• મધ્ય અને હાર્બર લાઈનમાં આજે બ્લોક

    મુંબઈ: મુંબઈ રેલવે ડિવિઝનમાં વિવિધ કામકાજ માટે રવિવારે સવારે મધ્ય અને હાર્બર લાઇનમાં બ્લોક લેવાની જાહેરાત રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. આ બ્લોકને લીધે મધ્ય રેલવે લાઇનની અમુક મેલ/એક્સ્પ્રેસ તેમ જ લોકલ ટે્રનો રદ રહેશે તેમ જ ટે્રનો 15-20…

  • સી. ડી. બરફીવાલાને તોડી પાડ્યા વગર ગોખલે પુલ સાથે જોડવા માટે પાલિકા વીજેટીઆઈના શરણે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરીના ગોખલે પુલ અને સી.ડી. બરફીવાલા પુલ વચ્ચે રહી ગયેલા અંતરને કારણેે મુંબઈ મહાનગરપાલિકાના વિચિત્ર કારભારની ભારે ટીકા થઈ રહી છે. પાલિકાએ વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ) ને સાત માર્ચના પત્ર લખીને અસ્તિત્વમાં રહેલા સી.ડી.બરફીવાલા પુલને તોડ્યા…

  • આમચી મુંબઈ

    વિઝા ઇન્ટરવ્યૂની લાંબી કતારો ઘટાડવા યુ.એસ. કોન્સ્યુલેટ રજાના દિવસે ચાલુ રખાઈ

    મુંબઈ: વિઝા ઇન્ટરવ્યુની રાહ જોવાનો સમય ઘટાડવા માટે યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ, મુંબઈએ નવ માર્ચ, 20204ના શનિવારના (નિયમિત રજાનો દિવસ) રોજ પણ પોતાની ઓફિસ ચાલુ રાખીને સુપર સેટરડે'ની ઉજવણી કરી હતી. ઉપરાંત સંયોગવશાત અમેરિકામાં ઉજવાતામહિલા ઇતિહાસ મહિના’માં આ ઝુંબેશ રાખવામાં આવી…

  • દેશમાં સમાનતા જાળવવા આપસમાં ભાઇચારો જરૂરી: ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ.

    જયપુર: દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે શનિવારે જણાવ્યું હતું કે દેશમાં સમાનતા જાળવવા માટે આપસમાં ભાઇચારો હોવો જરૂરી છે. તેમણે બિકાનેરમાં હમારા સંવિધાન, હમારા સન્માન'ના રાજ્ય-સ્તરના કાર્યક્રમને સંબોધતા સવાલ કર્યો હતો કે જો લોકો આપસમાં લડશે, તો દેશની પ્રગતિ…

  • નેશનલ

    ભારતે બ્રિટિશ ટીમને કચડી નાખી: 4-1થી શ્રેણી વિજય

    અશ્વિને 100મી ટેસ્ટમાં લીધી નવ વિકેટ – કુલદીપ મૅચનો અને યશસ્વી સિરીઝનો પુરસ્કાર-વિજેતા વિજયી ટીમ: ધરમશાલામાં શનિવારે ઈંગ્લેંડની ટીમને 4-1થી હરાવીને શ્રેણી પોતાના કબજે કરનારી ભારતીય ટીમે ટ્રોફી સાથે તસવીર પડાવી હતી. (પીટીઆઈ) ધરમશાલા: ભારતે અહીં ઇંગ્લૅન્ડને ત્રીજા જ દિવસે…

  • નેશનલ

    વડા પ્રધાન મોદીએ ઈશાન ભારતમાં55,600 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું

    ટિવન ટનલ: અરુણાચલ પ્રદેશમાં 13,000 ફૂટની ઉંચાઈએ આવેલી વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વની એવી `સેલા ટનલ’ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) દ્વારા બાંધવામાં આવી છે, તેનું ઉદ્ઘાટન વડા પ્રધાને શનિવારે વર્ચ્યુઅલી કર્યું હતું. આ ટિવન ટનલમાંથી એક ટનલ દ્વિમાર્ગી છે. (પીટીઆઈ) ઈટાનગર: વડા…

  • ઈન્ડોનેશિયામાં ભૂસ્ખલન અને પૂરમાં 10નાં મોત

    પડાંગ: ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર મુશળધાર વરસાદને પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે અને બીજા 10 લોકો ગુમ થયા છે એમ સત્તાવાળાઓએ શનિવારે જણાવ્યું હતું.ટનબંધ માટી, શિલાઓ અને ઉખડી પડેલા વૃક્ષો શુક્રવારે…

  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજથી કેસૂડાં ટે્રઇલ શરૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં નર્મદા બંધની નજીક કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં 10મી માર્ચથી કેસૂડાં ટે્રઇલ શરૂ થશે. પ્રવાસીઓને કેસૂડાંનાં વનનો પ્રવાસ કરાવવામાં આવશે. આ પ્રવાસનો સમય – સવારે 07:00 થી 10:00 અને સાંજે 04:00 થી 07:00 રાખવામાં આવ્યો…

  • જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો સંપન્ન થયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે રાત્રે સાધુ સંતોની રવેડી યોજાઇ હતી જેમાં સાધુ સંતોના અંગક્સરતના દાવ, લાઠીદાવ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. બાદમાં રવેડી ભવનાથ મંદિરે પહોંચી હતી. ત્યાં મૃગીકુંડમાં સાધુ સંતોએ સ્નાન કર્યું હતું.…

  • બોર્ડ પરીક્ષાના પેપર સાચવવા થ્રિ-લેયર

    સિક્યુરિટી સાથે 140 સ્ટ્રોંગરૂમ તૈયાર (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ધોરણ. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના પ્રારંભ પહેલા રાજ્યના અંદાજે 140 જેટલા સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો મોકલી આપવામાં આવ્યાં છે, જ્યાં થ્રિ-લેયર સિક્યુરીટીમાં પ્રશ્નપત્રો સાચવવામાં આવશે.…

Back to top button