Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 46 of 928
  • વેપાર

    આયાતી તેલમાં સુધારો, સિંગતેલમાં ₹ ૧૦ વધ્યા

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના નવેમ્બર વાયદામાં ૯૩ રિંગિટનો અને ડિસેમ્બર વાયદામાં ૧૦૦ રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ હતા, જ્યારે ગઈકાલે શિકાગો ખાતેના સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૪૬ અને ૧૨૫ સેન્ટ…

  • એકસ્ટ્રા અફેર

    મોદીની નિવૃત્તિ અંગે ભાગવત શું કરવા જવાબ આપે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લિકર કેસમાં લગભગ છ મહિનાનો જેલવાસ ભોગવીને બહાર આવેલા દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકીય રીતે પાછા સક્રિય થઈ ગયા છે. કેજરીવાલ એક તરફ હરિયાણામાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ…

  • પારસી મરણ

    પીલુ પરવેઝ કાંગા તે મરહુમ પરવેઝના ધનિયાની. તે મરહુમો ફ્રેની નાદરશા કારવાના દીકરી. તે માલકમ ના માતાજી. તે દીલશાહના સાસુજી. તે થ્રીતી ગનદેવીયાના બહેન. તે યાના ને ઝવેસના બપઇજી. (ઉં. વ. ૮૭) રે. ઠે. ૮૦૪, ગ્રીન કોર્ટ, જુહુ લેન, શોપર…

  • હિન્દુ મરણ

    ગોહિલવાડ દશાશ્રી માળી વણિકમહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.મંગલાબેન રતિલાલ મેહતાના સુપુત્ર તથા ગઢડા નિવાસી સ્વ.જેકુરબેન મનસુખલાલ ડેલીવાડાના જમાઈ. સ્વ. રમણીકલાલ મહેતા (ઉં. વ. ૮૦) તા.૨૬-૦૯-૨૪ ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. રંજનબેનના પતિ. મોના અમિત મેહુલના પિતાશ્રી. બિમલ નીતા સેજલના સસરા. ભૂમિ…

  • જૈન મરણ

    રંગપુર(ભાલ) ઘાટકોપર નિવાસી દિનેશભાઈ નાનાલાલભાઈ અજમેરા તે પ્રતિભાબેનના પતિશ્રી. અમીબેન, સુમીબેન, ગ્રીષ્મીબેનના પિતાશ્રી. વિનોદભાઈ, સ્વ.પ્રકાશભાઈ, સ્વ.રસીલાબેન, કોકિલાબેન, હસુમતીબેન, લીલીબેનના ભાઈ. રવિચંદભાઈ ઉમેદચંદભાઈ અજમેરા નવસારીના ભત્રીજા, તા.૨૬-સપ્ટે-૨૪ના અરિહંતશરણ પાયલ છે. પ્રાર્થનાસભા શ્રી સ્વામી નારાયણ મંદિર, ૬૦ ફૂટ રોડ, ઘાટકોપર (પૂર્વ).સોરઠ વીસા…

  • એકસ્ટ્રા અફેર

    કાશ્મીરને લગતી કલમ ૩૭૦ કદી પાછી ના આવે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટેના બીજા તબક્કાના મતદાન પહેલાં જ શેખ અબ્દુલ રાશિદ ઉર્ફે એન્જિનિયર રાશિદે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦નો મુદ્દો ઉપાડ્યો છે. રાશિદ એન્જિનિયરે એલાન કર્યું છે કે, જમ્મુ અને…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), શુક્રવાર, તા. ૨૭-૯-૨૦૨૪ભારતીય દિનાંક ૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪પારસી કદમી…

  • પારસી મરણ

    પેસી એરચશા ગોરવાલા તે મરહુમ નરગીશના ધની. તે મરહુમો તેહમી એરચશા ગોરવાલાના દીકરા. તે એરચના પપા. તે સનોબરના સસરા. તે અનયનાદ ના બપાવા. તે મરહુમો મહેરામાય માનેકશા બલસારાના જમાઇ. (ઉં. વ. ૮૨) રે. ઠે. દીવેચીયા બિલ્ડિંગ, રૂમ. નં.૭, ૧લે માળે,…

  • જૈન મરણ

    ભરતચંદ્ર ચીમનલાલ શાહ (ઉં. વ. ૮૯) ગામ પાદરા હાલ મુંબઇ તે સ્વ. જયાબેન શાહના પતિ. ભાવાંગભાઇ, કૌશિકભાઇ, અને હિમાદ્રીબેનના પિતા. શીતલબેન, જલ્પાબેન અને વ્રજેશના સસરા. ધારીલ-જાનકી, પ્રિયલ-નિરવ, દિગ્વી-રાહુલ અને પ્રમીનના દાદા. યશ્વીના નાના. બુધવાર, તા. ૨૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક…

  • વેપાર

    છઠ્ઠા દિવસની આગેકૂચમાં સેન્સેક્સ ૬૬૬ પોઇન્ટ ઊછળ્યો, બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટીએ પહોંચ્યા

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયાઇ બજારોની તેજી પાછળ સતત છઠ્ઠા દિવસની આગેકૂચમાં સેન્સેક્સે ૬૬૬ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને નિફ્ટી ૨૧૧ પોઇન્ટ ઊછળ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારોમાં ઉછાળા વચ્ચે ઓટો અને બેન્કિંગ શેરોની આગેવાનીએ નીકળેલી લેવાલીને પગલે ગુરૂવારના સત્રમાં પણ બંને…

Back to top button