કાંદિવલીમાં બે કરોડ રૂપિયાના વિવાદમાં જ્વેલર્સ પર હુમલો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દુકાન ખરીદીના વ્યવહારમાં બે કરોડ રૂપિયાને મુદ્દે થયેલા વિવાદમાં જ્વેલર્સ પર કથિત હુમલો થયો હોવાની ઘટના કાંદિવલીમાં બનતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર ગનોરેએ જણાવ્યું હતું કે શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ…
- નેશનલ
ભારતે બ્રિટિશ ટીમને કચડી નાખી: 4-1થી શ્રેણી વિજય
અશ્વિને 100મી ટેસ્ટમાં લીધી નવ વિકેટ – કુલદીપ મૅચનો અને યશસ્વી સિરીઝનો પુરસ્કાર-વિજેતા વિજયી ટીમ: ધરમશાલામાં શનિવારે ઈંગ્લેંડની ટીમને 4-1થી હરાવીને શ્રેણી પોતાના કબજે કરનારી ભારતીય ટીમે ટ્રોફી સાથે તસવીર પડાવી હતી. (પીટીઆઈ) ધરમશાલા: ભારતે અહીં ઇંગ્લૅન્ડને ત્રીજા જ દિવસે…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ ઈશાન ભારતમાં55,600 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું
ટિવન ટનલ: અરુણાચલ પ્રદેશમાં 13,000 ફૂટની ઉંચાઈએ આવેલી વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વની એવી `સેલા ટનલ’ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) દ્વારા બાંધવામાં આવી છે, તેનું ઉદ્ઘાટન વડા પ્રધાને શનિવારે વર્ચ્યુઅલી કર્યું હતું. આ ટિવન ટનલમાંથી એક ટનલ દ્વિમાર્ગી છે. (પીટીઆઈ) ઈટાનગર: વડા…
ઈન્ડોનેશિયામાં ભૂસ્ખલન અને પૂરમાં 10નાં મોત
પડાંગ: ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર મુશળધાર વરસાદને પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે અને બીજા 10 લોકો ગુમ થયા છે એમ સત્તાવાળાઓએ શનિવારે જણાવ્યું હતું.ટનબંધ માટી, શિલાઓ અને ઉખડી પડેલા વૃક્ષો શુક્રવારે…
દેશમાં સમાનતા જાળવવા આપસમાં ભાઇચારો જરૂરી: ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ.
જયપુર: દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે શનિવારે જણાવ્યું હતું કે દેશમાં સમાનતા જાળવવા માટે આપસમાં ભાઇચારો હોવો જરૂરી છે. તેમણે બિકાનેરમાં હમારા સંવિધાન, હમારા સન્માન'ના રાજ્ય-સ્તરના કાર્યક્રમને સંબોધતા સવાલ કર્યો હતો કે જો લોકો આપસમાં લડશે, તો દેશની પ્રગતિ…
દુબઈમાં ધોધમાર વરસાદ પડતાં હવાઈ ઉડ્ડયનો ખોરવાયા
દુબઈ : દુબઈ અને સંયુકત આરબ અમીરાતના વ્યાપક વિસ્તારોમાં શનિવારે જોરદાર વરસાદ પડતાં પૂર આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય મુસાફરીની દૃષ્ટિએ સૌથી વ્યસ્ત દુબઈ હવાઈમથકના ઉડ્ડયનો ખોરવાઈ ગયા હતા. છ કલાકમાં દુબઈમાં લગભગ 50 મિલિમીટર (બે ઈંચ) વરસાદ પડ્યો હતો. જે…
કૉંગ્રેસ સત્તા પર આવશે તો અનામતની પચાસ ટકા મર્યાદા દૂર કરશે: રાહુલ ગાંધી
નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો કૉંગ્રેસ સત્તા પર આવશે તો જાતિના આધારે વસતિગણતરી કરાવશે અને (જનતાનું) આર્થિક અન્વેષણ કરાવીને અનામતની પચાસ ટકા મર્યાદા દૂર કરશે.તેમણે સોશિયલ મીડિયા `એક્સ’ પર હિંદીમાં લખેલી પૉસ્ટમાં જણાવ્યું હતું…
- નેશનલ
ઍન્ડરસન ટેસ્ટમાં 700 વિકેટ લેનાર વિશ્વનો પહેલો ફાસ્ટ બોલર
ધરમશાલા: ઇંગ્લૅન્ડનો 41 વર્ષની ઉંમરનો જેમ્સ ઍન્ડરસન ટેસ્ટ-ક્રિકેટમાં 700 વિકેટ લેનાર વિશ્વનો સૌથી પહેલો ફાસ્ટ બોલર અને કુલ ત્રીજો બોલર બન્યો છે. ઑફ સ્પિનર મુથૈયા મુરલીધરન 800 વિકેટ સાથે પ્રથમ નંબરે અને લેગ-સ્પિનર શેન વૉર્ન 708 વિકેટ સાથે બીજા નંબરે…
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજથી કેસૂડાં ટે્રઇલ શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં નર્મદા બંધની નજીક કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં 10મી માર્ચથી કેસૂડાં ટે્રઇલ શરૂ થશે. પ્રવાસીઓને કેસૂડાંનાં વનનો પ્રવાસ કરાવવામાં આવશે. આ પ્રવાસનો સમય – સવારે 07:00 થી 10:00 અને સાંજે 04:00 થી 07:00 રાખવામાં આવ્યો…
જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો સંપન્ન થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે રાત્રે સાધુ સંતોની રવેડી યોજાઇ હતી જેમાં સાધુ સંતોના અંગક્સરતના દાવ, લાઠીદાવ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. બાદમાં રવેડી ભવનાથ મંદિરે પહોંચી હતી. ત્યાં મૃગીકુંડમાં સાધુ સંતોએ સ્નાન કર્યું હતું.…