- ધર્મતેજ
પાંચ જણા જો સ્વસ્થ અને સ્વચ્છ હોય તો તેઓ દેશનું પંચામૃત છે
માનસ મંથન – મોરારિબાપુ બોલવાનું ચાર પ્રકારે હોય છે. ક્યાંક માણસો મનથી બોલે. ક્યાંક માણસો બુદ્ધિથી બોલે. ક્યારેક માણસો ચૈતસિક એકાગ્રતાથી બોલે. એક વર્ગ એવો છે કે ખાલી અધિકારથી જ બોલે.આપ સૌ શિક્ષક ભાઈ-બહેનો, આદરણીય ભુપેન્દ્રસિંહ સરપંચ અને વિદ્યાર્થીઓ આ…
- ધર્મતેજ
બા2ોટના ચોપડે-વહી વંશાવળીમાં સચવાયેલ માનવ વંશોનો ઈતિહાસ
અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ લોક્સમુદાયમાં – લોક્સંસ્કૃતિમાં લગભગ તમામ જાતિઓની વંશાવળીઓ વહીવંચા બા2ોટની વહીઓમાં સચવાતી આવી છે. જેમ 2ામાયણ, શ્રીમદ્દ ભાગવત કે ભગવદ્ગીતાને આપણા જીવનમાં પવિત્ર ધર્મગ્રંથ ત2ીકે સ્થાપ્યા છે તેમ વંશાવળીનો ચોપડો પણ લોકજીવનમાં પવિત્ર ધર્મગ્રંથ ત2ીકે…
- ધર્મતેજ
સંસારને સહન કરે, આંતરશત્રુનું દહન કરે તે સાધુ!
વિશેષ – રાજેશ યાજ્ઞિક શ્રીમદ્ ભાગવતમાં ભગવાન, અર્જુનને કહે છે,પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ,ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ભગવાન શા માટે આ પૃથ્વી પર વારંવાર અવતરે છે? જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો દુષ્પ્રભાવ વધે છે ત્યારે ત્યારે…
- ધર્મતેજ
ચારણ કવયિત્રી પુનમતિઆઈ: નારીશક્તિની પરિચાયક દુહાકવિતા
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની ભારતીય કવયિત્રી પરંપરામાં વેદની ૠચાઓના ગાનથી કે ઉપનિષ્ાદકાલીન ગાર્ગી, મૈત્રેયીથી માંડીને આજ સુધી અનેક ઉજળાં ઉદાહરણો ઉપલબ્ધ છે. ઊંડી કોઠાસૂઝ, ગૌરવપૂર્ણ અને ગરિમાપૂર્ણ વિવેકી વ્યકિતમત્તા અને હૃદયસ્પર્શી-ભાવવાહી કવિતાને કારણે આ કવયિત્રીનાં સ્થાન અને માન…
- ધર્મતેજ
આપણા સ્વામી પોતાના હૃદયમાં સમસ્ત સંસારના ભક્તોની સાથે આપણને પણ એક મહત્ત્વનું સ્થાન આપી રહ્યા છે, આથી વિશેષ શું હોઈ શકે?
શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ) માતા લક્ષ્મીની પાંચેય બહેનોની તપસ્યાનો ધ્વનિ ત્રણેય લોક સુધી ગૂંજી રહ્યો હતો, ભગવાન શ્રીહરિ વિષ્ણુએ તેમની પાસે પહોંચવું અનિવાર્ય હતું. ભગવાન શ્રીહરિ વિષ્ણુ ત્યાં પહોંચે છે. તેજ સમયે સુવેશા કહે છે, બહેનો મને…
- ધર્મતેજ
રિહર્સલ
ટૂંકી વાર્તા – કિશોર અંધારિયા દૃશ્ય કરુણ છે. ઘેરા જાંબલી રંગના હળવી ડિઝાઈનવાળા ડે્રસમાં એક અત્યંત સ્વરૂપવાન યુવતી એક પગ વાળી, એક લાંબો કરી જમીન પર બેસેલી છે. તેના ખોળામાં એક યુવાન સૂતો છે. મેલુંઘેલું જિન્સ છે અને વાળ વિખરાયેલા…
- ધર્મતેજ
અક્ષરબ્રહ્મ: પરમાત્માને પામવાનો સેતુ
ગીતા મહિમા – સારંગપ્રીત ગત અંકમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની સમજ આપીને હવે ભગવાન કૃષ્ણ અક્ષરબ્રહ્મનો મહિમા કહે છે તે જાણીએ.ભગવાન શ્રીકૃષ્ણ તત્ત્વની વાત કરતાકહે છે – “ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्जात्वामृतमश्रुते ।अनादिमत्परं बह्म न सत्तन्नासदुच्यते॥ 13 / 12॥ હવે જે જાણવા યોગ્ય…
- ધર્મતેજ
નિરાકારનો આકાર
મનન – હેમંત વાળા અંધકાર નિમ્નતર માત્રામાં રહેલી પ્રકાશની સ્થિતિ છે. ઠંડી પણ ઉષ્ણતામાનની એક માત્રા નિર્ધારિત કરે છે. સ્વાદ ન હોવો તે પણ એક પ્રકારનો સ્વાદ છે. અનિયમિતતા પણ એક પ્રકારની નિયમિતતા સ્થાપિત કરે છે. અંધકાર પણ પ્રકાશની એક…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
ઓળખાણ પડી? ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા શીખ લોકોના પ્રસિદ્ધ તીર્થ સ્થાનની ઓળખાણ પડી? 15 હજાર ફૂટની ઊંચાઈએ બરફના સરોવરના કિનારે સાત પહાડો વચ્ચે આવેલું છે. અ) નાનક ઝિરા સાહિબ બ) ગુદ્વારા બંગલા સાહિબક) હેમકુંડ સાહિબ ) હરમંદિર સાહિબ ભાષા વૈભવ…દૈવી…
ભીતરના ભેદ જાણે તે ભાગ્યવાન: માનવતા એટલે જ બીજાઓ સાથે સમભાવ
આચમન – અનવર વલિયાણી શિષ્ય ઘણા દિવસોથી ગુરુની પાછળ પડ્યો હતો: દુ:ખથી છૂટી જવાનો રસ્તો એકવારે બતાવો!’ છેવટે કંટાળીને ગુરુએ તેનેકહ્યું: `બહુ સહેલો રસ્તો છે. જે માણસ કહે કે હું સહુથી વધારે સુખી છું, તેનું પહેરણ માગીને પહેરી લે.’ શિષ્ય…