Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 460 of 928
  • નાઈજીરિયાના ઉત્તર-પૂર્વમાં ગનમેન દ્વારા 287 વિદ્યાર્થીઓનું અપહરણ

    અબુજા (નાઈજીરિયા): નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમમાં બંદૂકધારી દ્વારા હુમલો કરીને 287 વિદ્યાર્થીઓનું ગુરુવારે અપહરણ કરવામાં આવ્યું હોવાનું મુખ્ય શિક્ષક દ્વારા સત્તાવાળાઓને જણાવવામાં આવ્યું હતું. આની સાથે પશ્ચિમ આફ્રિકાના દેશમાં એક અઠવાડિયામાં બીજી વખત સામુહિક અપહરણનો બનાવ નોંધાયો હતો.2014થી નાઈજીરિયાના ઉત્તરે શાળાના વિદ્યાર્થીઓનું…

  • ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, મોદીએ કર્યું ટ્વિટ

    નવી દિલ્હી: ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તેણે જ 1981માં ઈન્ફોસિસના લોન્ચિંગ વખતે પોતાના પતિ એનઆર નારાયણમૂર્તિને 10,000 પિયાની લોન આપી હતી. સુધાએ…

  • ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, મોદીએ કર્યું ટ્વિટ

    નવી દિલ્હી: ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તેણે જ 1981માં ઈન્ફોસિસના લોન્ચિંગ વખતે પોતાના પતિ એનઆર નારાયણમૂર્તિને 10,000 પિયાની લોન આપી હતી. સુધાએ…

  • કેદારનાથ ધામ ભક્તો માટે 10 મેના ફરી ખૂલશે

    દેહરાદૂન: બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ શુક્રવારે મહાશિવરાત્રીના અવસરે જાહેરાત કરી હતી કે કેદારનાથના દ્વાર 10 મેના રોજ સવારે સાત વાગ્યે ભક્તો માટે ખુલશે. ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં સમિતિના ચેરમેન અજેન્દ્ર અજયે આ જાહેરાત કરી હતી.દર વર્ષે લાખો લોકો કેદારનાથ ધામની યાત્રાએ જતા…

  • નેશનલ

    હર હર ગંગે:

    મહાશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિત્તે અનેક ભાવિકોએ ગંગા નદીના પ્રયાગ સંગમ પર ડૂબકી લગાવીને સ્નાન કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે પ્રયાગ સંગમમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે અને તેથી આ સ્થાનને પવિત્ર માનવામાં આવે છે.

  • રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને વિશ્વ મહિલા દિવસની શુભકામના પાઠવી

    નારી શક્તિના લાભ માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100ના ઘટાડાની જાહેરાત નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુક્રવારે રાંધણ ગૅસ સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નાગરિકોને મહિલા દિવસની શુભેચ્છા…

  • નેશનલ

    ટી.વી. જગતની બે અભિનેત્રી બહેનોનું 24 કલાકમાં મૃત્યુ

    મુંબઇ: ટેલિવિઝન શો ઝનક' અનેભાભી’થી અભિનેત્રી તરીકે લોકપ્રિયતા મેળવનારી ડોલી સોહીનું શુક્રવારે સવારે સર્વાઇકલ કેન્સરને કારણે નવી મુંબઈની એક હૉસ્પિટલમાં અવસાન થયું હતું. તે 47 વર્ષની હતી. સોહીના ભાઈ મનપ્રીતે આ જાણકારી આપી હતી. અભિનેત્રીને છ મહિના પહેલા સર્વાઇકલ કેન્સર…

  • વડા પ્રધાન મોદીએ નેશનલ ક્રિએટર્સ અવોર્ડ એનાયત કર્યા

    ગેરન્ટી આપું છું કે આગામી શિવરાત્રી પર આવો જ કાર્યક્રમ કરીશ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટેકનોલોજીના અલગ અલગ માધ્યમથી વિવિધ પ્રકારની ક્નટેન્ટ ક્રિએટર્સ કરનારા (ક્નટેન્ટ ક્રિએટર્સ)ને ક્રિએટ ઓન ઇન્ડિયા મૂવમેન્ટ' શરૂ કરવા અને ભારતની સંસ્કૃતિ, વારસો અને…

  • જેએમ ફાઇનાન્શિયલને લીડ મેનેજર તરીકે કામ કરવા સામે પ્રતિબંધ

    મુંબઇ: સેબીએ જેએમ ફાઇનાન્શિયલને કોઈપણ જાહેર ડેટ ઇશ્યૂના લીડ મેનેજર તરીકે કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. માર્કેટ રેગ્યુલેટરે જેએમ ફાઇનાન્શિયલને ડેટ સિક્યોરિટીઝના કોઈપણ જાહેર ઇશ્યૂ માટે લીડ મેનેજર તરીકે કામ કરવા માટે કોઈ નવો આદેશ લેવા પર પ્રતિબંધ મૂક્યો…

  • ગુજરાતમાં મહાશિવરાત્રિએ મંદિરો “હર હર મહાદેવ”ના નાદ સાથે ગૂંજી ઊઠ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં મહાશિવરાત્રિ મહાપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ સહિત રાજ્યના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઊમટી પડ્યું હતું. મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઊઠ્યા હતા. બીજી તરફ મંદિરોમાં પણ મહાપૂજા, મહા આરતી સહિતના…

Back to top button