Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 459 of 928
  • ભાડું નકારશો તો ધ્યાન રાખજો

    આરટીઓ લાઇસન્સ રદ કરવાની પેરવી કરી રહ્યું છે મુંબઈ: મુંબઈ અને ઉપનગરોમાં પરિવહન વિભાગ આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) વિભાગ દ્વારા પ્રવાસીઓને કારણ વિના ભાડું નકારવા, પ્રવાસીઓ સાથે ગેરવર્તન કરવા સહિત ઓછા અંતરે નક્કી કરેલા ભાડા કરતાં વધુ રકમ વસૂલવા જેવી…

  • ઉદ્ધવ ઠાકરેની નીતિન ગડકરીને એમવીએમાં જોડાવાની ઓફર

    મુંબઈ: ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે અને ગમે તે સમયે ભાજપમાં જોડાઈ શકે એવા રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ સીધી નીતિન ગડકરીને જ એમવીએ પક્ષમાં જોડાવાની ઓફર આપી છે. અમારી તરફ આવી જાવ અમે…

  • નારાજ રામદાસ કદમને રીઝવવાના પ્રયાસ?

    કદમના પુત્રની એમપીસીબીના ચેરમેન તરીકે નિમણૂક મુંબઈ: શિંદે જૂથની શિવસેનાના નેતા રામદાસ કદમ રત્નાગિરિ-સિંધુદુર્ગ બેઠકને લઇને ભાજપ ઉપર સતત પ્રહારો કરી રહ્યા છે, તેવામાં ભાજપે રાજ્ય સરકારે એમપીસીબી(મહારાષ્ટ્ર પોલ્યુશન ક્નટ્રોલ બૉર્ડ)ના ચેરમેન તરીકે રામદાસ કદમના પુત્ર તેમ જ શિવસેના નેતા…

  • લોકસભાની ચૂંટણી: કૉંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર

    રાહુલ ગાંધી ફરી વાયનાડથી જ લડશે નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા શુક્રવારે લોકસભાની ચૂંટણી માટેના 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ નામ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. કૉંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં તેલંગણા,…

  • શરદ પવારના સગાની ખાંડ મિલને ટાંચ મરાઇ

    નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ એનસીપીના વડા શરદ પવારના સગા રોહિત પવારની કંપનીની માલિકીના એક સાકર કારખાનાની રૂપિયા પચાસ કરોડથી વધુ કિંમતની અસ્કયામતને શુક્રવારે ટાંચ મારી હતી. ઇડીએ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્કમાંના કહેવાતા કૌભાંડના સંદર્ભે કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ-વિરોધી…

  • લોકસભાની ચૂંટણી: કૉંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર

    રાહુલ ગાંધી ફરી વાયનાડથી જ લડશે નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા શુક્રવારે લોકસભાની ચૂંટણી માટેના 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ નામ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. કૉંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં તેલંગણા,…

  • નાઈજીરિયાના ઉત્તર-પૂર્વમાં ગનમેન દ્વારા 287 વિદ્યાર્થીઓનું અપહરણ

    અબુજા (નાઈજીરિયા): નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમમાં બંદૂકધારી દ્વારા હુમલો કરીને 287 વિદ્યાર્થીઓનું ગુરુવારે અપહરણ કરવામાં આવ્યું હોવાનું મુખ્ય શિક્ષક દ્વારા સત્તાવાળાઓને જણાવવામાં આવ્યું હતું. આની સાથે પશ્ચિમ આફ્રિકાના દેશમાં એક અઠવાડિયામાં બીજી વખત સામુહિક અપહરણનો બનાવ નોંધાયો હતો.2014થી નાઈજીરિયાના ઉત્તરે શાળાના વિદ્યાર્થીઓનું…

  • ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, મોદીએ કર્યું ટ્વિટ

    નવી દિલ્હી: ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તેણે જ 1981માં ઈન્ફોસિસના લોન્ચિંગ વખતે પોતાના પતિ એનઆર નારાયણમૂર્તિને 10,000 પિયાની લોન આપી હતી. સુધાએ…

  • ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, મોદીએ કર્યું ટ્વિટ

    નવી દિલ્હી: ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તેણે જ 1981માં ઈન્ફોસિસના લોન્ચિંગ વખતે પોતાના પતિ એનઆર નારાયણમૂર્તિને 10,000 પિયાની લોન આપી હતી. સુધાએ…

  • કેદારનાથ ધામ ભક્તો માટે 10 મેના ફરી ખૂલશે

    દેહરાદૂન: બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ શુક્રવારે મહાશિવરાત્રીના અવસરે જાહેરાત કરી હતી કે કેદારનાથના દ્વાર 10 મેના રોજ સવારે સાત વાગ્યે ભક્તો માટે ખુલશે. ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં સમિતિના ચેરમેન અજેન્દ્ર અજયે આ જાહેરાત કરી હતી.દર વર્ષે લાખો લોકો કેદારનાથ ધામની યાત્રાએ જતા…

Back to top button