રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને વિશ્વ મહિલા દિવસની શુભકામના પાઠવી
નારી શક્તિના લાભ માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100ના ઘટાડાની જાહેરાત નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુક્રવારે રાંધણ ગૅસ સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નાગરિકોને મહિલા દિવસની શુભેચ્છા…
- નેશનલ
ટી.વી. જગતની બે અભિનેત્રી બહેનોનું 24 કલાકમાં મૃત્યુ
મુંબઇ: ટેલિવિઝન શો ઝનક' અનેભાભી’થી અભિનેત્રી તરીકે લોકપ્રિયતા મેળવનારી ડોલી સોહીનું શુક્રવારે સવારે સર્વાઇકલ કેન્સરને કારણે નવી મુંબઈની એક હૉસ્પિટલમાં અવસાન થયું હતું. તે 47 વર્ષની હતી. સોહીના ભાઈ મનપ્રીતે આ જાણકારી આપી હતી. અભિનેત્રીને છ મહિના પહેલા સર્વાઇકલ કેન્સર…
વડા પ્રધાન મોદીએ નેશનલ ક્રિએટર્સ અવોર્ડ એનાયત કર્યા
ગેરન્ટી આપું છું કે આગામી શિવરાત્રી પર આવો જ કાર્યક્રમ કરીશ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટેકનોલોજીના અલગ અલગ માધ્યમથી વિવિધ પ્રકારની ક્નટેન્ટ ક્રિએટર્સ કરનારા (ક્નટેન્ટ ક્રિએટર્સ)ને ક્રિએટ ઓન ઇન્ડિયા મૂવમેન્ટ' શરૂ કરવા અને ભારતની સંસ્કૃતિ, વારસો અને…
જેએમ ફાઇનાન્શિયલને લીડ મેનેજર તરીકે કામ કરવા સામે પ્રતિબંધ
મુંબઇ: સેબીએ જેએમ ફાઇનાન્શિયલને કોઈપણ જાહેર ડેટ ઇશ્યૂના લીડ મેનેજર તરીકે કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. માર્કેટ રેગ્યુલેટરે જેએમ ફાઇનાન્શિયલને ડેટ સિક્યોરિટીઝના કોઈપણ જાહેર ઇશ્યૂ માટે લીડ મેનેજર તરીકે કામ કરવા માટે કોઈ નવો આદેશ લેવા પર પ્રતિબંધ મૂક્યો…
નાઈજીરિયાના ઉત્તર-પૂર્વમાં ગનમેન દ્વારા 287 વિદ્યાર્થીઓનું અપહરણ
અબુજા (નાઈજીરિયા): નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમમાં બંદૂકધારી દ્વારા હુમલો કરીને 287 વિદ્યાર્થીઓનું ગુરુવારે અપહરણ કરવામાં આવ્યું હોવાનું મુખ્ય શિક્ષક દ્વારા સત્તાવાળાઓને જણાવવામાં આવ્યું હતું. આની સાથે પશ્ચિમ આફ્રિકાના દેશમાં એક અઠવાડિયામાં બીજી વખત સામુહિક અપહરણનો બનાવ નોંધાયો હતો.2014થી નાઈજીરિયાના ઉત્તરે શાળાના વિદ્યાર્થીઓનું…
સુરતમાં આપ કોર્પોરેટરના બંગલામાં આગ: પુત્રનું મોત, છ સભ્યએ કૂદી જીવ બચાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતાં આપના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના પુત્રનું મોત નીપજ્યું હતું. ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના છ સભ્ય બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો. આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને…
- વેપાર
ફેડરલ દ્વારા વર્ષના મધ્યથી વ્યાજદરમાં કપાતના આશાવાદે વૈશ્વિક સોનામાં વન વૅ તેજી
આ સપ્તાહમાં અત્યાર સુધીમાં પાંચ મહિનાનો સૌથી મોટો 3.5 ટકાનો ઉછાળો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે આ વર્ષના મધ્ય આસપાસ વ્યાજદરમાં કપાતનો સંકેત આપતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ…
પારસી મરણ
મેરવાન બેહરામજી ઝાઇવાલા તે સુન્નુના ખાવીંદ. તે અનાહિતા ધર્મેશ મહેતા, ફરઝીન, અંબર શીંદે ને મરહુમ આદિલના બાવાજી. તે મરહુમો જરબાનુ તથા બહેરામશા અ. ઝાઇવાલાના દીકરા. તે મરહુમો ફ્રેની ને ધનજીશા એ. ગઝદરના જમાઇ. તે નીષીકા, દાનેશ ને વીવાનના મમાવાજી. તે…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનગોંડલ નિવાલી હાલ મુંબઇ પવઇ રસીકલાલ ખીમચંદ ભરવાડા (ઉં. વ. 94) તે અનીલભાઇ, હર્ષદભાઇ, રંજનબેન, મુકતાબેન તથા સુમનબેનના ભાઇ. તે લક્ષ્મીચંદ રૂપચંદ મહેતાના જમાઇ. નિતીનભાઇ, વિપુલભાઇ, નયનાબેન, સ્વાતિના પિતાશ્રી. તથા નીતાબેન, માધવીબેન, દિપકભાઇ તથા ચેતનભાઇના સસરાજી તા.…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનગોંડલ નિવાલી હાલ મુંબઇ પવઇ રસીકલાલ ખીમચંદ ભરવાડા (ઉં. વ. 94) તે અનીલભાઇ, હર્ષદભાઇ, રંજનબેન, મુકતાબેન તથા સુમનબેનના ભાઇ. તે લક્ષ્મીચંદ રૂપચંદ મહેતાના જમાઇ. નિતીનભાઇ, વિપુલભાઇ, નયનાબેન, સ્વાતિના પિતાશ્રી. તથા નીતાબેન, માધવીબેન, દિપકભાઇ તથા ચેતનભાઇના સસરાજી તા.…