Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 455 of 928
  • કૉંગ્રેસ સત્તા પર આવશે તો અનામતની પચાસ ટકા મર્યાદા દૂર કરશે: રાહુલ ગાંધી

    નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો કૉંગ્રેસ સત્તા પર આવશે તો જાતિના આધારે વસતિગણતરી કરાવશે અને (જનતાનું) આર્થિક અન્વેષણ કરાવીને અનામતની પચાસ ટકા મર્યાદા દૂર કરશે.તેમણે સોશિયલ મીડિયા `એક્સ’ પર હિંદીમાં લખેલી પૉસ્ટમાં જણાવ્યું હતું…

  • નેશનલ

    ઍન્ડરસન ટેસ્ટમાં 700 વિકેટ લેનાર વિશ્વનો પહેલો ફાસ્ટ બોલર

    ધરમશાલા: ઇંગ્લૅન્ડનો 41 વર્ષની ઉંમરનો જેમ્સ ઍન્ડરસન ટેસ્ટ-ક્રિકેટમાં 700 વિકેટ લેનાર વિશ્વનો સૌથી પહેલો ફાસ્ટ બોલર અને કુલ ત્રીજો બોલર બન્યો છે. ઑફ સ્પિનર મુથૈયા મુરલીધરન 800 વિકેટ સાથે પ્રથમ નંબરે અને લેગ-સ્પિનર શેન વૉર્ન 708 વિકેટ સાથે બીજા નંબરે…

  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજથી કેસૂડાં ટે્રઇલ શરૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં નર્મદા બંધની નજીક કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં 10મી માર્ચથી કેસૂડાં ટે્રઇલ શરૂ થશે. પ્રવાસીઓને કેસૂડાંનાં વનનો પ્રવાસ કરાવવામાં આવશે. આ પ્રવાસનો સમય – સવારે 07:00 થી 10:00 અને સાંજે 04:00 થી 07:00 રાખવામાં આવ્યો…

  • જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો સંપન્ન થયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે રાત્રે સાધુ સંતોની રવેડી યોજાઇ હતી જેમાં સાધુ સંતોના અંગક્સરતના દાવ, લાઠીદાવ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. બાદમાં રવેડી ભવનાથ મંદિરે પહોંચી હતી. ત્યાં મૃગીકુંડમાં સાધુ સંતોએ સ્નાન કર્યું હતું.…

  • બોર્ડ પરીક્ષાના પેપર સાચવવા થ્રિ-લેયર

    સિક્યુરિટી સાથે 140 સ્ટ્રોંગરૂમ તૈયાર (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ધોરણ. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના પ્રારંભ પહેલા રાજ્યના અંદાજે 140 જેટલા સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો મોકલી આપવામાં આવ્યાં છે, જ્યાં થ્રિ-લેયર સિક્યુરીટીમાં પ્રશ્નપત્રો સાચવવામાં આવશે.…

  • ઇન્ફોર્મેશન વૉર: સો વારનું જુઠ્ઠાણું એકવાર તો સાચું લાગે જ….

    ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઈ 19મી અને 20મી સદીની ટે્રડિશનલ મિલિટરી વૉરની જગ્યા 21મી સદીમાં ઇન્ફોર્મેશન વૉરે લઇ લીધી છે. કડવા શબ્દોની જગ્યાએ મીઠા શબ્દોમાં વીંટાળીને લોકો એક બીજાને કાપે છે. ઓલ ઇઝ ફેર ઇન લવ એન્ડ વૉરની લડાઇમાં…

  • વેપાર

    ફેડરલ દ્વારા વહેલા વ્યાજ કપાતનો આશાવાદ: વૈશ્વિક સોનામાં સળંગ આઠ સત્રમાં તેજી

    વિશ્વ બજાર પાછળ આગઝરતી તેજીથી સોનામાં લગ્નસરાની અપેક્ષિત માગને ફટકો કોમોડિટી – રમેશ ગોહિલ અમેરિકા ખાતે ફુગાવાના દરમાં ઘટાડો થયાના નિર્દેશો બાદ ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ સપાટી પર આવતા ડૉલર ઈન્ડેક્સ અને…

  • પારસી મરણ

    હોમાય જમશેદજી કલવચવાલા તે મરહુમો નાજામાય અને જમશેદજી સોરાબજી કલવચવાલાના દીકરી. તે બેજી તથા મરહુમો વીલી ને કેટીના બહેન. (ઉં. વ. 88) રે. ઠે. ઠાકુરદ્વાર, મુંબઇ-400002. ઉઠમણાંની ક્રિયા: તા. 10-3-24ના બપોરે 3-45 વાગે બાનાજી આતશ બેહેરામમાં છેજી.

  • હિન્દુ મરણ

    આજક ગિરનારા બ્રાહ્મણઆજક, હાલ રાજકોટ નિવાસી ભાઈશંકરભાઈ વાલજીભાઈ પુરોહિત (ઉં. વ. 90) તા. 7-3-24ને ગુરુવારે રાજકોટ ખાતે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સૌ. પુષ્પાબેનના પતિ. દીપક, હિતેષ, નીતાના પિતા. નીના, મંદા, જીતેશકુમારના સસરા. ચિરાગ, ડોલી હર્ષભાઈ, જીગરના દાદા. શ્રાવણી તા.…

  • જૈન મરણ

    દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈનમોરબી નિવાસી હાલ મુલુંડ સ્વ. શાંતાબેન રમણીકલાલ પારેખના સુપુત્ર કિશોરભાઈ પારેખ (ઉં. વ. 76) તે સ્વ.રેખાબેનના પતિ. જિગ્નેશ તથા કેયુરના પિતા. જેસિકાના સસરા. સ્વ. વિનોદભાઈ, યશવંતભાઈ, સ્વ. મુકેશભાઈ તથા દિલીપભાઈ, સ્વ. ભારતીબેન અનિલકુમાર દોશી, સ્વ. અરૂણા પંકજ દોશી,…

Back to top button