Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 46 of 930
  • વેપાર

    વિશ્ર્વ બજાર પાછળ ચાંદી ₹ ૧૭૯૨ ઉછળીને ₹ ૯૨,૦૦૦ની પાર, સોનું ₹ ૫૦૨ ઝળક્યું

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદના ભાવમાં તેજી આગળ ધપી હતી, જ્યારે ચાંદીમાં લગભગ અઢી ટકા જેટલો ઉછાળો આવી ગયો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક…

  • વેપાર

    ટીન અને નિકલ સિવાયની ધાતુઓમાં આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરમાં બે મહિનાની ઊંચી સપાટીએથી સાધારણ ઘટાડો આવ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં કોપર અને બ્રાસની વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં…

  • વેપાર

    છઠ્ઠા દિવસની આગેકૂચમાં સેન્સેક્સ ૬૬૬ પોઇન્ટ ઊછળ્યો, બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટીએ પહોંચ્યા

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયાઇ બજારોની તેજી પાછળ સતત છઠ્ઠા દિવસની આગેકૂચમાં સેન્સેક્સે ૬૬૬ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને નિફ્ટી ૨૧૧ પોઇન્ટ ઊછળ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારોમાં ઉછાળા વચ્ચે ઓટો અને બેન્કિંગ શેરોની આગેવાનીએ નીકળેલી લેવાલીને પગલે ગુરૂવારના સત્રમાં પણ બંને…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા નબળો પડીને ૮૩.૬૪ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તથા…

  • એકસ્ટ્રા અફેર

    કાશ્મીરને લગતી કલમ ૩૭૦ કદી પાછી ના આવે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટેના બીજા તબક્કાના મતદાન પહેલાં જ શેખ અબ્દુલ રાશિદ ઉર્ફે એન્જિનિયર રાશિદે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦નો મુદ્દો ઉપાડ્યો છે. રાશિદ એન્જિનિયરે એલાન કર્યું છે કે, જમ્મુ અને…

  • જૈન મરણ

    ભરતચંદ્ર ચીમનલાલ શાહ (ઉં. વ. ૮૯) ગામ પાદરા હાલ મુંબઇ તે સ્વ. જયાબેન શાહના પતિ. ભાવાંગભાઇ, કૌશિકભાઇ, અને હિમાદ્રીબેનના પિતા. શીતલબેન, જલ્પાબેન અને વ્રજેશના સસરા. ધારીલ-જાનકી, પ્રિયલ-નિરવ, દિગ્વી-રાહુલ અને પ્રમીનના દાદા. યશ્વીના નાના. બુધવાર, તા. ૨૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), શુક્રવાર, તા. ૨૭-૯-૨૦૨૪ભારતીય દિનાંક ૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪પારસી કદમી…

  • પારસી મરણ

    પેસી એરચશા ગોરવાલા તે મરહુમ નરગીશના ધની. તે મરહુમો તેહમી એરચશા ગોરવાલાના દીકરા. તે એરચના પપા. તે સનોબરના સસરા. તે અનયનાદ ના બપાવા. તે મરહુમો મહેરામાય માનેકશા બલસારાના જમાઇ. (ઉં. વ. ૮૨) રે. ઠે. દીવેચીયા બિલ્ડિંગ, રૂમ. નં.૭, ૧લે માળે,…

  • પારસી મરણ

    સિકંદરાબાદનાઝનીન પી. બાપુજી તે મરહુમ ફિરોઝ ઈ. બાપુજીના પત્ની. તે મહેરનોશ એચ. ચિનોયના બહેન. (ઉં.વ. ૮૫). તા. ૩૦-૮-૨૦૨૪એ ગુજરી ગયા છે.

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનરાજકોટ નિવાસી હાલ અંધેરી સ્વ. નંદનબેન કેશવલાલ ભીમાણીના સુપુત્ર સુરેશભાઈ (ઉં. વ. ૮૧) ૨૪-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ શિલ્પાબેનના પતિ. બીજલ, વિરલ, પારુલના પિતાશ્રી. બીનાબેન, અલ્પેશભાઈ, દિવ્યેશભાઈના સસરા. વનિતાબેન, હસમુખભાઈ, ભૂપેન્દ્રભાઈ, સ્વ. રેખાબેનના ભાઈ. નીવ, હિરત્વીના દાદા.…

Back to top button