા શિવરાત્રી નિમિત્તે સવારથી રાતના 11 વાગ્યા સુધી બજારપેઠમાં ટ્રાફિક…

Back to top button