મહાત્મા મંદિર ખાતે આજે `યુવા સાંસદ 2024′ કાર્યક્રમ યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2024' સંકલ્પને સાકાર કરવા દેશના યુવાઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે ત્યારે આ વિઝનની સિદ્ધિ સુધી પહોંચાડવા ગુજરાતનું યોગદાન વિશેષ રહે તે માટેયુવા સાંસદ’ કાર્યક્રમ મહત્ત્વનું પ્લેટફોર્મ સાબિત થશે તેમ પ્રધાન હર્ષ…
સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યનો સામૂહિક આપઘાત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી…
સુરતમાં આપ કોર્પોરેટરના બંગલામાં આગ: પુત્રનું મોત, છ સભ્યએ કૂદી જીવ બચાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતાં આપના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના પુત્રનું મોત નીપજ્યું હતું. ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના છ સભ્ય બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો. આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને…
- વેપાર
ફેડરલ દ્વારા વર્ષના મધ્યથી વ્યાજદરમાં કપાતના આશાવાદે વૈશ્વિક સોનામાં વન વૅ તેજી
આ સપ્તાહમાં અત્યાર સુધીમાં પાંચ મહિનાનો સૌથી મોટો 3.5 ટકાનો ઉછાળો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે આ વર્ષના મધ્ય આસપાસ વ્યાજદરમાં કપાતનો સંકેત આપતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ…
પારસી મરણ
મેરવાન બેહરામજી ઝાઇવાલા તે સુન્નુના ખાવીંદ. તે અનાહિતા ધર્મેશ મહેતા, ફરઝીન, અંબર શીંદે ને મરહુમ આદિલના બાવાજી. તે મરહુમો જરબાનુ તથા બહેરામશા અ. ઝાઇવાલાના દીકરા. તે મરહુમો ફ્રેની ને ધનજીશા એ. ગઝદરના જમાઇ. તે નીષીકા, દાનેશ ને વીવાનના મમાવાજી. તે…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનગોંડલ નિવાલી હાલ મુંબઇ પવઇ રસીકલાલ ખીમચંદ ભરવાડા (ઉં. વ. 94) તે અનીલભાઇ, હર્ષદભાઇ, રંજનબેન, મુકતાબેન તથા સુમનબેનના ભાઇ. તે લક્ષ્મીચંદ રૂપચંદ મહેતાના જમાઇ. નિતીનભાઇ, વિપુલભાઇ, નયનાબેન, સ્વાતિના પિતાશ્રી. તથા નીતાબેન, માધવીબેન, દિપકભાઇ તથા ચેતનભાઇના સસરાજી તા.…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનગોંડલ નિવાલી હાલ મુંબઇ પવઇ રસીકલાલ ખીમચંદ ભરવાડા (ઉં. વ. 94) તે અનીલભાઇ, હર્ષદભાઇ, રંજનબેન, મુકતાબેન તથા સુમનબેનના ભાઇ. તે લક્ષ્મીચંદ રૂપચંદ મહેતાના જમાઇ. નિતીનભાઇ, વિપુલભાઇ, નયનાબેન, સ્વાતિના પિતાશ્રી. તથા નીતાબેન, માધવીબેન, દિપકભાઇ તથા ચેતનભાઇના સસરાજી તા.…
હિન્દુ મરણ
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિગામ મુડેટી નિવાસી (હાલ બડોલી) ગ. સ્વ. કુંદનબેન શુકલ (ઉં. વ. 85) તે સ્વ. વામનપ્રસાદ શુકલના પત્ની તે રશમિકાંત(રઘુ ભાઈ), હર્ષદભાઈ, હરેન્દ્રભાઈ અને સોનલબેનના માતુશ્રી. તે પ્રજ્ઞાબેન, સ્વ. દર્શનાબેન, જીજ્ઞાબેન અને અશ્વિનભાઈ રાવલના સાસુ. તે દૃષ્ટિબેન, ઉમંગ,…
- એકસ્ટ્રા અફેર
નવીન સાથે જોડાણથી ભાજપ ફાયદામાં રહેશે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. ઓડિશાની સત્તાધારી બીજુ જનતા દળ (બીજેડી) સાથે જોડાણના મુદ્દે ભાજપ માટે આ કહેવત સાચી પડી રહી હોય એવું લાગે છે. ઓડિશામાં છેલ્લાં 25 વર્ષથી સત્તા…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શનિવાર, તા. 9-3-2024,પંચક, ભદ્રાભારતીય દિનાંક 19, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ વદ-14જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ વદ-14પારસી શહેનશાહી રોજ 27મો આસમાન, માહે 7મો મેહેર, સને 1393પારસી કદમી રોજ 27મો આસમાન,…