• વેપાર

    છઠ્ઠા દિવસની આગેકૂચમાં સેન્સેક્સ ૬૬૬ પોઇન્ટ ઊછળ્યો, બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટીએ પહોંચ્યા

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયાઇ બજારોની તેજી પાછળ સતત છઠ્ઠા દિવસની આગેકૂચમાં સેન્સેક્સે ૬૬૬ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને નિફ્ટી ૨૧૧ પોઇન્ટ ઊછળ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારોમાં ઉછાળા વચ્ચે ઓટો અને બેન્કિંગ શેરોની આગેવાનીએ નીકળેલી લેવાલીને પગલે ગુરૂવારના સત્રમાં પણ બંને…

  • વેપાર

    ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ

    નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તથા દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. તેમ જ આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ગઈકાલની રજા બાદ આવકોમાં વધારો થવાની…

  • હિન્દુ મરણ

    કચ્છ ગામ ધારેશી હાલે મુલુન્ડ મહેંદ્ર નરમ (ઉં.વ. ૭૧) બુધવાર, તા. ૨૫-૯-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. રામજી પુરુષોત્તમ નરમ અને સ્વ. શાંતાબેન રામજી નરમના પુત્ર. ભાવનાના પતિ.. પૂર્વી કૌશિક તન્ના, તૃપ્તી વૈભવ ધામણકર, રિચા મેહુલ રામાણીના પિતા. પ્રવીણ, જયંતી,…

  • વેપાર

    ટીન અને નિકલ સિવાયની ધાતુઓમાં આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરમાં બે મહિનાની ઊંચી સપાટીએથી સાધારણ ઘટાડો આવ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં કોપર અને બ્રાસની વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં…

  • જૈન મરણ

    ભરતચંદ્ર ચીમનલાલ શાહ (ઉં. વ. ૮૯) ગામ પાદરા હાલ મુંબઇ તે સ્વ. જયાબેન શાહના પતિ. ભાવાંગભાઇ, કૌશિકભાઇ, અને હિમાદ્રીબેનના પિતા. શીતલબેન, જલ્પાબેન અને વ્રજેશના સસરા. ધારીલ-જાનકી, પ્રિયલ-નિરવ, દિગ્વી-રાહુલ અને પ્રમીનના દાદા. યશ્વીના નાના. બુધવાર, તા. ૨૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક…

  • પારસી મરણ

    પેસી એરચશા ગોરવાલા તે મરહુમ નરગીશના ધની. તે મરહુમો તેહમી એરચશા ગોરવાલાના દીકરા. તે એરચના પપા. તે સનોબરના સસરા. તે અનયનાદ ના બપાવા. તે મરહુમો મહેરામાય માનેકશા બલસારાના જમાઇ. (ઉં. વ. ૮૨) રે. ઠે. દીવેચીયા બિલ્ડિંગ, રૂમ. નં.૭, ૧લે માળે,…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), શુક્રવાર, તા. ૨૭-૯-૨૦૨૪ભારતીય દિનાંક ૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪પારસી કદમી…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનરાજકોટ નિવાસી હાલ અંધેરી સ્વ. નંદનબેન કેશવલાલ ભીમાણીના સુપુત્ર સુરેશભાઈ (ઉં. વ. ૮૧) ૨૪-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ શિલ્પાબેનના પતિ. બીજલ, વિરલ, પારુલના પિતાશ્રી. બીનાબેન, અલ્પેશભાઈ, દિવ્યેશભાઈના સસરા. વનિતાબેન, હસમુખભાઈ, ભૂપેન્દ્રભાઈ, સ્વ. રેખાબેનના ભાઈ. નીવ, હિરત્વીના દાદા.…

  • વેપાર

    ધાતુમાં માગ અનુસાર મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચીનના સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત બાદ ગઈકાલે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ સ્ટોકિસ્ટોની લે-વેચ અને માગ…

  • પારસી મરણ

    સિકંદરાબાદનાઝનીન પી. બાપુજી તે મરહુમ ફિરોઝ ઈ. બાપુજીના પત્ની. તે મહેરનોશ એચ. ચિનોયના બહેન. (ઉં.વ. ૮૫). તા. ૩૦-૮-૨૦૨૪એ ગુજરી ગયા છે.

Back to top button