• હિન્દુ મરણ

    ઘોઘારી મોઢ વણિકરાણપુર નિવાસી હાલ મુંબઇ કિરીટભાઇ પોપટલાલ શાહના ધર્મપત્ની સ્વ. અ. સૌ. મીરાબેન (ઉં. વ. 71) તા. 10-3-24ના રવિવારે કાંદિવલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રવીણભાઇ, ભૂપેન્દ્રભાઇ, સુરેશભાઇના ભાભી. તથા યતીશભાઇ અમીચંદ મણીયાર, સ્વ. ઇન્દ્રકુમાર અમીચંદ મણીયાર, રેણુકાબેન,…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી દેરાવાસી સોરઠ વિશા શ્રીમાળી જૈનજૂનાગઢ નિવાસી હાલ અંધેરી અ. સૌ. હેમાબેન (હસુબેન) (ઉં. વ.75) તે નવીનભાઇ રમણીકલાલ દોશીના ધર્મપત્ની. તે રાજકોટ નિવાસી કાકુભાઇ, જયોતિન્દ્રભાઇ, ડો. કિશોરભાઇ, નીલુબેન તથા માલતીબેનનાં ભાભી. તે સ્વ. નરોત્તમદાસ જીવણભાઇ વોરાના સુપુત્રી. તે સ્વ.…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ સરકારના માનીતા ગોયલની વિદાય કેમ?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાના દિવસો ગણાઈ રહ્યા છે અને ગમે ત્યારે તારીખોની જાહેરાત થઈ શકે છે એવી વાતો વચ્ચે ચૂંટણી પંચમાંથી ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામાનાં અણધાર્યા સમાચાર આવી ગયા. અરુણ ગોયલનો કાર્યકાળ 2027…

  • સુભાષિતનો રસાસ્વાદ

    आरंभ गुर्वी क्षयिणी क्रमेण, लध्वी पुरा वृद्धिमतीश्च पश्चात् ॥दिनस्य पूर्वार्ध परार्ध भिन्ना, छायेव मैत्री खल सज्जनानाम् ॥ 42॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ: શરૂઆતમાં મોટી અને ધીમે ધીમે ઓછી થનારી એવી દિવસના પૂર્વાર્ધ ભાગની છાયા દુર્જનની મિત્રતા જેવી હોય છે, જ્યારે પહેલાં…

  • ધર્મતેજ

    યોગાસનો: માત્ર શારીરિક નહીં, માનસિક અને આત્મિક વિકાસમાં પણ ઉપયોગી છે

    કવર સ્ટોરી – મુકેશ પંડયા (10)યોગાસનનો અર્થ: એવાં આસનો જે આપણને પરમાત્માનો યોગ કરાવે. દેશવિદેશના પણ લોકો યોગાસનોને ઍરોબિકસ્‌‍ કે જિમ્નેશિયમમાં કરાતા વ્યાયામ જેવા જ માત્ર સમજે છે તે યોગ્ય નથી, કેમકે આ યોગાસનો આવા વ્યાયામથી પણ કંઇક વિશેષ છે.…

  • ધર્મતેજ

    “અલૌકિક દર્શન” રામે સીતાનો ત્યાગ કર્યો નથી!

    જીવનનું અમૃત – ભાણદેવ (ર)આપ ચોંકી ન જશો અને આપને કદાચ ચોંકી જવું હોય તો ચોંકી જજો, પરંતુ આપ નારાજ ન થજો. નારાજ થવું હોય તો ભલે નારાજ થજો, પરંતુ મારી વાત તો અવશ્ય અને પૂરી સાંભળજો. એક બહુ સાચી…

  • ધર્મતેજ

    પાંચ જણા જો સ્વસ્થ અને સ્વચ્છ હોય તો તેઓ દેશનું પંચામૃત છે

    માનસ મંથન – મોરારિબાપુ બોલવાનું ચાર પ્રકારે હોય છે. ક્યાંક માણસો મનથી બોલે. ક્યાંક માણસો બુદ્ધિથી બોલે. ક્યારેક માણસો ચૈતસિક એકાગ્રતાથી બોલે. એક વર્ગ એવો છે કે ખાલી અધિકારથી જ બોલે.આપ સૌ શિક્ષક ભાઈ-બહેનો, આદરણીય ભુપેન્દ્રસિંહ સરપંચ અને વિદ્યાર્થીઓ આ…

  • ધર્મતેજ

    બા2ોટના ચોપડે-વહી વંશાવળીમાં સચવાયેલ માનવ વંશોનો ઈતિહાસ

    અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ લોક્સમુદાયમાં – લોક્સંસ્કૃતિમાં લગભગ તમામ જાતિઓની વંશાવળીઓ વહીવંચા બા2ોટની વહીઓમાં સચવાતી આવી છે. જેમ 2ામાયણ, શ્રીમદ્દ ભાગવત કે ભગવદ્ગીતાને આપણા જીવનમાં પવિત્ર ધર્મગ્રંથ ત2ીકે સ્થાપ્યા છે તેમ વંશાવળીનો ચોપડો પણ લોકજીવનમાં પવિત્ર ધર્મગ્રંથ ત2ીકે…

  • ધર્મતેજ

    સંસારને સહન કરે, આંતરશત્રુનું દહન કરે તે સાધુ!

    વિશેષ – રાજેશ યાજ્ઞિક શ્રીમદ્‌‍ ભાગવતમાં ભગવાન, અર્જુનને કહે છે,પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ્‌‍ ,ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ભગવાન શા માટે આ પૃથ્વી પર વારંવાર અવતરે છે? જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો દુષ્પ્રભાવ વધે છે ત્યારે ત્યારે…

  • ધર્મતેજ

    ચારણ કવયિત્રી પુનમતિઆઈ: નારીશક્તિની પરિચાયક દુહાકવિતા

    ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની ભારતીય કવયિત્રી પરંપરામાં વેદની ૠચાઓના ગાનથી કે ઉપનિષ્ાદકાલીન ગાર્ગી, મૈત્રેયીથી માંડીને આજ સુધી અનેક ઉજળાં ઉદાહરણો ઉપલબ્ધ છે. ઊંડી કોઠાસૂઝ, ગૌરવપૂર્ણ અને ગરિમાપૂર્ણ વિવેકી વ્યકિતમત્તા અને હૃદયસ્પર્શી-ભાવવાહી કવિતાને કારણે આ કવયિત્રીનાં સ્થાન અને માન…

Back to top button